________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જિનેશ- સાંભળો, મંદિરના દરવાજા પર પાણી રાખવામાં આવે છે. આપણે સૌથી
પહેલાં ચંપલ, જડા કાઢીને, પાણીથી હાથ-પગ ધોઈને પછી ભગવાનનો જયજયકાર કરતા અને ત્રણ વાર નિ:સહિ, નિઃસહિ, નિઃસહિ બોલતાં
મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ. દિનેશ- નિઃસહિનો શું અર્થ થાય છે? જિનેશ- નિઃસહિનો અર્થ છે સર્વ સાંસારિક કાર્યોનો નિષેધ. સારાંશ એ છે કે
સંસારના સર્વ કાર્યોની ચિંતા છોડીને મંદિરમાં પ્રવેશ કરવો. દિનેશ- ત્યાર પછી ? જિનેશ- ત્યાર પછી ભગવાનની વેદી સામે ૩ૐ જય, જય, જય, નમોડસ્તુ,
નમોડસ્તુ, નમોડસ્તુ, ણમો અરહંતાણે આદિ ણમોકારમંત્ર અને ચત્તારિ મંગલ આદિ મંગળપાઠ બોલીને જિનેન્દ્ર ભગવાનને અષ્ટાંગ નમસ્કાર
/
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com