________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમોકાર મંત્રનો મહિમા એસો પંચણમો યારો, સવ્વપાવપણાસણો; મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હોઈ મંગલમ્.
આ પંચ નમસ્કાર મંત્ર સર્વ પાપોનો નાશ કરનાર છે, અને સર્વ મંગળોમાં પ્રથમ મંગળ છે. આ મંત્ર મોહ-રાગ-દ્વેષનો અભાવ કરનાર અને સમ્યજ્ઞાન પ્રાપ્ત કરાવનાર
અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચે “પરમેષ્ઠી” કહેવાય છે. જે જીવ આ પાંચ પરમેષ્ઠીઓને ઓળખીને, તેમના બતાવેલા માર્ગે ચાલે છે તેને સાચું સુખ મળે છે.
પ્રશ્ન
૧. ણમો કાર મંત્ર શુદ્ધ બોલો અને લખો. ૨. આ મંત્રમાં કોને નમસ્કાર કરવામાં આવ્યા? ૩. આ મંત્રના સ્મરણથી શું લાભ છે? ૪. પાંચ પરમેષ્ઠીનાં નામ બતાવો. ૫. સાચું સુખ કેવી રીતે મળે છે ?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com