Book Title: Balbodh Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 14
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જિનેશ- સાંભળો, મંદિરના દરવાજા પર પાણી રાખવામાં આવે છે. આપણે સૌથી પહેલાં ચંપલ, જડા કાઢીને, પાણીથી હાથ-પગ ધોઈને પછી ભગવાનનો જયજયકાર કરતા અને ત્રણ વાર નિ:સહિ, નિઃસહિ, નિઃસહિ બોલતાં મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ. દિનેશ- નિઃસહિનો શું અર્થ થાય છે? જિનેશ- નિઃસહિનો અર્થ છે સર્વ સાંસારિક કાર્યોનો નિષેધ. સારાંશ એ છે કે સંસારના સર્વ કાર્યોની ચિંતા છોડીને મંદિરમાં પ્રવેશ કરવો. દિનેશ- ત્યાર પછી ? જિનેશ- ત્યાર પછી ભગવાનની વેદી સામે ૩ૐ જય, જય, જય, નમોડસ્તુ, નમોડસ્તુ, નમોડસ્તુ, ણમો અરહંતાણે આદિ ણમોકારમંત્ર અને ચત્તારિ મંગલ આદિ મંગળપાઠ બોલીને જિનેન્દ્ર ભગવાનને અષ્ટાંગ નમસ્કાર / Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26