Book Title: Atmanand Prakash Pustak 041 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/531482/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 2 &# " s) શકારી RE T રજનક सामान માગ ૨(Iષ પ્રકાશક શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મા અ ક માં ૧. પ્રભુ ભુજને.. ૨. શાસન સુધાકરને ૩, સંસારનું મૂળ ૪. લિદાજ્યોત્તિ ... પ. નંદન મણિયાર ૬. સત્યાવરણ જવેષrr | ૮૫ ૭. આંતરદર્શન (Introspection ) ૯૭ ૮૬ ૮. સમર્થ મા ખમg | ... ... ૧૦૧ ૮૭ ૯. ધર્મ ... ... ... ૧૦૨ ૮૮ ૧૦. અમર આત્મમંથન ... ... ૧૦૩ ... ૮૯ ૧૧. શ્રી આદિનાથ પ્રભુ ચરિત્ર (ભાષાંતર) ... ૯૩ માટે મળેલ અભિપ્રાય ... ૧૦૪ લાઈફ મેમ્બર નવા થયેલા માનવંતા સભાસદો ૧, શઠ પન્નાલાલ ચુનીલાલ મુંબઈ ૨. શાંતિલાલ અમૃતલાલ મહેતા વલસાડું ૩. શેઠ શાંતિલાલ જીવણલાલ વઢવાણ શહેર ૪. શાહ હીરાલાલ અનોપચંદ ભાવનગર ૫. શાહ રતિલાલ લક્ષ્મીચંદ ૬. શેઠ જમનાદાસ દેવચંદભાઈ ૭, ગાંધી નાનચંદ માધવેજી . - શ્રી આદિનાથ પ્રભુ ચરિત્ર (શ્રી અમરચંદ્રસૂરિકૃત ) ૧૦૩ ૦૨ કપ્રમાણ, મૂળ સંસ્કૃત ભાષામાં કાવ્યરૂપે અને સુંદર શૈલીમાં વિસ્તારપૂર્વક જુદા જુદા આગમે તથા પૂર્વાચાકૃત અનેક ગ્રંથોમાંથી દેહન કરી શ્રીમાન અમચંદ્રસૂરિજીએ રચેલે આ અપૂર્વ મંથ છે. રચનાર મહાત્માની કવિત્વશક્તિ અદભુત છે. તેમાં આવેલ સર્વ પ્રકારના રસે, અલંકાર, શબ્યુલાલિત્ય વગેરેથી રચના ઘણી જ સુંદર છે. તેનું આ સાદુ', સરલ અને સુંદર ગુરુ રાતી ભાષાંતર છે. આ ગ્રંથમાં પ્રભુના તેર ભા તથા યુગલિકા સ બધી અપૂર્વ વર્ણન, આ ચાવીશીમાં શ્રી આદિનાથ પ્રભુ પ્રથમ તીર્થંકર થયેલ હોવાની મનુષ્યોના વ્યવહારધમ, શિ૯૫કળા, લેકવ્યવહારનું નિરુ પણુ, નગરસ્થાપના, રાજ્યવ્યવસ્થા અને પ્રભુના સુરાજ્યનું વિવેચન, ઇદ્રો વગેરે એ પ્રભુના પંચ કલ્યાણકના પ્રસંગોએ કરેલ અપૂર્વ ભક્તિપૂર્વક મહોત્સવાનું જાણવા યોગ્ય અનુપમ વૃત્તાંત, પ્રભુએ આપેલ ભવતારણી દેશના અને અનેક બેધપ્રદ કથાઓ વગેરે અનેક વિષયે ઘણા વિસ્તારપૂર્વક આવેલા છે. ને એ ક'દરે આ ચરિત્ર પહેલેથી છેલ્લે સુધી મતનપૂર્વક વાંચવા જેવું અને પઠનપાઠનમાં નિરંતર ઉપર ફરવા યોગ્ય છે, જેને માટે વિશેષુ લખવા કરતાં અનુભવ કરવા જરૂર છે. સુમારે પચાસ ફાર્મ, ક્રાઉન આઠપેજી ચારસા પાનાંના આ સુંદર દળદાર ગ્રંથ ઊંચા એન્ટિક પેપર ઉપર સુ દર ગુજરાતી અક્ષરા, પાકા કપડાના સુશોભિત બાઈડીંગથી અલંકૃત કરવામાં આવેલ છે. કિંમત રૂા. ૫-૦-૦ પટેજ અલગ, For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પુસ્તક : ૪૧ મું : અકઃ ૫ મા : F Li www.kobatirth.org શ્રીઞભાનંદ પ્રકામા આત્મ સ. ૪૮ વીર સ'. ર૪૭૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir L વિક્રમ સં. ૨૦૦૦ : માશી`: ઇ. સ. ૧૯૪૩: ડિસેમ્બર : પ્રભુ ભજન ( ધુધટ કા પટ ખેાલ રે...‘ જ્યુથિકા રે.' ) જીવન કા પથ ખેાલ રે...... તારે સૈયાં મિલેંગે. જીવનકાળ સુખદુ:ખ મેં તું કાડ઼ે ભમતા, હસત–રડત ચકડાળ રે. તારે ૧ For Private And Personal Use Only મન મૂરખ તું દુ:ખ ન ધરી લે, સુખ-દુ:ખ બહાના છેડ રે; દા[]કે ખીચમે ધીરતા રાખી લે, આન ંદ સે હુસ ડાલ રે. તારે ૨ જાય વિખર કે દુઃખ કી બદલી, ખીલે ચંદ્ર સુખ કાડ રે; સમજ અધીર! જિનદ ભજી લે, પાવત ‘યશ' અણુમાલ રે. તારે ૩ સુયશ— Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસન સુધાકરને (રાગ–મેરે મૌલા બુલાલે ) શેભે શાસન-સુધાકર સૌમ્ય સૂરિ, વાણી બૃહસ્પતિ સમ, અતિ મધુરીટેક ધન્ય! વાણું દિવ્ય એ સુખકર સરસ અમૃત ઝરે, ધન્ય! ભવિ અમૃત ગ્રહી નિજ આત્મને પાવન કરે, કલિ કા લસર્વજ્ઞ ધર્મ– રિશેભે. ૧ પંડિત જનો સૌ દેશના એ વાણીથી અતિ રીઝતા, શાસન-પ્રભાકર હેમચન્દ્રાચાર્યજીને પૂજતા, અપી જ્ઞાનની ગંગા ભાવ ધરીશભે. ૨ ઇતિહાસ, વેદપુરાણ, આગમ, વ્યાકરણ સૌ જાણતા, સાહિત્ય, તર્ક નિપુણ ન્યાયે, છંદજ્ઞાન પ્રકાશતા; રચી ગ્રંથ અતુલ લીધાં ચિત્ત હરીશભે. ૩ યોગીપ્રવર! સંકલ્પસિદ્ધિ યોગબળ દ્વારા મળી, ગશાસ્ત્ર રચ્યું અનુભવ-સિદ્ધ જનશંકા ટળી; સાચા સુવર્ણને શુભ ગંધ વરીએશોભે. ૪ જન્મ પામ્યા પૂર્ણિમાએ પૂર્ણ ચન્દ્રપ્રભા ભર્યા, પૂર્ણ જ્ઞાન–પ્રકાશંથી જે કીર્તિ અક્ષયને વર્યા, સાને ગુર્જર ભૂમિને યશથી ભરી...શોભે. ૫ સિદ્ધરાજ, કુમારપાલે, અજિત સુખ પ્રાપ્તિ કરી, સાહિત્ય, તીર્થોદ્ધારથી, સૂરિ આશિષે યશને વરી; તરે હેમેન્દ્ર વિજલ ગુરુને સ્મરી.....શોભે. ૬ રચયિતા મુનિરાજશ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસારનું : મૂળ લેખક: આ, શ્રી વિજયેકસ્તુરસુરિજી મહારાજ સંસાર ત્રણ પ્રકારના રાગથી સંગઠિત માને છે, પણ તે બ્રાન્તિ છે. ઇદ્રિના વિષથયેલો છે અથવા તો સંસારનું અસ્તિત્વ ત્રણ ચેની અનુકૂળતા મેળવીને આનંદ માનનાર પ્રકારના રાગેએ જાળવી રાખ્યું છે. સંસાર રાગદ્વેષના દાસ છે. રાગદ્વેષના દાસનું માનસ તથા રાગ નિત્ય સંબંધવાળા છે. જ્યાં રાગ છે ઘણું જ વિચિત્ર હોય છે. ક્ષણે ક્ષણે હર્ષ તથા ત્યાં સંસાર છે અને જ્યાં સંસાર છે ત્યાં રાગ શોકને અનુભવવાવાળું હોય છે. સુખ, શાંતિ, છે. રાગથી છૂટી જવાનું નામ મુક્તિ છે–આત્મ- સમતા, પ્રશમ, મુક્તિ તથા આનંદ એક જ વિકાસ છે. જેટલે અંશે રાગ ઓછો તેટલે અંશે અર્થને જણાવવાવાળા શબ્દો છે. અને તે રાગઆત્મા સ્વતંત્રતા મેળવી શકે છે. સંપૂર્ણ દ્વેષના સભાવમાં, રાગદ્વેષજન્ય વિકૃતિમાં, રાગના અભાવમાં આત્મા સંપૂર્ણ સ્વતંત્રતા વિકૃત સ્વરૂપવાળા હોવાથી સાર્થક હોઈ શક્તા. મેળવે છે, જેને મુક્તિ કહેવામાં આવે છે. અર્થાત નથી-વિકૃત વસ્તુને જ ઓળખાવવાવાળા હોય સંપૂર્ણ સ્વતંત્રતાનું નામ જ મુક્તિ છે. જ્યાં છે જેથી કરીને આત્માને સાચા અર્થનું ભાન સુધી આત્મા કર્માધીનરૂપ પરતંત્રતા ભગવે છે થતું નથી અને પોતે અજ્ઞાનીપણે, અણજાણપણે ત્યાં સુધી તે સાચું સુખ પ્રાપ્ત કરી શક્તો નથી. બેટાને સાચું માનીને પોતાનું અત્યંત અહિત જ્યાં રાગ છે ત્યાં શ્રેષ છે. જ્યાં છેષ છે કરી બેસે છે. રાગદ્વેષની પ્રેરણાથી સાચાને ત્યાં રોગ છે. સંસારમાં બે રાશીઓ હોય છે. ખાટું અને ખોટાને સાચું માને છે, જેથી પૂર્વ પરુષો પણ આ જ પ્રમાણે કહે છે. જે શક્તા નથી-ઈરછાઓની સંસારમાં પ્રતિપક્ષી વસ્તુ ન હોય તો સંસારનો અવધિને પ્રાપ્ત કરી શકતા નથી. અભાવ જ થઈ જાય. આ વાત જે આપણે વિશ્વવાસીઓ ઉપર સામ્રાજ્ય કરનાર રાગ બુદ્ધિપૂર્વક વિચારીએ તે આપણને પણ બે ત્રણ રૂપને ધારણ કરવાવાળો છે. જેમ અનાદિ રાશીઓને પ્રત્યક્ષ અનુભવ થાય છે. જેમકે: શુદ્ધ પરમાત્મા પિતાના બ્રહ્મા, વિષ્ણુ તથા દિવસ અને રાત, સુખ-દુ:ખ, સોનું-પિત્તળ, મહેશ એમ ત્રણ રૂપ ધારણ કરીને વિશ્વની પ્રિય-અપ્રિય, શત્રુ-મિત્ર, પંડિત-મૂર્ખ, સારું- વ્યવસ્થા કરે છે તેમ રાગ પણ કામરાગ, નેહનઠારું, સ્ત્રી-પુરુષ, સાધુ-ગૃહસ્થ, શેર-શાહુકાર, રાગ તથા દષ્ટિરાગરૂપ ત્રણું રૂપ ધારણ કરીને સંસાર-મોક્ષ વગેરે વગેરે. સંસારનું અસ્તિત્વ વિધવાસીઓની વ્યવસ્થા કરે છે. બે વસ્તુઓને જ આશ્રયીને જ છે. સંસારમાં કામરાગ: ઈચ્છા તથા મદન એમ બે કોઈ પણ વસ્તુ એવી નથી કે જેનું વિરોધી તત્ત્વ સ્વરૂપવાળે છે. સંસારમાં આત્માઓને જેટલી બીજું ન હોય. એવી રીતે રાગ પણ છેષની ઈચ્છાઓ થાય છે તેનું મૂળ કારણ કામરાગ અપેક્ષાથી કહેવાય છે. અને કષ રાગની અપે. છે. આ ઈચ્છાઓ જે આત્મામાં અધિક્તર ક્ષાથી કહેવાય છે. જડ ચૈતન્યની અપેક્ષાથી અને હોય છે, ત્યાં કામરાગની પ્રબળતા હોય છે. ચૈતન્ય જડની અપેક્ષાથી કહેવાય છે. જ્યાં રાગ- મદનરૂપ કામરાગથી જીવાત્માઓને વિષયછેષ છે ત્યાં દુઃખ છે, જ્યાં સુખ છે ત્યાં રાગ- અબ્રહ્મની ઈચ્છા થાય છે. મિથુનની ઈચ્છા ઠેષ નથી. રાગદ્વેષને દાસ આત્મા પોતાને સુખી ઉત્પન કરનાર મદનરૂપ કામરાગ છે, અને તે For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ : ઈચ્છારૂપ કામરાગથી કાંઈક જુદો પડે છે– અધર્મ અને અધર્મને ધર્મ મનાવનાર દષ્ટિસર્વથા ભિન્ન નથી. ઈરછા તથા મદન બને રાગ જ છે. જીવને ઘણુંયે કહેવામાં આવે કે કામરાગનાં અંગ છે. કામરાગ સ્વરૂપ છે. સંસાર છેટે છે, છતાં સંસાર ઉપર તેમજ સ્નેહરાગ માતા, પિતા, પુત્ર, મિત્ર આદિ વિષય ઉપર અનાદિ કાળને દષ્ટિરાગ હોવાથી ઉપર થાય છે. આ રાગ પણ આત્માને પિતાનું સંસાર તથા વિષયનું બહુમાન કરે છે. પિતાનું હિત કરતાં અટકાવે છે. સ્નેહરાગ પ્રશસ્ત અહિત કરીને પણ સંસાર તથા વિષયેનો પક્ષ સારે છે તથા અપ્રશસ્ત છેટે છે: એમ બે કરે છે. ઉપરના બે રાગ છેડવા સહેલા છે પણ પ્રકારનો હોય છે. પ્રશસ્ત નેહરાગ દેવગુરુ દષ્ટિરાગ છોડવો ઘણું જ મુશ્કેલ છે, માટે જ તથા ધર્મ ઉપર હોય છે. પ્રશસ્ત નેહરાગ રાગથી મુક્ત થવાને પ્રયત્ન કરવાની જરૂર છે. આત્મવિકાસમાં સાધનરૂપ બની શકે છે, પણ સુખ, શાંતિ તથા નિવૃત્તિ રાગના અભાવે જ અમુક હદ સુધી જ ઉપયોગી છે, પછી અન- મળી શકે છે; માટે સમભાવ કેળવવા હમેશાં ધિકારીપણે અહિતકર્તા થઈ પડે છે. ગતમ- અભ્યાસી બનવાની જરૂર છે. વીતરાગના શિક્ષને શ્રી વીર ઉપર પ્રશસ્ત રાગ હતો ત્યાં સુધી ણાલયમાં બેસીને, વીતરાગતાનું શિક્ષણ લેવાની કેવળજ્ઞાન ન થયું; માટે અમુક હદ પછી સુખાભિલાષીઓને આવશ્યક્તા છે. રાગી જ્ઞાની પ્રશસ્ત રાગ પણ ઠીક નથી, તે પછી અપ્રશસ્ત નથી થઈ શકતે; અજ્ઞાની નિસ્પૃહી નથી બની તે કયાંથી સારો હોઈ શકે ? શક્તો. જ્ઞાનીને આડંબરની આવશ્યક્તા નથી. ત્રીજે દષ્ટિરાગ છે કે જેને દર્શનમેહ કહે- જ્યાં આડંબર તથા ડાળ છે ત્યાં દંભ છે અને વામાં આવે છે. તે ઘણે જ ખોટો છે. આત્માને જ્યાં દંભ છે ત્યાં વસ્તુ નથી. વાઆડંબરમાં વધુ અનંતકાળથી સંસારમાં રઝળાવનાર દષ્ટિરાગ જ દંભ છે. સરળતામાં સ્પૃહા નથી. નિસ્પૃહીમાં દંભા છે. આ દષ્ટિરાગ મિથ્યાત્વને જ કહેવામાં આવે નથી. જ્યાં દંભ નથી ત્યાં અવશ્ય સત્ય છે; જ્યાં છે. મિથ્યાત્વને વશ થઈને આત્મા સાચાને સત્ય છે ત્યાં શાંતિ છે; જ્યાં શાંતિ છે ત્યાં સુખ ખેઠું અને ખાટાને સાચું માને છે. ધર્મને છે અને જ્યાં સુખ છે ત્યાં આત્મવિકાસ છે. “વ” (પક્ષ) પ્રબળતાદર્શક सिंहान्योक्ति। वसंततिलका वृत्त उत्तुङ्गशैलशिखरस्थितपादपस्य, काकोऽपि पक्कफलमालभते स्वपक्षैः। सिंहो बली गजविदारणदारुणोऽपि,सीदत्यहो! तरुतले सलु पक्षहीनः॥ ( ઉપરના લેકનું રહસ્ય ) હરિગીત. ગિરિશૃંગ તફળ કાક ચાખે, પાંખરૂપી વગડે, હાથી વિદારણ સિંહ પણ પાંખ વિના ક્યાંથી ચડે? માટે કહેવત છે ખરી કે, વજ તહાં પેસશે, અવલોકનારા સજજને, જ્યાં ત્યાં જ આવું દેખશે. કવિ રેવાશંકર વાલજી બધેકા For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra નંદન મણિયાર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખક : મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ ( સવિજ્ઞપાક્ષિક ) [નોંધ:-રાજગૃહી નગરીમાં રહેતા નદન મણિયાર ભગવાન મહાવીરસ્વામીના ઉપદેશથી પ્રતિખેાધ પામી શ્રાવકધર્મ અંગીકાર કરે છે. એક વખત પના દિવસે નિજ્જળ ત્રણ ઉપવાસ કરી પૌષધ લઇને બેઠા છે. ઉનાળાના દિવસેા હાઈ તૃષાથી ઘણા વ્યાકુળ થાય છે ને આત્મદૃષ્ટિથી ચલિત થઈ કુદૃષ્ટિ તરફ તેનું ચિત્ત જોડાય છે. અર્થાત્ તેને વશ થાય ભ॰ મહાવીરદેવને સ્થાપી તેનું જ એક ધ્યાન ધરતા સર્વાં ચિત્ત વસ્તુઓને ત્યાગ કરી સૂકી લીલ - દિનું ભક્ષણ કરવાપૂર્વક જીવન ગુજારે છે. એક વાર તે નગરીના શ્રેણિક રાજા ભ॰ મહાવીરદેવને બહારના ઉદ્યાનમાં પધારેલા જાણી, વાંદવા માટે તે વાવના રરતે ચને જાય છે. લેાકાના મુખેથી સાંભળી આ દેડકા પણ પોતાના ધ`ગુરુ આવ્યા છે, એવુ' જાણી તેના છે. આ પૌષધવ્રતમાં રાત્રિના વખતે તૃષાતુર જીવાની'ના ઉદ્રેક માા નથી. તેનુ ચિત્ત એક પેાતાના ધર્મગુરુ ભ॰ મહાવીરદેવના દર્શન–વ`દન માટે તત્પર થઇ રહ્યું છે. ભ॰ મહાવીરદેવમાં જ એકમનવાળા તે દેડકા વાંદવા જતાં રસ્તામાં શ્રેણિક રાજાના ઘેાડાના પગની ખરીવડે ચગદાઇ મરણ પામે છે. મરીને મહા રિદ્ધિ-સિદ્ધિવાળા દદુરાંક નામના દેવ થાય છે. ત્યાંથી ચ્યવી તે દેવ મહાવિદેહ ક્ષેત્રમાં જઇ માક્ષગતિને પામશે, શાંતિને માટે વાવ આદિ કરાવવાના વિચારા કરે છે. ત્યારબાદ પૌષધનું પારણું કરી, રાજગૃહી નગરીથી થોડે દૂર ભાગમાં ગિચા અને ધમ શાળાથી માંડિત એક સુ’દર પાણીની વાવ કરાવે છે. અનેક વટેમાર્ગુ આ તથા અન્ય દેશની ભિક્ષુકા વગેરે તે વાવનું પાણી પી ધર્માંશાળામાં વિશ્રાન્તિ લે છે. નંદન મણિઆ પણ પાતે બંધાવેલી વાવ આદિને જોવા માટે વારંવાર જાય છે. ત્યાં લેાકાના મુખેથી પાતાની પ્રશંસા થતી સાંભળી ઘણા ખુશી થાય છે. આ વખતે તેને સુસાએના સંસર્ગને લાંબે વખત અભાવ હાઈ કુદૃષ્ટિમિથ્યાદષ્ટિએના સસĆમાં અવારનવાર આવવાનું થવાથી સ્વધર્મથી ચલિત થાય છે. મરણ સમયે પેાતે બંધાવેલી વાવ આદિમાં ચિત્ત લાગ્યું રહે છે, ને તે આસક્તિને આસક્તિમાં મરીને તે જ વાવમાં દેડકાપણે ઉત્પન્ન થાય છે. ત્યાં તે બંધાવેલી વાવને જોઈ ઉહાપાઠ થતાં જાતિસ્મરણુજ્ઞાન થઇ પેાતાના પૂર્વભવનું સ્મરણ થઇ આવે છે. પાતાના પરમ ઉપકારી ધ`ગુરુ ભગવાન મહાવીરદેવ યાદ આવે છે. પેાતે ધમથી પતિત થઇ, આવી અધમ સ્થિતિને પામ્યા એને પારાવાર પશ્ચાત્તાપ કરે છે. વ્રતઃગ્રહણ કરવાની ઇચ્છાવાળા તે દેડકા હ્રદયમાં ' આ રીતે નંદન મણિયારનું કુદૃષ્ટિના સંસ`થી પતન થઈ પુન: ઉત્ક્રાન્તિ થાય છે. દદુ રાંક નામને તે દેવ અવિધજ્ઞાનથી પોતાના પરમં ઉપકારી ધ`ગુરુ ભ॰ મહાવીરદેવને આવેલા જાણી સ સામગ્રી સહિત હર્ષોંથી પુલકિત હૃદયે વાંદવા આવે છે, અને ત્રિપ્રદક્ષિણા આપી સ્તુતિ, વંદન તે વિવિધ પ્રકારે નૃત્યાદિક કરી ભગવાનના શરીરે વિઠ્ઠા પરુ જેવી વસ્તુનુ વિલેપન કરી સ્વસ્થાને ચાલો જાય છે. ત્યાં આવેલા શ્રેણિક મહારાજા આ દૃશ્ય જોઇ કોધાયમાન થાય છે. ખરી રીતે એ ચંદન આદિ ઉત્તમ સુગંધી દ્રવ્યેા હતા. સભામાં શ્રી ગૌતમસ્વામી ભગવાનને પ્રશ્ન પૂછે છે કેઃ ‘ આ દેવે આટલી બધી રિદ્ધિ ને શક્તિ કયા શુભ કર્ત્તવ્યથી મેળવી ? ’ એ પ્રશ્નના ઉત્તરરૂપે ભ॰ મહાવીરદેવે સ્વમુખે ઉચ્ચા For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir F શ્રી આત્માનંદ પ્રકાશ : રેલું આ તેના પૂર્વભવનું કથાનક છે. આમાંથી જીવોનું મૂળ લક્ષ્ય તો આત્મવિશુદ્ધિ ઉપર જ આપણને ઘણું ઘણું જાણવાનું મળી શકે તેવું છે. હોય છે. છતાં જેમ અનાજ નિમિત્તે અનાજ તાત્ત્વિક દષ્ટિએ આલેખેલું સદરહુ કથાનક ગ્રન્થાધારે વાવવા છતાં ઘાસ, કડબ વગેરે સ્વાભાવિકલઈ મૂકવામાં આવ્યું છે, તેમાં કોઈ ભૂલચૂકને અનિચ્છાએ પણ થાય છે, તેમ આત્મવિશુદ્ધિ સ્થાન હેય તે શેધક વિદ્વાને સન્તવ્ય લેખશે.] કરવાના પ્રયત્નમાં પુન્યકર્મ સ્વાભાવિક થાય છે, રાજગૃહી નગરીમાં નંદન મણિયાર અને તેને લઈને બધી અનુકૂળ સામગ્રીઓ મળી નામને એક ધનાઢ્ય ગૃહસ્થ રહેતો હતો. એક આવે છે; છતાં મૂળ ઉદ્દેશ તો વિશુદ્ધતાને વખત ભગવાન મહાવીરદેવ શહેર બહાર ઉધા. હોવી જોઈએ.' નમાં આવીને રહ્યા હતા. ધર્મશ્રવણુ અને વંદન ભગવાન મહાવીરદેવે જવાબ આપ્યો: કરવા નિમિત્તે ત્યાં શ્રેણિક રાજા તથા ‘ગૌતમ! આ દેવને જીવ રાજગૃહી નગરીમાં બીજા શ્રદ્ધાળુ લોકો ત્યાં આવ્યા. તે વખતમાં નંદન મણિયાર નામે એક ધનાઢ્ય ગૃહસ્થ એક દઈરાંક નામનો દેવ સભામાં આવ્યો. હતો. એક દિવસ હું અહીં આવ્યા હતા તેણે વિવિધ પ્રકારે દેવકુમાર અને દેવકુમારી. ત્યારે મારે ઉપદેશ સાંભળી તે સમ્યગદષ્ટિ એને પિતાની શક્તિથી પ્રગટ કરી, નૃત્ય પામ્યા હતા. વળી તેણે ગૃહસ્થને લાયક વ્રત, ગાયન કરી પોતાની દેવશક્તિ સર્વ સભાને નિયમો મારી પાસે ગ્રહણ કર્યા હતા. કેટલાક બતાવી. આ શક્તિ બતાવવાનો હેતુ કાંઈ વખત સુધી તેણે આ ગૃહસ્થધમ સારી રીતે પિતાની શક્તિ કે રિદ્ધિનું અભિમાન ન હતું, પીન્યા, પણ પાછળથી કુદષ્ટિ–ઉન્માર્ગ ગમન પણ ધર્મના ફળમાં સંદેહ કરનારા જીવોને ‘ કરનાર પાંચ ઇંદ્રિયોના વિષયમાં આસક્તિદઢ કરવા નિમિત્ત અને જીવો પોતાના આત્મ- વાળા મનુષ્યાને સંસર્ગ તેને વધારે થવા બળથી અનંત શકિતઓ મેળવી શકે છે તે લાગ્યો અને એને તેની સમ્યગદષ્ટિને પિષણ જણાવી ધર્મકાર્યમાં ઉત્સાહિત કરવા નિમિત્તે, આપનાર–વૃદ્ધિ પમાડનાર તથા યુદ્ધ માર્ગમાં તથા જે મહાપુરુષના બોધથી પિતે આ શકિતને ટકાવી રાખનાર સાધુઓની–આત્મનિષ્ઠ ગુરુઓની પાપે હતો તેની કોઈ પણ ભક્તિ કરવી આ સબત બિલકુલ રહી નહીં. સાધુપુરુષની નિમિત્તે તેને પ્રયાસ હતે. સેબતના અભાવે તેનામાં મિથ્યા બુદ્ધિને દર્દરાંક દેવ આ પ્રમાણે ભગવાન મહાવીર વધારો થતો રહ્યો અને સદ્દબુદ્ધિ-સમ્યગદષ્ટિ દેવની ભક્તિ, સ્તુતિ, વંદન, નમન કરીને તથા ધીમે ધીમે મંદ મંદ ભાવને પામવા લાગી. ભગવાનના શરીરે ઉત્તમ સુગંધી દ્ર-ચંદન કઇક મિશ્ર પરિણામે તે કાળક્ષેપ કરવા લાગ્યા. આદિનું વિલેપન કરી, તે દ્રવ્ય સભાને પોતાની એક વખત ઉનાળાના દિવસમાં ત્રણ ઉપશકિતથી વિષ્ટા ને પરુ જેવા દેખાડી સ્વસ્થાનકે વાસપૂર્વક પિષધ લઈને ધર્મક્રિયા કરતો હતો. ગ. ત્યારે જાણવા છતાં પણ સભાના લોકોને ઉપ-સમીપે–વસનં–વા આત્માની સમીપે ધર્મમાં સ્થિર કરવા નિમિત્તે શ્રી ગૌતમસ્વામીએ રહેવું તે ઉપવાસ. ઉપવાસને ખરો આંતરભગવાન મહાવીરદેવને પૂછયું કે: “હે પ્રભુ! આ ગર્ભિત અર્થ આત્માની સમીપે રહેવું તે થાય દેવે આટલી બધી રિદ્ધિ અને શક્તિ કયા શુભ છે. અને પિષધને અર્થ આત્માને પિષણ કર્તવ્યથી મેળવી? વાત ખરી છે. શુભ કર્ત. આપનાર, પુષ્ટિ આપનાર, આત્માની વિશુદ્ધિ વ્યથી નાના પ્રકારની રિદ્ધિસિદ્ધિ મળે છે. કરનાર થાય છે. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નંદન મણિયાર અનાજના તથા પાણીના ત્યાગ કરી ભૂખ્યા રહેવું તેટલા સાંકડા ઉપવાસને અર્થ નથી. તે અર્થતા ઉપવાસનું બાહ્ય રૂપક છે. વ્યાવહારિક અર્થ એવા થાય છે ખરા, પણ તેનાં આંતરજીવન સિવાય આ વ્યાવહારિક અર્થ ઉપયાગી થતા નથી. સમ્યગ્દષ્ટિ જીવમાં તે ઉપવાસનુ આંતર જીવન હાય છે. આ આંતર જીવનના અભાવે, ખાદ્ય સ્વરૂપવાળા ઉપવાસને અચાખા કાઢી લીધા પછી બાકી રહેલા ફેાતરા જેવા છે, આત્માની સમીપે રહેવું તે ચાખા જેવું છે. ત્યારે ખાવું નહીં તે ઉપવાસના અર્થ ઉપરના ફ઼ાતરા જેવા છે. આ ાતાં ઉપયાગી છે, ચાખાનું રક્ષણ કરનાર છે, ષ્ટભક છે, પણ ચાખા વિનાના એકલા ફેતરા ઉપયાગી નથી. તેની કિ ંમત નથી. આત્માની સમીપે નિવાસ કરવારૂપ આંતર જીવન સિવાય આ એકલા ઉપવાસને લાંઘણુ કહેવામાં આવે છે. 5 આ નંદન મણિયાર અઠ્ઠમ-ત્રણ ઉપવાસ કરી શરીરને નખળું પાડતા હતા, પણ તેના કામક્રોધાદિ નખળા પડતા ન હતા. કારણ કે તેનામાંથી સભ્યષ્ટિ ચાલી ગઇ હતી અને મિથ્યાદષ્ટિ આવી બેઠી હતી. સભ્યષ્ટિ તે આંતરજીવનના ગર્ભ છે તે ચાખા સમાન છે. તેના અભાવે આ ઉપવાસ કરવારૂપ ફ્તરાં શું Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ઉપયાગી થાય ? આમ ઉપવાસથી નબળું પડેલું શરીર ખીજે દિવસે ભાજન કરવાથી પાછુ હતું તેવી સ્થિતિમાં આવી જવાતું. એકાદ મહિના સુધીના ઉપવાસ કરાયેલા મનુષ્યનું શરીર એકાદ એ માસ પછી પાછું પૂર્વની સ્થિતિમાં આવી જાય છે ત્યારે તેના ક્રોધાદિ કષાયે તેા ઉપવાસના દિવસેામાં પણ પ્રસંગે અધિક દીપી નીકળે છે; ત્યારે આ ઉપવાસેાથી–એકલા ઉપવાસેાથી--આત્માની પાસે રહેવા સિવાયના ઉપવાસાથી વસ્તુત: ફાયદો માલૂમ પડતા નથી. ખાદ્ય ઉપવાસેા, આંતરપ્રવૃત્તિમાં આવતાં વિઘ્ના-અડચણા દૂર કરવા માટે છે, ખાવાઉપ-પીવાના વખત ખચાવવા માટે છે. ખાવાને લીધે બહાર જંગલપાણી જવાનુ થાય છે, આળસ આવે છે, ઊંઘ વધે છે, વ્યવહારના કામમાં પ્રવૃત્તિ વધે છે. આ સર્વ અટકાવવાને ઉદ્દેશ બાહ્ય ઉપવાસને છે. આ શરીર એક રાડા જેવુ છે. ત્યારે કામ, ક્રોધ, રાગદ્વેષ, ઇર્ષા, અભિમાન ઇત્યાદિ સર્પ સમાન છે. મારવા છે સર્પ અને તેાડવા છે રાડાને, તેથી શું ફાયદો થાય ? જેમ રાફડાને તાડના કરાય છે, તેમ અંદરના સર્પ ઊંડા પેસતા જાય છે. ખરી રીતે કામ-ક્રોધાદિને ઉપવાસને દિવસે આરભ આછા કરાય છે. પ્રવૃત્તિ ઓછી કરાય છે, વિષયની ઇચ્છાઓ ઉપવાસના કારણે પ્રવૃત્તિ-વ્યવહારની ખાદ્ય ઉપર કાબુ મેળવાય છે. આળસ, ઊંઘ, જંગલ, પાણી અને ખાવાપીવાના ત્યાગ ઇત્યાદિ કાર હઠાવવાના છે. આત્મજ્ઞાનના પ્રકાશથી તે હકીાને લઇ બચેલા વખતના ધર્મ ધ્યાનમાં ઉપયેગ લેવામાં આવે છે. આજે મારે ઉપવાસ છે એ ભાવનાને લઈ શકે છે, તેને ભૂલી જઈ એકલા શરીરને શાષી નાખવાથી ઉલટું સાધન નબળુ પડી જાય છે. સાધનને નબળું પાડી નાંખવાથી કાંઈ અજ્ઞાન હઠી શકતું નથી. જાણી જોઈને હલકી પ્રવૃત્તિ કરતા જીવ અટકે છે. ઇત્યાદિ કારણે બાહ્ય ઉપવાસ ઉપયાગી છે, પણ આ ઉપયાગીપણું જેની આંતરષ્ટિ ખૂલેલી હેાય તેને જ વસ્તુત: કામ લાગે છે. જેની આત્માની પાસે રહેવાની પૂર્ણ ઇચ્છા છે તેને ઉપયોગી છે. તે સિવાયનાને તે આ મળેલા વખત પણ પ્રાય: વિકથાદિમાં નિષ્ફળ જાય છે. For Private And Personal Use Only સભ્યષ્ટિવાળા જીવા આ ઉપવાસ કરી શકે છે. એકાદ દિવસને માટે પણ આવી પ્રવૃત્તિ Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 남 શ્રી આત્માનંદ પ્રકાશ : કરવાથી ધીમે ધીમે તેના માર્ગમાં આગળ વધી બનાવ એવો બને કે, ઉનાળાને વખત શકાય છે. હોવાથી રાત્રિના વખતે તેને ખૂબ તૃષા લાગી. આ બાહા ઉપવાસનો નિષેધ કરવાનો અહીં તેને લઈને વિવિધ પ્રકારના વિચારો ઊઠવા જરા પણ ઉદેશ નથી. ઉદેશ માત્ર સમ્યગદષ્ટિ લાગ્યા. આત્મભાન તો હતું એાછું, તેમાં તૃષાને તરફ દેરવવાનો છે. સમ્યગદષ્ટિ સાથે આ બાહ્ય લઈ આજે ધ્યાને વૃદ્ધિ પામ્યું. તે વિચાર કરવા ઉપવાસ થયા વિના કેવળ અજ્ઞાનદશાથી દેહને લાગ્યા કે: ધન્ય છે તેઓને! કે જેઓ કૂવા, ક્ષીણ કરી નખાય ત્યાં સુધી કરાતા ઉપવાસો વાવ, તળાવો બંધાવે છે. ધર્મોપદેશકેએ પણ એ યોગ્ય નથી તે કહેવાનો છે. કેવળ આ આને ઉત્તમ ધમ ગણ્યા છે. જેઓ આને ધર્મ ઉપવાસ ઉપર આગ્રહ કરી આંતરદષ્ટિને ભૂલી ગણતા નથી પણ તેમાં દોષ બતાવે છે તેઓનું જવામાં આવે છે તેને જાગૃત કરવાને ઉદ્દેશ છે. કહેવું મિથ્યા છે. ઉનાળામાં તૃષાતુર થયેલા અનેક પ્રાણુઓ પાણી પીને શાંતિ પામે છે. નંદન મણિયાર ત્રણ ઉપવાસ કરીને બેઠા હતું, પણ મિથ્યાષ્ટિ હોવાથી આ ઉપવાસનું - હું એક સુંદર વાવ હવેથી બંધાવીશ. મને પણ પુન્યબંધ થશે વગેરે. રહસ્ય તેના જાણવામાં ન હતું. પૂર્વે સમજાયેલ બે મિથ્યાષ્ટિઓના વિશેષ પરિચયથી ભુલાઈ પિતાને માથે સંકટ કે વિપત્તિ આવી પડવા ગ હતો. એ સંજ્ઞાએ પોતે અમુક ધર્મ ૨ પહેલાં બીજાનાં દુઃખ દૂર કરવા માટે જેઓ પાળનાર છે, એટલે મારે આમ કરવું જોઈએ રાક કોઈ પણ જાતના બદલાની આશા રાખ્યા વગર પોતાની સ્થિતિ અને અધિકારના પ્રમાણમાં એ કારણે તેની એ પ્રવૃત્તિ હતી. પરોપકારના કાર્યમાં પ્રયત્નશીલ થાય છે તેઓ આત્મસ્વરૂપના માર્ગમાં ચાલનાર મહાન ઉત્તમ ગણાય છે; છતાં પોતાને તેવી સ્થિતિને ગુરુઓના અભાવે જીવને ખરો રસ્તો હાથ અનભવ થયા પછી પણ જેઓ બીજાના દુઃખાને લાગતો નથી. હૃદયની ઊંડી લાગણીવાળી કે હાજતેને જાણતા થાય છે અને તેઓને પ્રવૃત્તિ વિના તે સત્ય તો આ હૃદયમાં મદદ આપવા પ્રયત્ન કરે છે તે પણ ઠીક પ્રગટ કરતા નથી. ગણાય છે. સમ્યગદષ્ટિ થયા સિવાયની ક્રિયા બંધનની નંદન મણિયારની અત્યારની પાણી વિનાની હેતુભૂત થાય છે. કઈ પણ આશા કે ઈચ્છાથી દુઃખી સ્થિતિએ પિતાની માફક ગ્રીષ્મઋતુમાં તે ક્રિયા કરાય છે. વિપરીત પ્રસંગે આવી અનેક છો પાણી વિના પ્રાણત્યાગ કરે છે, પડતાં–દ:ખદાયી પ્રસંગે આવી મળતાં સમભાવ દુઃખી થાય છે, પીડાય છે, માટે તેને મારે રહી શકતો નથી. આd, રૌદ્ર પરિણામ થઈ મદદ કરવી જોઈએ એ સ્થિતિનું ભાન આવે છે. આ સ્થળે સમ્યગ્દષ્ટિ તેને સવળો અર્થ કરાવી આપ્યું. તેની અત્યારની સ્થિતિને લે છે. વિચારદ્વારા વિષયને પણ સમરૂપે પરિ. માટે તે વિચારે યોગ્ય હતા, પણ પિતે ગુમાવે છે. દુ:ખમાંથી પણ સુખ શેાધી કાઢે છે. ઉપવાસ કરી, પિષધ ગ્રહણ કરી, આત્માની પૂર્વકનો ઉદય જાણી આકુળતા રહિત ઉદયને નજીકમાં રહેવાનો તથા આત્મગુણને પોષણ વેઠે છે. નંદન મણિયારમાંથી સમ્યગદષ્ટિ રિસાઈ મળે તેવી આવરણ વિનાની સ્થિતિમાં આગળ ગયેલી હોવાથી અને મિથ્યાષ્ટિ ત્યાં હાજર વધવાનો પ્રયત્ન કરવા નિમિત્તે બેઠા હતહોવાથી વિકટતાના પ્રસંગે આત્મભાન ભુલાયું. નિર્ણય કર્યો હતપ્રત્યાખ્યાન ગ્રહણ કર્યું For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્યાસત્ય વેપI < (ગતાંક પૃષ્ઠ ૭૯ થી શરુ) લેખકઃ રા. રા. જીવરાજભાઈ ઓધવજી દેશી, બી. એ., એલએલ. બી. (૨) સત્ય શા માટે બોલવું? અસત્યને શા સિદ્ધાંત આ સવાલને અંગે જેવાના રહે છે. માટે ત્યાગ કરવો?તે બીજો સવાલ હવે જોવાને આર્યધર્મોમાં નીતિ અને ધર્મના નિયમ રહે છે. જુદા જુદા નથી; ઉલટું નીતિન પાયો ધર્મ - સદાચાર શા માટે પાળવો ? સદ્વર્તન ઉપર છે અને નીતિ વિનાનું આચરણ ધર્મ શા માટે રાખવું? ચારિત્ર શા માટે શુદ્ધ રાખવું? નથી. પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં નીતિ અને ધર્મને તેવા મોટા સવાલમાં આ સવાલનો સમાવેશ જુદા જુદા દષ્ટિબિંદુથી જોવામાં આવે છે. થાય છે. એટલે નીતિ અને ધર્મના મૂળભૂત પાશ્ચાત્ય મત પ્રમાણે મનુષ્ય જીવનને કઈ હતું અથવા તેવા સામર્થ્ય વિના પણ તેવા જેમ તે કામ અનેક જીવોને સુખી કરનાર છે, સામને સૂચવતું હોય તેવા દેખાવવાળે જે તેમ દુઃખી કરનાર પણ છે. જે પુન્યનું અભિપ્રયત્ન કરતો હતો તેને લાયકના તે વાતને માન છે, પુન્ય લેવાની ઈચ્છા છે તે પાપ પણ મદદ કરનાર અત્યારના તેના વિચારો ન હતા. આવવાનું જ. આ કારણને લઈને તે ક્રિયા તદ્દન એટલે કે તૃષાના અંગે આર્તધ્યાનના પરિણામ નિર્દોષ નથી. છતાં તે તે ભૂમિકામાં રહેલા તેમજ વાવ વગેરે બંધાવવાના વિચારો આ ઇવેને કરવા લાયકનું તે કાર્ય છે. સ્થિતિમાં તેને યોગ્ય ન હતા. જ્ઞાની મહાત્માઓનું કહેવું એમ છે કે વિશેષમાં આ વિચારોમાં તેને બદલાની તમે પરે પકારના કાર્ય ભલે કરે, પણ તેમાં પણ આશા હતી. હું વાવ બંધાવી અન્યને આસક્તિ રાખ્યા વિના કરે; તેના બદલા તરીકે પાણી આપું તેના બદલામાં પુન્ય બંધાય. તે ફળની આશા રાખ્યા વિના કરે; લેકે તમને પુન્યના કારણથી હું આગળ ઉપર સુખી થાઉં. “સારા કહેશે” એવી ઈચ્છા વિના કરે. મતલબ કાર્ય કરી બદલ માગવા જેવું આ કામ હતું. કે કોઈ પણ જાતના માન, મહત્ત્વ કે બદલાની આ વ્યાપાર લેવડદેવડના જેવો હતો. આમાં આશા વિના કરો તો તે કાર્યોમાંથી તમને દુનિયાના સુખની આશા હતી, પુન્યની ઈચ્છા બંધન કરનારા બીજ નાશ પામશે, તમે તમારી • હતી, વાવ બંધાવવાનું અભિમાન હતું. આ ફરજ બજાવી ગણશે; પણ કઈ આશા કે આશયને લઈને તે કાર્ય આવરણ તોડનાર ન ઈચ્છા રાખીને અભિમાનથી કે અજ્ઞાન દશાથી હતું; પણ પુન્યનું પણ આવરણ લાવનાર હતું. દરવાઈને કાર્યની શરુઆત કરશે તો તમે વાવ કૂવા, તળાવ બનાવવાથી અનેક જીવ જરૂર બંધાવાના જ. પછી શુભ કામ હશે તે પાણી પીને શાંત થાય છે સુખી થાય છે. પુન્યથી બંધાવાના, અશુભ કામ હશે તે પાપથી તેમ માછલા અને નાના અનેક જંતુઓને બંધાવાના અને શુભાશુભ હશે તો પુન્ય પાપ નાશ પણ થાય છે. બગલાં આદિ પ્રાણીઓ બંનેથી બંધાવાના. એ વાતમાં તમારે જરા તથા પારધિ, માછીમાર આદિ મનુષ્ય તરફથી પણ સંશય ન રાખવો. (ચાલુ) તેમાં રહેલા જીવોને ઉપદ્રવ પણ થાય છે. એટલે For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ : Bળા અદશ્ય સત્તા અથવા વિશ્વરચના (cosmos) આવે તે ચિત્ર કાઢવું સારું. તે પ્રમાણે ઇંદ્રિસાથે સંબંધ છે એવી ભાવના તે ધર્મની છે. જેના વિષયો ભેગવવામાં આનંદ આવે તો જ્યારે નીતિને અદષ્ટ સત્તા અથવા વિશ્વરચના વિષયો ભેગવવા તે સારું. ટૂંકામાં સારાની એક સાથે સંબંધ નથી, પણ આ જિંદગીના કર્તવ્ય વ્યાખ્યા એ થઈ શકે કે જે આનંદ આપે તે અને મનુષ્ય મનુષ્ય વચ્ચેના અરસપરસ વ્યવ- સારું. અને સારું મેળવવાની અને ખરાબ હાર સાથે સંબંધ છે. ત્યજવાની દરેક પ્રાણને ઈચ્છા હોય છે. એટલે ધર્મના ફરમાનો માથે ચઢાવવાના છે. તેને આ જીવનમાં આનદ આપ ત વસ્તુઓ અંગે વાદવિવાદનું સ્થાન નથી, જ્યારે નીતિના વવી. જે વધારેમાં વધારે આનંદ આપે તે નિયમો માટે પસંદગી થઈ શકે છે. નાપસંદગી વધારે ભેગવવી. સારાને અર્થ આનંદ પણ થઈ શકે છે. પાપ. પુણ્ય. સ્વગી. નરક આપનાર વસ્તુ કરવાથી ચાર્વાકનો મત આવીને વગેરે ભેદો ધર્મ બતાવે છે. જ્યારે સાચું ખોટ: ઊભું રહે છે. પાશ્ચાત્ય તત્વજ્ઞાનમાં પણ સારુંનરસું વગેરે ભેદ નીતિ બતાવે છે. ધર્મ ચાવકને મળતું એક મત છે. જેને Hedonism પોતાના સિદ્ધાંતો સનાતન-ફેરફાર ન થઈ શકે કહેવામાં આવે છે. તેવા–માને છે, નીતિના નિયમોમાં દેશકાળ આનંદ આપે તે સારું એવો મત સ્વીકારપ્રમાણે ફેરફાર થઈ શકે છે. ધર્મમાં આત્માનું વાથી અનેક દૂષણે આવે છે. આનંદ આપનાર અમરપણું, પરલોક, ઈશ્વર વગેરે માન્યતાઓને ઘણું વસ્તુઓ થોડા વખત માટે આનંદ પ્રાધાન્ય છે, અને તેને ઉદ્દેશીને ચારિત્રના આપે છે, પછી દુઃખ આપનાર થાય છે. અતિનિયમ બંધાય છે. નીતિમાં લેકસમાજ, શય ખાવાથી અજીર્ણ થાય છે. વિષયને સમાજહિત વગેરે સવાલો મુખ્યપણે જોવામાં અતિશય ભેગવવાથી ક્ષય જેવા વ્યાધિ થાય છે. આવે છે. તેને અનુલક્ષીને નિયમો બંધાય છે વળી એક માણસને જે આનંદ આપે છે તે નીતિ અને ધર્મની ભાવનાઓ વચ્ચે ઉપર બીજાને દુઃખ આપે છે. અને આનંદ સ્થાયી પ્રમાણેને ભેદ બતાવ્યા પછી મુખ્ય સવાલ રહેતો નથી. આવા અનેક કારણોથી એકાંત જોવાનો રહે છે કે સદાચાર શા માટે પાળવો? આનંદ આપનાર શ્રેય છે એવું નીતિતત્ત્વસદ્દવર્તન શા માટે રાખવું? આ સવાલની ચર્ચા વેત્તાઓ કબૂલ રાખતા નથી. અને આનંદ નીતિ અને ધર્મ બંનેના નિયમોથી આપી (pleasure ) ઉપર જ શ્રેય(good)ને સ્થાશકાય છે. પ્રથમ નીતિ (morality) શાસ્ત્ર પવા માગતા નથી. બીજી એક એવી થિયરી છે શું ખુલાસો કરે છે તે જોઈએ. કે જે ઈચ્છવા યોગ્ય (desirable ) હોય તે સદાચાર પાળો; કારણ તેથી ભલું થાય છે. શ્રેય છે. આ થિયરીને પણ ઉપર પ્રમાણેના ભલું–શ્રેય (good) એટલે શું તે સવાલ દેશે આવે છે. માણસની ઈચ્છા હમેશાં સારી તુરત જ ઊભું થાય છે. શ્રેય કોને ગણવું તે વસ્તુને માટે નથી. કેટલીક ઈચ્છાઓ તો અધમ મુશ્કેલીવાળો સવાલ છે. જે મને આનંદ આપે હોય છે. કેટલીક વખત ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત તે મારે માટે ભલું એવો એક સ્વાભાવિક થયા પછી પણ સુખ મળતું નથી. સુખ મળે જવાબ આવે છે. ખાવામાં આનંદ આવે તો, તે સ્થાયી રહેતું નથી. જુદા જુદા માણસની ખાવું તે સારું. નાટક જેવામાં આનંદ આવે ઈચ્છાઓ જુદી જુદી હોય છે એટલે ઈચ્છાને તો નાટક જેવું સારું. ચિત્ર કાઢવામાં આનંદ સુખ-શ્રેયનું કારણ માનવું પણ વ્યાજબી નથી, For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सत्यासत्य गवेषणा। આવી ચર્ચાને પરિણામે હાલના નીતિવેત્તાઓ નિદિત લાગે છે. બીજાને છેટો લાભ લેવાને એવા નિર્ણય ઉપર આવેલ છે કે જે વસ્તુ અસત્ય બોલવું તેમાં પોતાને જ પોતાની જાત અથવા આચરણે આપણે બુદ્ધિપૂર્વક પસંદ ઉપર તિરસ્કાર આવે છે. ગ્યતા વિના ખોટું કરી શકીએ તે શ્રેય છે. That which માન મેળવવાની ખાતર ખોટું બોલવાથી we rationally approve is good, કેઈ સ્વમાનની વૃત્તિને હાનિ પહોંચે છે, અને પણ વસ્તુ અથવા આચરણ આપણે બુદ્ધિ અરસપરસના વ્યવહારમાં સરલતાની જે કિંમત પૂર્વક ત્યારે જ પસંદ કરીએ કે જે ટૂંકા છે તે ન સમજવામાં ભૂલ થાય છે. ખેડું વખત માટે હિતકર્તા ન હોય, પણ લાંબા બોલવાની ટેવ પડવાથી ઘણીવાર ખોટું વખત સુધી હિતકર્તા હોય. જે કૃત્યથી આપ બોલનાર પિતાની જાતને ઠગતા શીખે છે. ણને સંતોષ થાય, જે બીજાને હાનિર્દો ન લાબો વખત છેટું બોલવાની ટેવ પડવાથી તેને હાય. ટૂંકામાં કોઈ વસ્તુ કે આચરણ સારું છે સત્ય-અસત્યનું ભાન રહેતું નથી અને ધીમે કે કેમ તે નક્કી કરવા માટે તે આનંદ આપ- ધીમે તેની નૈતિક અધોગતિ થાય છે. સમાજની નાર છે, ઈચ્છવા ગ્ય છે એટલું જ જોવાનું દષ્ટિએ જોતાં ખોટું બોલવાથી સમાજવ્યવસ્થા બસ નથી પણ જે તેથી આપણને સંતોષ થાય, ટકી શકતી નથી, વ્યાપાર અને વ્યવહાર ચાલી આપણી બુદ્ધિની પ્રસન્નતા મેળવે તે તે સારું શકતા નથી, દેશે અને રાજ્યો વચ્ચેના સંબંધ છે એમ જાણવું જોઈએ. સ્થાયી રહેતા નથી અને સર્વત્ર અવિશ્વાસની માણસની પ્રવૃત્તિ સુખ મેળવવાને અને લાગણી ઊભી થાય છે. માટે જ શાસ્ત્રમાં અસદુખમાંથી મુક્તિ મેળવવા માટે છે. એટલે ત્યની નિદા કરેલ છે અને સત્યાન્નરિત ઉત્તે માણસ જે આચરણ કરે છે તે સુખ મેળવવાને ઘમૅ I સત્યથી બીજે શ્રેષ્ઠ ધર્મ નથી એવી કરે છે. સત્ય બોલવાથી સુખ મળે છે અને સત્યની પ્રશંસા કરેલ છે. અસત્ય બોલવાથી સુખ મળતું નથી પણ દુઃખ નીતિ અને વ્યવહારની દષ્ટિએ સદાચાર મળે છે; માટે માણસે સત્ય બોલવું અને અસ- પાળવાનું અને સત્ય બોલવાનું બતાવ્યા પછી, ત્યથી વિરમવું એવો નીતિનો નિયમ છે. સત્યા- ધર્મની દષ્ટિએ સદાચાર શા માટે પાળે એ સત્ય બોલવાનો વિચાર સ્વહિતની ખાતરી કરીએ હવે જોવાનું રહે છે. તે જણાય છે કે અસત્ય બોલવાથી અંગત આર્યધર્મમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ હિત સચવાતું નથી. અસત્ય બોલનારને કઈ એ ચાર પ્રકારના પુરુષાર્થ બતાવ્યા છે. અને વિશ્વાસ કરતું નથી. વિશ્વાસ ઊઠી જાય છે એટલે ચાર પ્રકારના પુરુષાર્થમાં મોક્ષ મેળવીને પુરુસમાજમાં રહીને જે લાભ મળી શકે તે અસત્ય વાર્થ મુખ્ય ગણવામાં આવે છે. મોક્ષ સાધ્ય બોલનારને મળતો નથી. અસત્ય લાબે વખત છે અને ધર્મ, અર્થ, કામને ગોણુ માની ફક્ત છૂપું રહેતું નથી, અને છૂપું રાખવાને અત્યંત સાધન માનવામાં આવ્યા છે. દુઃખમાંથી આત્મકાળજી રાખે તે વખત ને શક્તિને ખોટો તિક મુક્તિ તે મોક્ષ છે. જેના દર્શન પ્રમાણે વ્યય થાય છે. અસત્ય બોલનાર તરફ બીજા મુક્તિ સર્વ દુઃખની ફક્ત અભાવાત્મક અવસ્થા લોકેને તિરસ્કાર થાય છે. અસત્ય બોલવાના નથી, પણ નિરાબાધ સુખની ભાવાત્મક અવસ્થા કારણમાં મુખ્ય કાયરતા (cowardice) હોય છે. પુરુષાર્થનું ધ્યેય મોક્ષપદની પ્રાપ્તિ છે. તે છે. અસત્ય બોલનારને પણ પિતાની કાયરતા પદ પ્રાપ્ત કરવાને સમ્યગજ્ઞાન, સમ્યગદર્શન For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક શ્રી આત્માનંદ પ્રકાશ : અને સમ્યગ્રચારિત્ર આવશ્યક છે. સત્ય બોલવું વિરલ એટલે ભાંગ્યુંતૂટ્યું ન જોઈએ, સંભ્રાન્ત તે સમ્યગુચરિત્રને વિષય છે. એટલે જ્ઞાન ન જોઈએ. મધુર જોઈએ, અભિજાત–વિવેકવાળું અને દર્શન વિષે વિવેચન કરવાની આ સ્થળે જઈએ, અસંદિગ્ધ જોઈએ, સ્કુટ-સ્પષ્ટ જોઈએ, જરૂર નથી. પાતંજલ એગદર્શનમાં અહિંસા, ઉદારતાવાળું જોઈએ, ગ્રામ્ય ( vulgar ) સત્ય વગેરેને યમ કહ્યા છે. જેના દર્શનમાં પદાર્થ બેલતું ન જોઈએ, વિકથા કરનાર ન વ્રત કહ્યા છે. અવિદ્યા, રાગ, દ્વેષ આદિ અશુદ્ધિનું જોઈએ, રાગદ્વેષ યુક્ત ન જોઈએ. સત્ય વચનનું વિયાગ પમાડવાનું, અને વિવેક, ખ્યાતિ પ્રાપ્ત વ્યાવહારિક દષ્ટિએ વર્ણન કર્યા પછી શાસ્ત્રીય કરવાનું યમ એક સાધન છે. જેનદર્શનમાં દષ્ટિએ વર્ણન કરતાં ભાષ્યકાર કહે છે કે સત્ય પણ અહિંસાદિ પાંચ વ્રત કર્મના ક્ષય કરવાના વચન સૂત્રમાર્ગને અનુસરતા અર્થ કહેવાવાળું સાધને માન્યા છે. અને કર્મક્ષય થતાં મોક્ષને જોઈએ; સાંભળનાર માણસના ચિત્તને ગ્રહણ પ્રાપ્ત કરાવનાર ગણવામાં આવ્યા છે. એટલે કરનાર જોઈએ, પોતાના અને બીજાના અનુગ્રહધર્મ પ્રમાણે સત્ય, અહિંસા આદિ નિયમે આ પસંદગી પમાડનાર જોઈએ, માયારહિત જોઈએ, લેક અને પરલોકમાં સુખ આપનાર છે. અશુભ દેશકાળને યોગ્ય જોઈએ, અવધ જોઈએ; અરિ કર્મને-ક્ષપશમ-ક્ષય કરનારા અને શુભ હેતના શાસને મંજૂર રાખેલ જોઈએ, યતકર્મોને ઉપાર્જન કરનારા છે અને છેવટે મોક્ષ- સંયમિત જોઈએ, ચિત્ત ઉપગ પૂરતું જોઈએ; પ્રાપ્તિના ઉત્તમ સાધન છે. યાચન, પ્રચ્છન્ન અને પ્રશ્નવ્યાકરણરૂપ હોવું આવતા નવા કર્મોને રોકવા તેને ન જોઈએ. ટૂંકામાં, સંયમી સાધુપુરુષના વચન શાસ્ત્રમાં સંવર કહેવામાં આવે છે. આરિણા પણ કેવા હોવા જોઈએ તે શાસ્ત્રકારે યથાસ્થિત સંવર: (તા. ૯-૧) અને દશ પ્રકારનો ઉત્તમ બતાવ્યું છે. જનમાણ અહિંસા ઉપર રચાયો. ધર્મ સંવરસંપાદાન સામર્થ્યનું નિમિત્તકારણ છે. કાયિક હિંસા ન કરવી જોઈએ એટલું જ શાસ્ત્રકારોએ બતાવેલ છે. તે ઉત્તમ ધર્મમાં નહિ, પણ માનસિક હિંસા પણ ન કરવી જોઈએ સત્યને પણ ગણાવેલ છે. એવા જૈનદર્શનને ઉપદેશ છે. લખવાના, છપા વવાના, સાંભળવાની, બોલવાના સાધને આ ઉત્તમ: ક્ષમા માર્યવાવરચયસંગમતા કાળમાં વધી જવાથી, શાસ્ત્રકારને ઉપર યાશિન્યવહાનિ ધર્મ I (તા. ૯-૬) ઉપદેશ દરેક સાધુ-સંયમી પુરુષે મનન કરવાને આ ધર્મ અનગાર ધર્મ કહ્યો છે અને અને ચારિત્રમાં ઉતારવાનો છે. તે ઉપદેશ અનગાર સાધુએ તે સત્યધર્મ કેટલી સંભાળથી પ્રમાણે ચાલવાથી સ્વ અને પર બંનેનું કલ્યાણ પાળવો તેનું વર્ણન ભાષ્યમાં કર્યું છે. સાધુનું છે. ધર્મની હેલના થતી અટકે છે. કટુ વાણીના વચન યથાર્થ હોવું જોઈએ, પ્રાણુને અહિત ઉપયોગથી જૈન સંઘ અને સમાજમાં જે કર્તા ન જોઈએ, એટલું જ નહિ પણ તે વચન કલુષિત વાતાવરણ ફેલાયું છે તે અટકાવવાને પુરુષ કર્કશ ન હોવું જોઈએ, પિશુન છલ- શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે–ભાષાને વચનને ઉપકપટવાળું ન જોઈએ, અસભ્ય ન જોઈએ, ચપલ ચેગ કરે તે ઉત્તમ માર્ગ છે. શાસ્ત્રમાં સાધુન જોઈએ, આવિલ એટલે કલુષ ન જોઈએ, પુરુષને ભાષાને અંગે આ ઉત્તમ ધર્મ કહ્યો છે. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આંતરદર્શન ( Introspection ) લેખક :—રા. રા. વકીલ ન્યાલચંદ લક્ષ્મીચંદ, બી. એ., એલએલ. ખી. સાદા. દર્શીન, રૂપી પઢાર્થીનું ઇન્દ્રિયદ્વારા દર્શન તે આદર્શોન, અને અરૂપી પદાર્થનું દર્શન તે આંતરદન. મન-ચિત્ત-બુદ્ધિના પ્રભાવથી અંતરગ વિચારણાથી વસ્તુના સ્વરૂપનું ગુણુ દ્ભાષનું યથાર્થ જ્ઞાન તે આંતરદર્શન. તમામ રૂપી પદાર્થો લરૂપે-નાનામેટા આકાર ધરાવતાદેહધારી સ્વરૂપે દ્રષ્ટિગત થતા હૈાવાથી તેનુ બાહ્ય સ્વરૂપે ઇન્દ્રિયની મદદથી જે દર્શન થાય છે; એટલે તેના અસ્તિત્વની—વિદ્યમાનપણાની આપણને જે પ્રતીતિ–ખાતરી થાય છે તેને કેવળ બાહ્યદર્શનની કેાટીમાં મૂકી શકાય; પર ંતુ તે જ રૂપી પદાર્થોના-વસ્તુએના ક્ષણે ક્ષણે પલટાતા જતા ભાવા અને ગુણ્ણા સંબંધમાં આપણે કઈ ખ્યાલમાં બાંધી શકીએ છીએ. વિચારણા અને અવગાહન શક્તિના પ્રયાગાથી તેના સંબંધમાં યથાર્થ જ્ઞાન મેળવીએ છીએ, જેને આંતરદનની કાટીમાં મૂકી શકાય. દ ન બે પ્રકારનુ: ખાદ્યદર્શીન અને આંતર-જ્ઞાન અને દનને જુદા પાડી શકાતા નથી. મુખ્યતઃ એ દેહધારી છતાં પણ દેતુથી સ થા ભિન્ન જીવાત્મા અને ક`ખળના પ્રતાપે ધારણ કરવામાં આવતા દેહનેા, સકળ કર્મક્ષયના પ્રભાવથી તે જ જીવાત્માના દેહના નાશ થતાં પરમાત્મદશાને પહોંચેલા તે જ જીવાત્મા, કેવળ જીવાત્મા તરીકે અરૂપી હાવાથી તે ખરે ખરા આંતરદર્શીનનેા જ વિષય છે અને તેનુ આંતરદન સૌ કાઇ મુમુક્ષુ-મેાક્ષાથી મનુષ્ય પૂરમ ઉત્કટ ભાવથી ઇચ્છી રહેલ છે; પર ંતુ તે સામાન્ય રીતે ધારી લેવામાં આવે છે તેટલુ સહેલું કે સુસાધ્ય નથી. આ પ્રકારની ગણતરીએ અરૂપી પદાર્થો દેહધારી ન હેાવાથી-નિરાકારી હાવાથી તે કદી પણ ખાક્ષેન્દ્રિયના વિષય થઈ શક્તા નથી એટલે તે માહ્ય દૃષ્ટિપથમાં આવતા નથી અને તેનુ ખાાદન થઇ શકતું નથી; જેથી કરીને જીવાત્મા–પરમાત્મા વગેરે અરૂપી પદાર્થનું આંતરદર્શીન જ તે માટેના યથાયાગ્ય પ્રયાસથી આપણે માટે શક્ય છે. આવા અરૂપી પદાર્થીની ગુણુ–સ્વભાવ-સત્તાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન તે જ આંતરદર્શન એટલે તેના સંબ ંધમાં Acharya Shri Kailassagarsuri Gyanmandir આવુ પરમ ઉત્કૃષ્ટ આંતરદર્શન કાને, ક્યારે, કેવા સપ્યાગામાં, કેવા કેવા સાધનસામગ્રીના જોડાણથી અને ઉપાય વિશેષથી પ્રાપ્ત થઇ શકે. તેની ચર્ચા આ લેખને મુખ્ય વિષય છે. વિષય એટલા બધા ગહન અને સૂક્ષ્મ બુદ્ધિગમ્ય છે કે કોઇ પ્રખર અભ્યાસી-ધર્મ શાસ્ત્રવિશારદ, વિચારક કે યાગી મહાત્મા અગર તેા ખરે તત્ત્વષ્ટા જ તેને પૂરેપૂરા ઇન્સાફ આપી શકે તેમ છે; છતાં પણ આ સામાન્ય પ્રયાસથી તેવા ફાઈ મહાનુભાવ લેખકની પ્રવૃત્તિને ઉદ્ભૂત કરવાનું બની શકશે તે આ લેખની તેટલા પૂરતી સાર્થકતા માટે કંઇક સતાષ પ્રાપ્ત કરવાનું કારણ ઉપસ્થિત થશે. પ્રત્યેક રૂપી વસ્તુના ખાદ્ય દર્શન પહેલાં તે તે વસ્તુની એળખ પૂરતું કંઇક જ્ઞાન અંતરમાં સ્થિત થયેલુ હાય જ છે એટલે ગાયનું પ્રથમ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૮ શ્રી આત્માનંદ પ્રકાશ : દર્શન થતાં, મન અને ચક્ષુ (ઈન્દ્રિય) બીજી ઉપરના શબ્દો ઘણું જ રહસ્યપૂર્ણ, ભાવવાહક કઈ બાબતમાં રોકાયેલ ન હોય તે મન ચક્ષુ અને અર્થગંભીર જણાતાં હેવાથી તેની સાથે જોડાય છે અને ચક્ષુ દ્રશ્ય વસ્તુ સાથે નિશ્રાએ આપણે આત્મકલ્યાણની સાધનામાં જોડાય છે એટલે તરત જ પ્રથમ ગાયનું દર્શન આગળ વધીએ તે કંઈ ખોટું નથી. ભક્તથાય છે અને પછીથી તેનું વિશેષ જ્ઞાન-લાંબા કવિ નરસિંહ મહેતા પિતાના એક ભજનમાં કે ટૂંકા શીંગડાવાળી, પીળી, ધોળી કે રાતી લલકારી ગયા છે કે: “જ્યાં લગી આતમાતત્ત્વ વગેરે બાબતેનું અને તેના અન્ય ગુણેનું ચિળે નહિ ત્યાં લગી સાધના સર્વ જૂઠી.” જ્ઞાન થાય છે અને તેનું બરાબર અવધારણ આવું અનુપમ સ્કુરણ આપણને પરમ સુષુપ્ત થતાં સ્મરણ શક્તિની તીવ્રતાના તરતમ યેગે દશામાંથી અજાયબી ભરેલી રીતે જાગૃત કરે છે ઈચ્છા થતાં તે જાગ્રત કરી શકાય છે. અને આપણને સર્વાશે માર્ગદર્શક થઈ પડે છે. આવા શ્રેણીબદ્ધ સર્વ પ્રયાગાની અરૂપી અમુક નિશ્ચિત સ્થાને પહોંચવા માટે જુદે વસ્તુના આંતરદર્શન માટે જરૂરિયાત જણાતી જાદે સ્થળેથી જેમ લાંબા, રંક, સરળ કે કઠિન, નથી. અન્ય કે સામાન્ય વસ્તુ કે પદાર્થ કંટકમય કે કષ્ટ વર્ગના અનેક રસ્તાઓ કરતાં પણ આત્માના આંતરદર્શનની ભાવિક હોય છે તેમ “આત્માને ઓળખવા” માટે હદયના મુમુક્ષુ મનુષ્ય પ્રાણી માટે અનિવાર્ય જુદા જુદા તત્વષ્ટાઓ પિતપોતાની દષ્ટિ આવશ્યકતા માનવામાં આવે છે. અનુસાર, અધિકારીની સાધનસામગ્રી અને - શાસ્ત્રના અભ્યાસથી અગર તો સત્સંગના શક્તિનો ખ્યાલ રાખીને, શ્રીમાન હરિભદ્રસૂરિ પ્રતાપે જડ અને ચેતન વસ્તુની પરસ્પર ભિન્ન- મહારાજા કહી ગયા છે તેમ અધિકારીવરાતિ પાન-ભેદભાવને યથાર્થ વિવેક પ્રાપ્ત કરવાનું શા ધર્મસાધનરિથતિના સૂત્રને અવસદભાગ્ય પ્રાપ્ત થાય અને ક્રમે ક્રમે આવી લંબીને અનેકાનેક માર્ગ આત્માની ઓળખાણ ઉચ્ચતમ–બરાબર ખીલતી રહે–પૂરતું બળ માટે બતાવી ગયા છે અને તે પ્રત્યેક માર્ગ મેળવતી રહે તે આત્મા જેવી ઉત્તમોત્તમ યાચિત વિચારણું માગી લે છે. વસ્તનું યથાર્થ આંતરદર્શન સુલભ થઈ પડે. પ્રસ્તુત વિષયને અંગે સમજી શકાય તેમ છે પરમ માનનીય-તત્ત્વદશ-મહાનુભાવ-પર- કે આત્માને ઓળખવાનું કાર્ય સામાન્ય મનુષ્ય મેપકારી ઉપદેષ્ટાઓ વખતોવખત પરમ માટે ઘણું જ મુશ્કેલી ભરેલું છે, છતાં પણ તે કલ્યાણકારી ઉપદેશામૃતનું પાન કરનારા ભવ્ય ત અશક્ય નથી. આત્મદ્રવ્ય અરૂપી હોવાથી પ્રાણીઓને માટે તેમણે સાંભળેલ ઉપદેશનું અન્ય કોઈ સજજન ગમે તેવા મહાન ભરતીય-સારભૂત વસ્તુ (Extract) તારવવામાં પ્રયાસથી પણ આપણને તેની સીધી રીતે આવે એટલે કે ઘણું જ ટૂંકા શબ્દોમાં તેને ઓળખાણ કરાવી શકે તેમ નથી. તેનું સ્વરૂપ નિચોડ કાઢવામાં આવે તો તે અમુક દષ્ટિએ શાસ્ત્રકારો પણ અકથ્ય-અવા-અનિર્વચનીય સાપેક્ષ ભાવપૂર્વક “આત્માને ઓળખો” એવા હોવાનું જણાવે છે એટલે આપણે હરકે બે જ શબ્દોમાં કાઢી શકાય ખરે. અન્ય મહા- પ્રયાસે બને તેટલી તમામ શક્તિ ફેરવીને ત્માઓ તેમની દષ્ટિએ મળી આવતો કંઈક જ આંતરદર્શન કરવાનું જ રહે છે અને આવા જુદે જ નિચોડ આપણી પાસે મૂકી શકે છતાં વિશુદ્ધ આંતરદર્શનથી આત્મદ્રવ્યની સાચી પણ કોઈ તત્વચિંતક મહાનુભાવ પુરુષે મૂકેલ અને ખરેખરી ઓળખ થઈ શકે છે. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir zuidgeed ( Introspection ) સૌ કઈ સહેલાઈથી સમજી શકે તેમ છે કે કરતાં, દેહાધ્યાસ કે સુખશીલીયાપણામાં નહિ આવું આંતરદન ટૂંક મુદતના પ્રયાસથી એકે અટવાતાં–શરીરનું પણ ભાન ભૂલી જવા પૂરતો તડાકે સિદ્ધ થઈ શકતું નથી. તેને માટે વરસે પ્રયાસ જારી રાખી, આગળ અને આગળ જ ના વરસને અને અનેક ભવાંતરને શુદ્ધ દિલને વધતા રહેવાની તીવ્ર ભાવના અને તમન્ના સતત પ્રયાસ આવશ્યક છે. પ્રથમ તીર્થકરના સેવવામાં આવે તે સાધ્ય કંઈક નજીક જન્મદાત્રી મરુદેવા માતા કેળના ભવમાંથી જ આવતું જણાય. મનુષ્યભવ પ્રાપ્ત કરીને હાથીની અંબાડીમાં આવા આંતરદર્શન માટે બાહ્યાચક્ષુ તદ્દન બેઠા બેઠા જ સમવસરણસ્થિત ઋષભદેવ ભગ- નાશ છે નકામા છે એટલે પ્રજ્ઞાચક્ષુધારી-અંધ પુરુષને હે પનારોબારી વાનની ઋદ્ધિ-સિદ્ધિ નિહાળીને ઉત્તમોત્તમ થીને ઉત્તમોત્તમ પણ તેવું દર્શન પ્રાપ્ત થઈ શકે છે. તેવા દર્શન ભાવનાથી આંતરદર્શન કરી કેવળજ્ઞાન અને માટે પરમ વિવેકબુદ્ધિ અને ઉપયોગશીલતાપરમાત્મદશા મેળવી શકયા તેમજ ભરત રૂપ દિવ્ય ચક્ષુઓની જ જરૂર છે. આવી મહારાજા આરીસા ભુવનમાં કેવળજ્ઞાન સંપાદન અનુપમ વિવેકબુદ્ધિ-ભેદજ્ઞાન-વસ્તુના યથાર્થ કરી શક્યા તે ખરું; પરંતુ તેમના જેવા હળુ સ્વરૂપનું ખરું તાવિક દર્શનની તરતમતામાં કમી છ ગણ્યાગાંઠ્યા જ હોય છે એટલે જેમ જેમ વૃદ્ધિ થતી જાય, સાવધાનીપૂર્વકની આપણું નસીબે તે સતત પ્રયાસ અને વીર્ય. ઉપગશીલતા જેમ જેમ ખીલતી જાય તેમ સ્કુરણની જ જરૂર રહે છે. આત્મતત્વનું આંતરદર્શન વધારે સ્પષ્ટ અને બાળક જેમ લીંટા દેરતાં દેરતાં-એકડા દઢ થતું જાય છે. આજુબાજુના સંગાથી ઘૂંટતાં ઘુંટતાં એકડા લખતા શીખી શકે છે કે આડખીલીરૂપ ઊભા થતા પ્રત્યાઘાતો આપતેમ આપણે પણ ઘુણાક્ષરન્યાયે આત્માના આપ દૂર ખસી જાય છે. આંતરદર્શન માટે જે પ્રયાસ સતત કર્યો જઈએ તે કાળક્રમે-પુણ્યબળના સંગે આત્મતત્ત્વની આંતરદર્શનની શરુઆત જ કંઈક મુશ્કેલી ઝાંખી કરી શકીએ ખરા. આવો પ્રયાસ કેવા ભરેલી જણાય છે. શાંત ચિત્તથી આત્મસ્વકેવા ઉપાયોથી–સાધનસામગ્રીથી સાધ્ય થઈ રૂપની પુનઃ પુનઃ વિચારણું તેને શકય બનાવે શકે તે એક સૂક્ષ્મ વિચારણા માગતો જટિલ છે. ઉચ્ચ ભૂમિકા ઉપર રહેલ તત્ત્વદષ્ટાઓનો પ્રશ્ન છે અને સૌ કોઈએ પોતપોતાની સાધન- સત્સંગ-દીર્ઘકાલિન પરિચય આંતરદશન સામગ્રીની વિપુલતા વધાચે જઈ સ્વકીય અન- માટેની પ્રાથમિક અભ્યાસીઓને ઘણી રીતે કૂળતા મુજબ તેને ઉકેલ કરવાનો રહે છે. ઉપકારક અને ફાયદાકારક થઈ પડે છે. પ્રત્યેક આત્મા મૂળ સત્તાઓ અનંતગુણ સમશીતેણુ તુના કેઈક રમણીય મંગળ અને અનંતશક્તિને ધણું (ભાજક) છે. આવા પ્રભાત સમયે અગર તો સૂર્યાસ્ત વખતના સંધ્યા ગુણે અને શક્તિઓની પુનઃ પુનઃ વિચારણા સમયે કે ચંદ્રના ઉદય પ્રસંગે ઘઘવતા સમુદ્રકરતાં, શાંત ચિત્તે, એકાન્ત સ્થળમાં શુદ્ધ હદયની તટે યા તે કલરવ કરતી ખળખળ વહેતી સરિતાભાવનાપૂર્વક તેનું મનન કરતાં-તેવા મનને અને તટે એકાંત-નિર્જન રમણીય સ્થાનમાં આસન વિચારણું માટેનો કાળજીપૂર્વક અભ્યાસ જારી જમાવીને બેઠા હોઈએ અને દુન્યવી આધિ, રાખી–તેવા અભ્યાસમાં પ્રાણાંત કષ્ટ પણ-ગમે વ્યાધિ કે ઉપાધિને ઘડીભર ભૂલી જઈ, અનેક તેવા અસહા ઉપસર્ગ થતાં પશુ-પીછેહઠ નહિ ભવ્ય દ્રશ્યોથી ભરપૂર કુદરતની સુરમ્ય લીલાને For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦, શ્રી આત્માનંદ પ્રકાશ : નિહાળતા હોઈએ, સાથે સાથે નિરભ્ર આકા- પાલવતું નથી. પરોપકારપરાયણવૃત્તિથી જનશમાંથી જળતરંગ: ઉપર સૂર્ય કે ચંદ્રના સમાજના કલ્યાણાર્થે જ તેઓ પ્રવૃત્તિ કરતા કિરણનું અપૂર્વ નૃત્ય જેવાનું બને તેમજ હોય છે. સામાજિક હિતના ભેગે ઉત્સવો અને દિવસભરની અથડામણ પછી આરામ લેવાની ધામધૂમેમાં લાખ્ખો રૂપિયાનું પાણી કરાવવાની તૈયારી કરતાં પક્ષીઓનું આનંદજનક ગાન- તમન્ના તેમને હોતી નથી. ધાર્મિક ઝગડાઓ અને તાન કર્ણપટ ઉપર અથડાતું હોય તેવા આનંદ- અંદર અંદરના ક્લેશ, કુસંપ કે અશાન્તિમાં દાયી ચિરસ્મરણીય પ્રસંગે અર્ધનિદ્રામય વૃદ્ધિ થાય તેવી કોઈ પણ પ્રવૃત્તિથી તેઓ સ્થિતિને અટકાવી, ઘડીભર અંતરના ઊંડાણમાં હજારે ગાઉ દૂર રહે છે. આત્મકલ્યાણને હાનિ ઊતરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય તેવે વખતે જ પહોંચે–પોતાના આત્માને ઝાંખપ લાગે તેવું બરાબર આત્મતત્વની કંઈક અલૌકિક વિચારણા કંઈ પણ કાર્ય તેઓ કદાપિ પણ હાથ ધરતા જાગૃત થાય તો મહત્ પુણ્યોદયના પ્રતાપે નથી. આવા મહાપુરુષોને જીવનવિકાસ અન્ય આંતરદર્શન માટેના દિવ્યચક્ષુની સન્મુખ જનોને આદર્શરૂપ થઈ પડે છે. આત્મતત્વની ઝાંખી થઈ શકે ખરી. તેવી ઝાંખી આગળ કહેવાઈ ગયું છે તેમ આત્મદર્શન થતાં અવારનવાર તેવા સહભાગી પ્રસંગોને તરફ લઈ જતું આંતરદર્શન માની લેવામાં ઝડપી લેવાની તાલાવેલી જાગે તો આત્મદર્શન આવતી સહેલાઈથી સિદ્ધ થઈ શકે તેમ નથી. કેવળ અશક્ય નથી. બાહ્ય આડંબર, વાક્ચાતુર્ય કે સુફિયાણી વાતોથી આત્મતત્વની ઝાંખી કરનારા મુમુક્ષ પુરુષોનું તે સિદ્ધ થઈ શકતું નથી. કેવળ ભાવના ભાવતા જીવન સામાન્ય પુરુષોના જીવનથી ઘણે અંશે મનુષ્યાથી-જનરંજન પૂરતા જ કથાનકે કરઅનોખું જ હોય છે. તેઓને મલિન કલુષિત નારાને કે ચારિત્રહીન ઉપદેશકેને તેની વાતાવરણમાં રચ્યાંપચ્યાં રહેવાનું અસહ્ય થઈ ઝાંખી થતી નથી. કવચિત આંતરદર્શનના પ્રપડે છે. દુનિયાના ઝંઝાવાતોથી દૂરના દૂર ગેમાં કાળક્ષેપ કરનારાઓ મુગ્ધ જને ઉપર નાસી જવાનું જ તેમને જરૂરી જણાય છે. એવી છાપ પાડતા દષ્ટિગત થાય છે કે તેમને સામાન્ય મનુષ્યો તે તેમને ભંગડભૂત જેવા જ આત્મદર્શનની ઝાંખી થતી રહે છે પરંતુ તેમાં ગણી કાઢે છે. તેમને નથી હોતો શિષ્ય ઘણું વખત તેઓ આત્મવંચના તેમજ પર– વધાયે જવાનો મેહ કે સસ્તી કીર્તિ ખાટી વંચના કરતા જણાય છે. પિતાની શક્તિ માટે જવાની લોભ-લાલસા. કેટલાક મહાનુભાવ પુરુષો હદ ઉપરાંતનું અભિમાન સેવતા ડાળધાલુ મનુતરફથી જરૂરી જણાવવામાં આવતાં પ્રશસ્ત ખ્યા આવી વંચનામાં એકદમ ફસાઈ પડે છે. કષાય-રાગ-દ્વેષ-ક્રોધ-માન-માયા કે લેભથી સરલ સ્વભાવી, ઉચ્ચતમ આદર્શ સેવનાપર રહેવાને જ તેઓ સદા સર્વદા પ્રયાસ જીવનવિકાસના કાર્યમાં પ્રતિદિન પ્રયત્નશીલ કરતા જણાય છે. પિતાની આસપાસ આંખ રહેતા, ચારિત્રશીલ, વિનમ્ર સજજનને જ આંતરમીંચીને ઝુકાવનારા - અંધશ્રદ્ધાળુ અનુયાયી દર્શનના કાર્યમાં પ્રગતિ થતી રહે છે. ધર્મશાસ્ત્રટેળાની તેઓ કદી પણ જમાવટ કરતા નથી, ના અઠંગ અભ્યાસી, શાસ્ત્રવિશારદ જ્ઞાની મહાતેમજ લાખો રૂપિયા એકઠા કરી પિતાની જ માઓ માટે જે દુ:સાધ્ય થઈ પડે છે, તે ઉપરોક્ત નીમેલાની અને દેખરેખ નીચે તેની મનફાવતી સજજને સુસાધ્ય જણાય છે. મુમુક્ષુ જને વ્યવસ્થા કરવાનું જોખમ ઉઠાવવાનું તેમને માટે તે અતિ ઉપયોગી વસ્તુ ગણી શકાય. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयं मा पमाए। F સ્વયંપ્રભ દેવની વિચારણા લેખક: મેહનલાલ દીપચંદ સી. ઊંઘમાંથી આળસ મરડી, સફાળા જાગી વિલાસોથી પૂર્ણ વિમાને અવલોક્તાં એ જનાર માનવી ઘડીભર પોતાની આસપાસની પ્રકારની સ્થિતિ સહજ લાધે છે. ફેર એટલો જ સૃષ્ટિને કેઈ નવી જ દષ્ટિએ નિહાળી રહે છે કે દુન્યવી માનવ, સ્મૃતિપ્રદેશમાં વધુ ને વધુ તેમ સ્વર્ગલેકમાં ઊપજનાર દેવાંશી આત્માને અવગાહન કરતાં, વ્યવહારુ બની, અસલ સ્થિતિપણ જન્મતાં જ ચોતરફ અતુલ અને અનુપમ ને-નિદ્રાના અંકમાં પોઢતાં પૂર્વેની દશાનેસમૃદ્ધિથી ભરપૂર-વિવિધ પ્રકારના દેવતાઈ ખ્યાલ અનુભવે છે અને નવીન દષ્ટિ એ તે આંતરદશન આંતરચક્ષ-દિવ્યચક્ષન વિષય સ્વપ્નદશાના અંતે લાધેલ એક આભાસ માત્ર હોવાથી તેમાં સામાન્ય દર્શન ઉપરાંત વિશાળ હતી એમ ખૂલું અવધારે છે; પણ દેવલોકમાં જ્ઞાનની વિપુલતાને પણ સમાવેશ થાય છે ઉદ્દભવનાર આત્માની એથી જુદી દશા હોય છે. અને એ જ દષ્ટિએ આંતરદર્શનથી થતું આત્મ- એની નજર સામેના પદાર્થો સ્વપ્નપ્રદેશના નહિ તત્ત્વનું જ્ઞાન–આત્માની ઓળખ થતી હોવાથી પણ સાક્ષાત અને સાચા હોય છે; એટલે પ્રાપ્ત અને આખરે મુક્તદશા પ્રાપ્ત થતાં આત્મા થયેલ જ્ઞાનના ઉપયોગમાં ડેકિયું કરતાં જ પરમાત્મપદને પ્રાપ્ત કરતાં તે આત્મસાક્ષાત્કાર પૂર્વ જીવનની ઝાંખી એને થાય છે. આવા જ અને પરમાત્મદર્શનનું મુખ્ય કારણ બની રહે છે. એક દેવના જીવન પ્રતિ આપણું ચક્ષુ ફેરવીએ. હઠાગના દુષ્કર પ્રગોથી કે યમનિયમ વાત ઘણા પુરાણું વર્ષોની છે. એનો અંકેડો વગેરે અષ્ટાંગ યોગની સતત પ્રવૃત્તિ માત્રથી પ્રથમ તીર્થપતિ શ્રી અષભદેવ તીર્થકરના ખરું આંતરદર્શન એકદમ સિદ્ધ થઈ જાય એમ છે પૂર્વભવ સાથે જોડાયેલા છે. પણ આપણે તે માની લેવું જોઈએ નહિ, પરંતુ તેને માટે વિપુલ માત્ર એમાંના એકાદ પ્રસંગની ઊડતી નૈધ સાધનસામગ્રી એકઠી કરી, મનની એકાગ્રતા લઈ, પરમાત્મા શ્રી મહાવીરદેવે પ્રથમ ગણધર કેળવતા રહેવું જોઈએ. એકાંત ખૂણામાં આસન શ્રી ગૌતમસ્વામીને કહેલ વચન: જમાવી કેવળ આંખ મીંચીને બેસી રહેવાથી જોયમા, સમર્થ મા ઉમા” તે સાધ્ય થઈ શકતું નથી પરંતુ ઉપર જણા- અર્થા-હે ગૌતમ સમય માત્ર પણ પ્રમાદ વ્યા મુજબ ચિત્ત વૃત્તિઓ ઉપર કાબૂ મેળવી, કરીશ નહીં. કેવું ટંકશાળી છે વિશ્વના સતત મનની એકાગ્રતા કેળવી, અંતરમાં ઊંડી ઊડી ચાલુ રહેલા ક્રમમાં કેવું અબાધિત છે એનું વિચારણામાં તલિન થવાની જરૂર છે. સૈ તેલન કરવાનું છે. વાચક, સત્વર મનરૂપી કઈ મોક્ષાથી ભવી જીવ તેની પ્રાપ્તિ માટે અશ્વને વિદ્યુતવેગે દોડાવ! ઈશાન દેવલોકમાં ઉદ્યમશીલ બને એ જ અભ્યર્થના. પુષ્પશામાંથી તરતના જન્મેલા અને જોતજોતામાં યૌવનના આંગણે આવી ઊભેલ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ ક શ્રી આત્માનંદ પ્રકાશ : એવા શ્રીપ્રભ નામના વિમાનના સ્વામી સ્વયં અનુમાન સાચે જ એ વેળા મારા મનને સે પ્રભદેવના સ્વત: બહાર પડતાં ઉદ્દગાર શ્રવણ ટચના સોના જેવા હતા, એટલું જ નહિ, પણ કરવામાં એક ચિત્ત બન ! એમાં રહેલ અતૂટ શ્રદ્ધાના જોરે મેં મારું અહા! પૂર્વભવે હું મહાબળ રાજા, જીવન પણ ખચી નાંખ્યું હતું, એમ કહેવામાં મોટા પ્રદેશને સ્વામી, અપાર હય–ગય–૨થ જરા પણ ખોટું નથી! અને સૈનિકેની ટુકડીઓને માલિક, સંખ્યાબંધ ચોથા મંત્રી સ્વયંબુદ્ધિએ મારા પ્રત્યેની રમણીઓનો ભરથાર, મારા રમણીય પ્રાસાદમાં ભક્તિ અને હાર્દિક પ્રેમથી આર્કાઈ, જ્ઞાની માનવજીવનને ઉપયેગી કઈ વસ્તુઓની કમીના ભગવંતના મુખે શ્રવણ કરેલી મારા જીવનહતી ? સંસારમાં સુંદર મનાતા સુખમાં દીપને બુઝાવાના સાત દિન બાકીની વાત ન કરી કઈ કચાશ હતી? અહર્નિશ રમણીય પ્રાસા- હોત અને એની કિંમતી સલાહને માન આપી દેમાં, કમનીય રમણવૃંદ સાથે હું વિવિધ મેં જિંદગીને એ નજીવે સમય આત્મશ્રેય પ્રકારની કીડાકેલી કરતો અને અવનવા વિલાસો નિમિતે ન ખર્યો હોત તો આજે હું ક્યાં માણો. ગણતરીના કલાકે રાજ્યની ચિંતામાં હોત? કઈ ઊંડી ગર્તામાં ધકેલાઈ ગયા હતા ? જતાં અને એમાં પણ ચાર મંત્રીઓની પ્રજ્ઞાનો સહકાર હોવાથી મારી ચિંતા એ તો નામ એ વેળા ત્રણ મંત્રીઓના અનુભવે હું માત્રની જ ને ! ના હોત, એમની પૂર્વે મળતી સલાહ - અરે, રેજના એ આનંદપ્રમોદના ક્રમમાં પ્રમાણે વર્તે હેત તે મારા જીવનને અંતિમ પડદે કરુણદશામાં પડી જાત ! જે મેં ઢાલની બીજી બાજુ પણ હોય છે અથવા તે સુખ પાછળ દુખ રહેલું છે એનો કોઈ દિઃ ભૂમિમાં પેદા થયે એના દર્શન સરખા પણ વિચાર સરખે પણ સેવ્યો હતો ખરે? કદી 2 ન જ સંભવત! સાત દિનને સમય વર્ષોની નહીં. એ વેળા ધર્મ એ તે સ્વાથી પુરુષોએ આ સંખ્યા આગળ શી ગણનામાં ? એટલે ગોઠવેલા પ્યાદા જે લાગત! જુદા જુદા મામૂલી કાળ પણ મેં મારા મહાન ઉપકારી દર્શનકાએ ભેળી જનતાને ભરમાવી પોતાના મંત્રીની સલાહ માની, એની સૂચના અનુબુદ્ધિમત્તાને ચમકારો બતાવવા–પોતાના જીવન સાર પવિત્ર સંયમમાગ લેવામાં અને નિરનને સુખે નિર્વાહ કરવાના ઉપજાવેલા સાધન આ તિચારપણે પાળવામાં ગાળ્યો એનું પરિણામ સમાન એ ધર્મને હું લેખ. ચાર મંત્રીઓને કેવું સુંદર આવ્યું ? માંના ત્રણની પણ વિચારણું મારા સરખી જ સમય માત્ર પ્રમાદ ન કરીશ એ વચન હતી ને! વિધ વિધ મતાંતરો અને રંગબેરંગી કેવું ગંભીર છે? એમાં કેવી ઊંચા પ્રકારની વિચાર સરણીઓ પરથી તેઓએ ખેંચેલા દીર્ધદર્શિતા છે? (ચાલુ) ધ પરોપકાર તે પુન્ય છે, પરને પીડા તે પાપ; જ્ઞાની એ સંક્ષેપમાં, આપ્યું ધર્મનું માપ. હળથી ભૂમિ ઊખડે, પુન્ય પાપ ઠેલાય; ધર્મનાવ સંસારમાં, ભવને પાર પમાય. અમરચંદ માવજી શાહ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અ મ ર આત્મ મંથન / (ગત વર્ષના પૃષ્ઠ ૨૭૩ થી શરુ) લેખક : અમરચંદ માવજી શાહ ૮૭. લેખક અને કવિઓએ પિતાની ૩. કઈ પણ જીવ પ્રત્યે દ્વેષ કે મત્સર ન શક્તિને, પોતાને મળેલી બુદ્ધિને, અનુભવને થાય, દુઃખી જીવોને દેખી અનુકંપા આવેલાભ અન્ય આત્માઓને આપ તે પણ એક કરુણું ઊભરાય, સુખી દેખીને મૈત્રીભાવ થાય પરમાર્થ તે છે જ; પરંતુ આત્મસાર્થક્તા પણ તેનું નામ દયા. અવશ્ય છે. તે દ્વારા પોતાના જ્ઞાનમાં વધારે ૯૪. સંસારરૂપી અટવીમાં મુસાફરી કરતો થવા સાથે આત્માનંદ અને આત્મસંતોષ પ્રાપ્ત આત્મા રાગદ્વેષરૂપ અજ્ઞાન ડાબડાઓ ચડાવી થવા સાથે નિવૃત્તિનો સદુપયોગ અને સ્વા- ઘાણીના બળદની માફક ફર્યા કરે છે. દેખીતી ધ્યાયનો લાભ મળે છે. ગંદા સાહિત્યના ધોધમાર રીતે તે પંથ કાપે છે; પરંતુ પરિણામે તે પ્રવાહ સામે તાત્વિક તેમજ સંસ્કારી વર્તમાન જ્યારે ત્યાં જ એ દેખાય છે. કઈ જ્ઞાની યુગને અનુસરતું સાહિત્ય સર્જી, જગત જીવોને માર્ગદર્શક ગુરુનો સમાગમ થાય અને અજ્ઞાનતૃપ્ત કરવા અને અવળે માર્ગેથી સવળે ભાગે રૂપી પાટાઓ કાઢી નાખી પ્રેમરી નાનાંજન લાવવા માટે આવશ્યકનું છે. આંજી તેને દષ્ટિ આપે અને સંવરનિર્જરારૂપ ૮૮. જેને દેહમાં પાડ્યું છે. જે પોતાને તેને સીધી સડક બતાવે છે તે ઈચ્છિત સ્થાને નથી તે પ્રાપ્ત કરવા માટે જીવનને વેડફવું અને અવશ્ય પહોંચી શકે. મારું” છે એમ કહેવું તે મિથ્યાત્વ છે. ૯૫. જેમ પાણીના રેલાને નિચાણવાળા ૮૯ જે વખતે જે ઇચ્છા થાય તે વખતે ભાગમાં સરી જતા વાર લાગતી નથી તેમ આ તે ઈચ્છાને-ખૂણાને રોકી તે વગર ચલાવી આત્માની અનાદિથી કમપ્રભાવે નીચી દશા લેવાની વૃત્તિ જાગૃત રહેવી તેનું નામ જ તપ. હાવાથી મનરૂપી પાણીને રેલે વિષય-કષાય આદિ પાપકર્તવ્યમાં જલ્દી વળી જાય છે. ૯. જીવનની દરેક પ્રવૃત્તિમાં આત્મધ્યાન એ પ્રવાહ અટકાવવા અને સીધે માર્ગે વાળવા જાગૃત રહે, કર્તવ્યનું ભાન ભુલાય નહિ, ઉપ આત્મજ્ઞાનરૂપી મશિન ગોઠવી, પુરુષાર્થરૂપ ચાગપણે પ્રવર્તન તે સંયમ. પાવરથી એ પ્રવાહને બદલી, આત્મશાંતિના ૧. પરવસ્તુ ઉપર પ્રીતિ કે અદેખાઈ ન માગે વાળી શકાય નહિતર મનનો પ્રવાહ થાય અને પ્રેમરૂપ અમીદષ્ટિની સ્થિરતા એટલો બધે જોરદાર છે કે વચન ને કાયા તે સમભાવ. સ્થિર હશે તે પણ મનને રેલે રાગદ્વેષરૂપ ૯૨. ગમે તેવા વિષમ કે વિહ્વળ પ્રસંગમાં નકેદ્વારા વહ્યા જ કરતા હશે. (ચાલુ) પણ આત્માનંદ અને સમતા રહે તે શાંતિ. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir alllllllllllllllllllll3IE3ll Illllllllllllllllllll - wદરૂ Como con EFEKATHERINGKARIETIKS INBARUNDARHOLDEX ERaK3 | AEONATLIEKANTIK ALATRIN GAUTERIALET IKAK 2 શ્રી આદિનાથ પ્રભુ ચરિત્ર (ભાષાંતર) માટે મળેલ અભિપ્રાયો 1. આચાર્ય શ્રી વિજ્યમેહનસૂરિજી તથા વિજ્યપ્રતાપસૂરિજી મહારાજ પાલીતાણાથી = લખી જણાવે છે કે સુશ્રાવક ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ સેક્રેટરી, શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર, છે B અનંતજ્ઞાનીશ્રી જિનેશ્વર પ્રભુના શાસનમાં દ્રવ્યાનુયેગ, ચરણકરણનુગ, ગણિતા- E છે કે નાગ અને ધર્મકથાનુયોગ એમ ચાર વિભાગમાં મુતજ્ઞાન વહેંચાયેલું છે. તે ચારે ય વિભાગમાં $ $ ભવ્ય આત્માઓને ગુણશ્રેણિ ઉપર ચઢાવવામાં પ્રાથમિક સહાયક કોઈ પણ અનુગ હેય તે s ધર્મકથાનુયોગને પ્રથમ નંબર ગણવામાં આવે છે. એમાં પણ પરમાત્માશ્રી તીર્થકર મહારાજાના ચરિત્રો તો ખૂબ જ ઉપકારક નીવડે એમાં કાંઈ આશ્ચર્ય નથી. તમોએ ભવ્ય જીવોની = જ્ઞાનપિપાસા પૂર્ણ કરવાની અભિલાષાથી બાહ્ય-અત્યંતર સોંદર્ય પૂર્ણ શ્રી આદીશ્વર પ્રભુનું ચરિત્ર પ્રકાશનમાં મૂક્યું છે, તે ઘણું જ લાભદાયી છે. પ્રકાશક તેમજ વાચકવર્ગ બન્નેનો પ્રયાસ સફલ થાય અને આત્મિક ગુણોનો વિકાસ થાય એ જ અમો ઇચ્છીએ છીએ. દર ધર્મવિજયના ધર્મલાભ 2. પ્રાંતીજથી મુનિ હેમેન્દ્રસાગરજી મહારાજ લખી જણાવે છે કે: શ્રીયુત ગાંધી વલભદાસ ત્રિભુવનદાસ સેક્રેટરી, શ્રી જેને આત્માનંદ સભા-ભાવનગર. નું તમારા તરફથી અભિપ્રાયાથે શ્રી આદિનાથ ચરિત્રની નકલ મળી છે. સાભાર સ્વીકારી છે. ને તેના વાચન પછી ઉદ્ભવેલા વિચારો અભિપ્રાય તરીકે લખું છું. 8 આ એક જૈન મહાકાવ્ય છે. એનું નવસર્જન જૈન શ્વેતાંબર જૈનાચાર્ય અને કવિકુલ= દિનમણિ શ્રી અમરચંદ્રસૂરીશ્વરજીએ 10302 લેકમાં કરેલ છે. આ મહાકાવ્ય મૂળ સંસ્કૃત ભાષામાં રચાયેલું છે અને ઘણું ઉચ્ચ કક્ષાનું છે. ભાષા અને ભાવ મનહર છે. રસ, અલંકાર, શબ્દલાલિત્ય વગેરે આત્મા પર અજબ અસર ઉપજાવનારાં છે. આ મહાકાવ્યનું શુદ્ધ ગુજરાતી ભાષાંતર તૈયાર કરીને સુપ્રસિદ્ધ શ્રી જેન આત્માનંદ હું 8 સભાએ છપાવી પ્રસિદ્ધ કરી, સાહિત્ય ઉપાસકને અપૂર્વ ગ્રંથસાહિત્યની ભેટ ધરીને ઉમદા $ B સેવા બજાવી છે. છપાઈ, સફાઈ, અને મનહર કલામય ચિત્રસહિત, પાકું પૂંઠું વગેરે જોતાં રે છે કે રૂ. ૫)ની કિંમત ઘણી જ વ્યાજબી છે. છે ES ભાષાંતરકારે ભાષાંતરમાં ઘણી જ કાળજી રાખી છે. તેથી તે વાંચતાં મૂળ સંસ્કૃત એટલે BS જ રસ પ્રાપ્ત થાય છે તે પુસ્તક પૂર્ણ કર્યા સિવાય નીચે મૂકવા મન જ ન થાય તેમ લાગે છે. આ કાર્યથી શ્રી જૈન આત્માનંદ સભાએ જૈન સમાજ-ગુજરાતી સાહિત્યની મેટી સેવા બજાવી છે. આ ધાર્મિક પુસ્તક જે ભાવનાપૂર્ણ છે તે ગુજરાતી ભાષાની દરેક લાઈબ્રેરીઓ શોભાવે તે ઇચ્છવા લાયક છે. આ મહાકાવ્ય જૈન અને જૈનેતર દરેકને લાભદાયક નીવડશે. આ પુસ્તક છપાવવામાં સુપ્રસિદ્ધ જૈન દાનવીર રા. સા. શેઠશ્રી કાન્તિલાલ ઈશ્વરલાલ જે. પી.એ R પિતાના દ્રવ્યને સદુપયોગ કર્યો છે તે પ્રશંસાપાત્ર છે. આ રીતે દરેક ધનિક સદગૃહસ્થ = તે સાહિત્ય પ્રચારમાં પોતાને હિસ્સો આપે એમ આપણે ઇચ્છીએ. મુનિ હેમેન્દ્રસાગર HILARINIDEJKERKEKINIANI Sihell તાન્કા |ll| TEIKKIMED IIIIIII SITESI For Private And Personal Use Only