________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને તત્વના અર્થના જાણકાર ગુરૂનું હૃદયથી ધ્યાન કરીને આત્મપ્રદીપ નામનો ગ્રન્થ હું વિસ્તારૂં છું ૧a
ભાવાથ–પ્રારંભેલું કાર્ય નિર્વિદને સમાપ્ત થાય તે હેતુથી શિષ્ટ સંપ્રદાય પ્રમાણે, ગ્રંથકતા મંગલાચરણરૂપે પ્રથમ ઈષ્ટદેવની અને ગુરૂની સ્તુતિ કરી ગ્રંથ લખવાને આર ભ કરે છે.
કેવળી ભગવાને પ્રરૂપેલી વાણીના સ્વામીનું એટલે અહંતુ પ્રભુનું પ્રથમ ગ્રંથકતા હૃદયથી મરણ કરે છે. - ત્રીશ અતિશયવાળી વાણના પ્રરૂપક જીનેશ્વર ભગવાન્ છે. તેમણે કેવળજ્ઞાન દ્વારા જણાયેલા સર્વ માને લેકને બંધ આપી પિતાનું વાગીશપણું સિદ્ધ કર્યું છે, રાગ દ્વેષ અને સકલ કમ સમૂહને જીતેલા હોવાથી તે જીનેશ્વર કહેવાય છે. તેવા જીન ભગવાનને પ્રથમ વંદન કરી ગ્રથિકત ગુરૂનું ધ્યાન કરે છે. ગુરૂનું લક્ષણ પણ આજ કોકમાં આપેલું છે, તત્ત્વાર્થને જાણવાવાળા ગુરૂપદને લાયક છે. વસ્તુનું ખરું સ્વરૂપ તે તાવ ( ર મા વસ્તરામ ) તત્વના અર્થને સમ્યગ રીતે જે જાણે તે ગુરૂ કહેવાય તેવા ગુરૂને પણ ગ્રંથકતા ગ્રંથારભે નમસ્કાર કરે છે, કેવળ બાહ્ય નમસ્કાર નહિ કરતાં હદયથી તેમનું ધ્યાન ધરે છે, તેમના પ્રતિ ભક્તિની લાગણી પ્રદર્શિત કરે છે. આ રીતે દેવ અને ગુરૂનું ધ્યાન કરી, તેમના ધ્યાનથી શદ્ધ થયેલી ચિત્તવૃત્તિ વડે ગ્રંથકર્તા “આત્મ: પ્રદીપ” નામને ગ્રંથ રચવાને પ્રારંભ કરે છે.
આત્મપ્રદીપ એ નામની સાર્થકતા આપણે વિચારીએ.
For Private And Personal Use Only