________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ત્રીજો
તીર્થકર ભગવાન
વિધાર્થી– ગુરુજી ! શું બાહુબલી ભગવાન નથી ? શિક્ષક- કેમ નથી ? વિદ્યાર્થી- ચોવીસ ભગવાનમાં તો તેમનું નામ આવતું જ નથી. શિક્ષક- ચોવીસ તો તીર્થકર હોય છે. જે વીતરાગ અને સર્વજ્ઞ છે તે બધા
ભગવાન છે. અરહંત પરમેષ્ઠી અને સિદ્ધ પરમેષ્ઠી ભગવાન જ છે ને.
વિદ્યાર્થી- શું તીર્થકર ભગવાન નથી હોતા?
શિક્ષક- તીર્થકર તો ભગવાન હોય જ છે, પણ સાથો સાથ જે તીર્થકર ન હોય
પણ વીતરાગ અને પૂર્ણજ્ઞાની હોય, તે અરહંત અને સિદ્ધ પણ ભગવાન
વિધાર્થી- તો તીર્થકર કોને કહે છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com