SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir F શ્રી આત્માનંદ પ્રકાશ : રેલું આ તેના પૂર્વભવનું કથાનક છે. આમાંથી જીવોનું મૂળ લક્ષ્ય તો આત્મવિશુદ્ધિ ઉપર જ આપણને ઘણું ઘણું જાણવાનું મળી શકે તેવું છે. હોય છે. છતાં જેમ અનાજ નિમિત્તે અનાજ તાત્ત્વિક દષ્ટિએ આલેખેલું સદરહુ કથાનક ગ્રન્થાધારે વાવવા છતાં ઘાસ, કડબ વગેરે સ્વાભાવિકલઈ મૂકવામાં આવ્યું છે, તેમાં કોઈ ભૂલચૂકને અનિચ્છાએ પણ થાય છે, તેમ આત્મવિશુદ્ધિ સ્થાન હેય તે શેધક વિદ્વાને સન્તવ્ય લેખશે.] કરવાના પ્રયત્નમાં પુન્યકર્મ સ્વાભાવિક થાય છે, રાજગૃહી નગરીમાં નંદન મણિયાર અને તેને લઈને બધી અનુકૂળ સામગ્રીઓ મળી નામને એક ધનાઢ્ય ગૃહસ્થ રહેતો હતો. એક આવે છે; છતાં મૂળ ઉદ્દેશ તો વિશુદ્ધતાને વખત ભગવાન મહાવીરદેવ શહેર બહાર ઉધા. હોવી જોઈએ.' નમાં આવીને રહ્યા હતા. ધર્મશ્રવણુ અને વંદન ભગવાન મહાવીરદેવે જવાબ આપ્યો: કરવા નિમિત્તે ત્યાં શ્રેણિક રાજા તથા ‘ગૌતમ! આ દેવને જીવ રાજગૃહી નગરીમાં બીજા શ્રદ્ધાળુ લોકો ત્યાં આવ્યા. તે વખતમાં નંદન મણિયાર નામે એક ધનાઢ્ય ગૃહસ્થ એક દઈરાંક નામનો દેવ સભામાં આવ્યો. હતો. એક દિવસ હું અહીં આવ્યા હતા તેણે વિવિધ પ્રકારે દેવકુમાર અને દેવકુમારી. ત્યારે મારે ઉપદેશ સાંભળી તે સમ્યગદષ્ટિ એને પિતાની શક્તિથી પ્રગટ કરી, નૃત્ય પામ્યા હતા. વળી તેણે ગૃહસ્થને લાયક વ્રત, ગાયન કરી પોતાની દેવશક્તિ સર્વ સભાને નિયમો મારી પાસે ગ્રહણ કર્યા હતા. કેટલાક બતાવી. આ શક્તિ બતાવવાનો હેતુ કાંઈ વખત સુધી તેણે આ ગૃહસ્થધમ સારી રીતે પિતાની શક્તિ કે રિદ્ધિનું અભિમાન ન હતું, પીન્યા, પણ પાછળથી કુદષ્ટિ–ઉન્માર્ગ ગમન પણ ધર્મના ફળમાં સંદેહ કરનારા જીવોને ‘ કરનાર પાંચ ઇંદ્રિયોના વિષયમાં આસક્તિદઢ કરવા નિમિત્ત અને જીવો પોતાના આત્મ- વાળા મનુષ્યાને સંસર્ગ તેને વધારે થવા બળથી અનંત શકિતઓ મેળવી શકે છે તે લાગ્યો અને એને તેની સમ્યગદષ્ટિને પિષણ જણાવી ધર્મકાર્યમાં ઉત્સાહિત કરવા નિમિત્તે, આપનાર–વૃદ્ધિ પમાડનાર તથા યુદ્ધ માર્ગમાં તથા જે મહાપુરુષના બોધથી પિતે આ શકિતને ટકાવી રાખનાર સાધુઓની–આત્મનિષ્ઠ ગુરુઓની પાપે હતો તેની કોઈ પણ ભક્તિ કરવી આ સબત બિલકુલ રહી નહીં. સાધુપુરુષની નિમિત્તે તેને પ્રયાસ હતે. સેબતના અભાવે તેનામાં મિથ્યા બુદ્ધિને દર્દરાંક દેવ આ પ્રમાણે ભગવાન મહાવીર વધારો થતો રહ્યો અને સદ્દબુદ્ધિ-સમ્યગદષ્ટિ દેવની ભક્તિ, સ્તુતિ, વંદન, નમન કરીને તથા ધીમે ધીમે મંદ મંદ ભાવને પામવા લાગી. ભગવાનના શરીરે ઉત્તમ સુગંધી દ્ર-ચંદન કઇક મિશ્ર પરિણામે તે કાળક્ષેપ કરવા લાગ્યા. આદિનું વિલેપન કરી, તે દ્રવ્ય સભાને પોતાની એક વખત ઉનાળાના દિવસમાં ત્રણ ઉપશકિતથી વિષ્ટા ને પરુ જેવા દેખાડી સ્વસ્થાનકે વાસપૂર્વક પિષધ લઈને ધર્મક્રિયા કરતો હતો. ગ. ત્યારે જાણવા છતાં પણ સભાના લોકોને ઉપ-સમીપે–વસનં–વા આત્માની સમીપે ધર્મમાં સ્થિર કરવા નિમિત્તે શ્રી ગૌતમસ્વામીએ રહેવું તે ઉપવાસ. ઉપવાસને ખરો આંતરભગવાન મહાવીરદેવને પૂછયું કે: “હે પ્રભુ! આ ગર્ભિત અર્થ આત્માની સમીપે રહેવું તે થાય દેવે આટલી બધી રિદ્ધિ અને શક્તિ કયા શુભ છે. અને પિષધને અર્થ આત્માને પિષણ કર્તવ્યથી મેળવી? વાત ખરી છે. શુભ કર્ત. આપનાર, પુષ્ટિ આપનાર, આત્માની વિશુદ્ધિ વ્યથી નાના પ્રકારની રિદ્ધિસિદ્ધિ મળે છે. કરનાર થાય છે. For Private And Personal Use Only
SR No.531482
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages22
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy