SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir समयं मा पमाए। F સ્વયંપ્રભ દેવની વિચારણા લેખક: મેહનલાલ દીપચંદ સી. ઊંઘમાંથી આળસ મરડી, સફાળા જાગી વિલાસોથી પૂર્ણ વિમાને અવલોક્તાં એ જનાર માનવી ઘડીભર પોતાની આસપાસની પ્રકારની સ્થિતિ સહજ લાધે છે. ફેર એટલો જ સૃષ્ટિને કેઈ નવી જ દષ્ટિએ નિહાળી રહે છે કે દુન્યવી માનવ, સ્મૃતિપ્રદેશમાં વધુ ને વધુ તેમ સ્વર્ગલેકમાં ઊપજનાર દેવાંશી આત્માને અવગાહન કરતાં, વ્યવહારુ બની, અસલ સ્થિતિપણ જન્મતાં જ ચોતરફ અતુલ અને અનુપમ ને-નિદ્રાના અંકમાં પોઢતાં પૂર્વેની દશાનેસમૃદ્ધિથી ભરપૂર-વિવિધ પ્રકારના દેવતાઈ ખ્યાલ અનુભવે છે અને નવીન દષ્ટિ એ તે આંતરદશન આંતરચક્ષ-દિવ્યચક્ષન વિષય સ્વપ્નદશાના અંતે લાધેલ એક આભાસ માત્ર હોવાથી તેમાં સામાન્ય દર્શન ઉપરાંત વિશાળ હતી એમ ખૂલું અવધારે છે; પણ દેવલોકમાં જ્ઞાનની વિપુલતાને પણ સમાવેશ થાય છે ઉદ્દભવનાર આત્માની એથી જુદી દશા હોય છે. અને એ જ દષ્ટિએ આંતરદર્શનથી થતું આત્મ- એની નજર સામેના પદાર્થો સ્વપ્નપ્રદેશના નહિ તત્ત્વનું જ્ઞાન–આત્માની ઓળખ થતી હોવાથી પણ સાક્ષાત અને સાચા હોય છે; એટલે પ્રાપ્ત અને આખરે મુક્તદશા પ્રાપ્ત થતાં આત્મા થયેલ જ્ઞાનના ઉપયોગમાં ડેકિયું કરતાં જ પરમાત્મપદને પ્રાપ્ત કરતાં તે આત્મસાક્ષાત્કાર પૂર્વ જીવનની ઝાંખી એને થાય છે. આવા જ અને પરમાત્મદર્શનનું મુખ્ય કારણ બની રહે છે. એક દેવના જીવન પ્રતિ આપણું ચક્ષુ ફેરવીએ. હઠાગના દુષ્કર પ્રગોથી કે યમનિયમ વાત ઘણા પુરાણું વર્ષોની છે. એનો અંકેડો વગેરે અષ્ટાંગ યોગની સતત પ્રવૃત્તિ માત્રથી પ્રથમ તીર્થપતિ શ્રી અષભદેવ તીર્થકરના ખરું આંતરદર્શન એકદમ સિદ્ધ થઈ જાય એમ છે પૂર્વભવ સાથે જોડાયેલા છે. પણ આપણે તે માની લેવું જોઈએ નહિ, પરંતુ તેને માટે વિપુલ માત્ર એમાંના એકાદ પ્રસંગની ઊડતી નૈધ સાધનસામગ્રી એકઠી કરી, મનની એકાગ્રતા લઈ, પરમાત્મા શ્રી મહાવીરદેવે પ્રથમ ગણધર કેળવતા રહેવું જોઈએ. એકાંત ખૂણામાં આસન શ્રી ગૌતમસ્વામીને કહેલ વચન: જમાવી કેવળ આંખ મીંચીને બેસી રહેવાથી જોયમા, સમર્થ મા ઉમા” તે સાધ્ય થઈ શકતું નથી પરંતુ ઉપર જણા- અર્થા-હે ગૌતમ સમય માત્ર પણ પ્રમાદ વ્યા મુજબ ચિત્ત વૃત્તિઓ ઉપર કાબૂ મેળવી, કરીશ નહીં. કેવું ટંકશાળી છે વિશ્વના સતત મનની એકાગ્રતા કેળવી, અંતરમાં ઊંડી ઊડી ચાલુ રહેલા ક્રમમાં કેવું અબાધિત છે એનું વિચારણામાં તલિન થવાની જરૂર છે. સૈ તેલન કરવાનું છે. વાચક, સત્વર મનરૂપી કઈ મોક્ષાથી ભવી જીવ તેની પ્રાપ્તિ માટે અશ્વને વિદ્યુતવેગે દોડાવ! ઈશાન દેવલોકમાં ઉદ્યમશીલ બને એ જ અભ્યર્થના. પુષ્પશામાંથી તરતના જન્મેલા અને જોતજોતામાં યૌવનના આંગણે આવી ઊભેલ For Private And Personal Use Only
SR No.531482
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages22
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy