Book Title: Atmanand Prakash Pustak 041 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ : ઈચ્છારૂપ કામરાગથી કાંઈક જુદો પડે છે– અધર્મ અને અધર્મને ધર્મ મનાવનાર દષ્ટિસર્વથા ભિન્ન નથી. ઈરછા તથા મદન બને રાગ જ છે. જીવને ઘણુંયે કહેવામાં આવે કે કામરાગનાં અંગ છે. કામરાગ સ્વરૂપ છે. સંસાર છેટે છે, છતાં સંસાર ઉપર તેમજ સ્નેહરાગ માતા, પિતા, પુત્ર, મિત્ર આદિ વિષય ઉપર અનાદિ કાળને દષ્ટિરાગ હોવાથી ઉપર થાય છે. આ રાગ પણ આત્માને પિતાનું સંસાર તથા વિષયનું બહુમાન કરે છે. પિતાનું હિત કરતાં અટકાવે છે. સ્નેહરાગ પ્રશસ્ત અહિત કરીને પણ સંસાર તથા વિષયેનો પક્ષ સારે છે તથા અપ્રશસ્ત છેટે છે: એમ બે કરે છે. ઉપરના બે રાગ છેડવા સહેલા છે પણ પ્રકારનો હોય છે. પ્રશસ્ત નેહરાગ દેવગુરુ દષ્ટિરાગ છોડવો ઘણું જ મુશ્કેલ છે, માટે જ તથા ધર્મ ઉપર હોય છે. પ્રશસ્ત નેહરાગ રાગથી મુક્ત થવાને પ્રયત્ન કરવાની જરૂર છે. આત્મવિકાસમાં સાધનરૂપ બની શકે છે, પણ સુખ, શાંતિ તથા નિવૃત્તિ રાગના અભાવે જ અમુક હદ સુધી જ ઉપયોગી છે, પછી અન- મળી શકે છે; માટે સમભાવ કેળવવા હમેશાં ધિકારીપણે અહિતકર્તા થઈ પડે છે. ગતમ- અભ્યાસી બનવાની જરૂર છે. વીતરાગના શિક્ષને શ્રી વીર ઉપર પ્રશસ્ત રાગ હતો ત્યાં સુધી ણાલયમાં બેસીને, વીતરાગતાનું શિક્ષણ લેવાની કેવળજ્ઞાન ન થયું; માટે અમુક હદ પછી સુખાભિલાષીઓને આવશ્યક્તા છે. રાગી જ્ઞાની પ્રશસ્ત રાગ પણ ઠીક નથી, તે પછી અપ્રશસ્ત નથી થઈ શકતે; અજ્ઞાની નિસ્પૃહી નથી બની તે કયાંથી સારો હોઈ શકે ? શક્તો. જ્ઞાનીને આડંબરની આવશ્યક્તા નથી. ત્રીજે દષ્ટિરાગ છે કે જેને દર્શનમેહ કહે- જ્યાં આડંબર તથા ડાળ છે ત્યાં દંભ છે અને વામાં આવે છે. તે ઘણે જ ખોટો છે. આત્માને જ્યાં દંભ છે ત્યાં વસ્તુ નથી. વાઆડંબરમાં વધુ અનંતકાળથી સંસારમાં રઝળાવનાર દષ્ટિરાગ જ દંભ છે. સરળતામાં સ્પૃહા નથી. નિસ્પૃહીમાં દંભા છે. આ દષ્ટિરાગ મિથ્યાત્વને જ કહેવામાં આવે નથી. જ્યાં દંભ નથી ત્યાં અવશ્ય સત્ય છે; જ્યાં છે. મિથ્યાત્વને વશ થઈને આત્મા સાચાને સત્ય છે ત્યાં શાંતિ છે; જ્યાં શાંતિ છે ત્યાં સુખ ખેઠું અને ખાટાને સાચું માને છે. ધર્મને છે અને જ્યાં સુખ છે ત્યાં આત્મવિકાસ છે. “વ” (પક્ષ) પ્રબળતાદર્શક सिंहान्योक्ति। वसंततिलका वृत्त उत्तुङ्गशैलशिखरस्थितपादपस्य, काकोऽपि पक्कफलमालभते स्वपक्षैः। सिंहो बली गजविदारणदारुणोऽपि,सीदत्यहो! तरुतले सलु पक्षहीनः॥ ( ઉપરના લેકનું રહસ્ય ) હરિગીત. ગિરિશૃંગ તફળ કાક ચાખે, પાંખરૂપી વગડે, હાથી વિદારણ સિંહ પણ પાંખ વિના ક્યાંથી ચડે? માટે કહેવત છે ખરી કે, વજ તહાં પેસશે, અવલોકનારા સજજને, જ્યાં ત્યાં જ આવું દેખશે. કવિ રેવાશંકર વાલજી બધેકા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22