Book Title: Balbodh Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 10
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાઠ ત્રીજો તીર્થકર ભગવાન વિધાર્થી– ગુરુજી ! શું બાહુબલી ભગવાન નથી ? શિક્ષક- કેમ નથી ? વિદ્યાર્થી- ચોવીસ ભગવાનમાં તો તેમનું નામ આવતું જ નથી. શિક્ષક- ચોવીસ તો તીર્થકર હોય છે. જે વીતરાગ અને સર્વજ્ઞ છે તે બધા ભગવાન છે. અરહંત પરમેષ્ઠી અને સિદ્ધ પરમેષ્ઠી ભગવાન જ છે ને. વિદ્યાર્થી- શું તીર્થકર ભગવાન નથી હોતા? શિક્ષક- તીર્થકર તો ભગવાન હોય જ છે, પણ સાથો સાથ જે તીર્થકર ન હોય પણ વીતરાગ અને પૂર્ણજ્ઞાની હોય, તે અરહંત અને સિદ્ધ પણ ભગવાન વિધાર્થી- તો તીર્થકર કોને કહે છે? Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26