________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
zuidgeed ( Introspection )
સૌ કઈ સહેલાઈથી સમજી શકે તેમ છે કે કરતાં, દેહાધ્યાસ કે સુખશીલીયાપણામાં નહિ આવું આંતરદન ટૂંક મુદતના પ્રયાસથી એકે અટવાતાં–શરીરનું પણ ભાન ભૂલી જવા પૂરતો તડાકે સિદ્ધ થઈ શકતું નથી. તેને માટે વરસે પ્રયાસ જારી રાખી, આગળ અને આગળ જ ના વરસને અને અનેક ભવાંતરને શુદ્ધ દિલને વધતા રહેવાની તીવ્ર ભાવના અને તમન્ના સતત પ્રયાસ આવશ્યક છે. પ્રથમ તીર્થકરના સેવવામાં આવે તે સાધ્ય કંઈક નજીક જન્મદાત્રી મરુદેવા માતા કેળના ભવમાંથી જ આવતું જણાય. મનુષ્યભવ પ્રાપ્ત કરીને હાથીની અંબાડીમાં આવા આંતરદર્શન માટે બાહ્યાચક્ષુ તદ્દન બેઠા બેઠા જ સમવસરણસ્થિત ઋષભદેવ ભગ- નાશ છે
નકામા છે એટલે પ્રજ્ઞાચક્ષુધારી-અંધ પુરુષને
હે પનારોબારી વાનની ઋદ્ધિ-સિદ્ધિ નિહાળીને ઉત્તમોત્તમ
થીને ઉત્તમોત્તમ પણ તેવું દર્શન પ્રાપ્ત થઈ શકે છે. તેવા દર્શન ભાવનાથી આંતરદર્શન કરી કેવળજ્ઞાન અને માટે પરમ વિવેકબુદ્ધિ અને ઉપયોગશીલતાપરમાત્મદશા મેળવી શકયા તેમજ ભરત
રૂપ દિવ્ય ચક્ષુઓની જ જરૂર છે. આવી મહારાજા આરીસા ભુવનમાં કેવળજ્ઞાન સંપાદન
અનુપમ વિવેકબુદ્ધિ-ભેદજ્ઞાન-વસ્તુના યથાર્થ કરી શક્યા તે ખરું; પરંતુ તેમના જેવા હળુ
સ્વરૂપનું ખરું તાવિક દર્શનની તરતમતામાં કમી છ ગણ્યાગાંઠ્યા જ હોય છે એટલે
જેમ જેમ વૃદ્ધિ થતી જાય, સાવધાનીપૂર્વકની આપણું નસીબે તે સતત પ્રયાસ અને વીર્ય.
ઉપગશીલતા જેમ જેમ ખીલતી જાય તેમ સ્કુરણની જ જરૂર રહે છે.
આત્મતત્વનું આંતરદર્શન વધારે સ્પષ્ટ અને બાળક જેમ લીંટા દેરતાં દેરતાં-એકડા
દઢ થતું જાય છે. આજુબાજુના સંગાથી ઘૂંટતાં ઘુંટતાં એકડા લખતા શીખી શકે છે કે
આડખીલીરૂપ ઊભા થતા પ્રત્યાઘાતો આપતેમ આપણે પણ ઘુણાક્ષરન્યાયે આત્માના
આપ દૂર ખસી જાય છે. આંતરદર્શન માટે જે પ્રયાસ સતત કર્યો જઈએ તે કાળક્રમે-પુણ્યબળના સંગે આત્મતત્ત્વની
આંતરદર્શનની શરુઆત જ કંઈક મુશ્કેલી ઝાંખી કરી શકીએ ખરા. આવો પ્રયાસ કેવા ભરેલી જણાય છે. શાંત ચિત્તથી આત્મસ્વકેવા ઉપાયોથી–સાધનસામગ્રીથી સાધ્ય થઈ રૂપની પુનઃ પુનઃ વિચારણું તેને શકય બનાવે શકે તે એક સૂક્ષ્મ વિચારણા માગતો જટિલ છે. ઉચ્ચ ભૂમિકા ઉપર રહેલ તત્ત્વદષ્ટાઓનો પ્રશ્ન છે અને સૌ કોઈએ પોતપોતાની સાધન- સત્સંગ-દીર્ઘકાલિન પરિચય આંતરદશન સામગ્રીની વિપુલતા વધાચે જઈ સ્વકીય અન- માટેની પ્રાથમિક અભ્યાસીઓને ઘણી રીતે કૂળતા મુજબ તેને ઉકેલ કરવાનો રહે છે. ઉપકારક અને ફાયદાકારક થઈ પડે છે.
પ્રત્યેક આત્મા મૂળ સત્તાઓ અનંતગુણ સમશીતેણુ તુના કેઈક રમણીય મંગળ અને અનંતશક્તિને ધણું (ભાજક) છે. આવા પ્રભાત સમયે અગર તો સૂર્યાસ્ત વખતના સંધ્યા ગુણે અને શક્તિઓની પુનઃ પુનઃ વિચારણા સમયે કે ચંદ્રના ઉદય પ્રસંગે ઘઘવતા સમુદ્રકરતાં, શાંત ચિત્તે, એકાન્ત સ્થળમાં શુદ્ધ હદયની તટે યા તે કલરવ કરતી ખળખળ વહેતી સરિતાભાવનાપૂર્વક તેનું મનન કરતાં-તેવા મનને અને તટે એકાંત-નિર્જન રમણીય સ્થાનમાં આસન વિચારણું માટેનો કાળજીપૂર્વક અભ્યાસ જારી જમાવીને બેઠા હોઈએ અને દુન્યવી આધિ, રાખી–તેવા અભ્યાસમાં પ્રાણાંત કષ્ટ પણ-ગમે વ્યાધિ કે ઉપાધિને ઘડીભર ભૂલી જઈ, અનેક તેવા અસહા ઉપસર્ગ થતાં પશુ-પીછેહઠ નહિ ભવ્ય દ્રશ્યોથી ભરપૂર કુદરતની સુરમ્ય લીલાને
For Private And Personal Use Only