SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra નંદન મણિયાર www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખક : મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ ( સવિજ્ઞપાક્ષિક ) [નોંધ:-રાજગૃહી નગરીમાં રહેતા નદન મણિયાર ભગવાન મહાવીરસ્વામીના ઉપદેશથી પ્રતિખેાધ પામી શ્રાવકધર્મ અંગીકાર કરે છે. એક વખત પના દિવસે નિજ્જળ ત્રણ ઉપવાસ કરી પૌષધ લઇને બેઠા છે. ઉનાળાના દિવસેા હાઈ તૃષાથી ઘણા વ્યાકુળ થાય છે ને આત્મદૃષ્ટિથી ચલિત થઈ કુદૃષ્ટિ તરફ તેનું ચિત્ત જોડાય છે. અર્થાત્ તેને વશ થાય ભ॰ મહાવીરદેવને સ્થાપી તેનું જ એક ધ્યાન ધરતા સર્વાં ચિત્ત વસ્તુઓને ત્યાગ કરી સૂકી લીલ - દિનું ભક્ષણ કરવાપૂર્વક જીવન ગુજારે છે. એક વાર તે નગરીના શ્રેણિક રાજા ભ॰ મહાવીરદેવને બહારના ઉદ્યાનમાં પધારેલા જાણી, વાંદવા માટે તે વાવના રરતે ચને જાય છે. લેાકાના મુખેથી સાંભળી આ દેડકા પણ પોતાના ધ`ગુરુ આવ્યા છે, એવુ' જાણી તેના છે. આ પૌષધવ્રતમાં રાત્રિના વખતે તૃષાતુર જીવાની'ના ઉદ્રેક માા નથી. તેનુ ચિત્ત એક પેાતાના ધર્મગુરુ ભ॰ મહાવીરદેવના દર્શન–વ`દન માટે તત્પર થઇ રહ્યું છે. ભ॰ મહાવીરદેવમાં જ એકમનવાળા તે દેડકા વાંદવા જતાં રસ્તામાં શ્રેણિક રાજાના ઘેાડાના પગની ખરીવડે ચગદાઇ મરણ પામે છે. મરીને મહા રિદ્ધિ-સિદ્ધિવાળા દદુરાંક નામના દેવ થાય છે. ત્યાંથી ચ્યવી તે દેવ મહાવિદેહ ક્ષેત્રમાં જઇ માક્ષગતિને પામશે, શાંતિને માટે વાવ આદિ કરાવવાના વિચારા કરે છે. ત્યારબાદ પૌષધનું પારણું કરી, રાજગૃહી નગરીથી થોડે દૂર ભાગમાં ગિચા અને ધમ શાળાથી માંડિત એક સુ’દર પાણીની વાવ કરાવે છે. અનેક વટેમાર્ગુ આ તથા અન્ય દેશની ભિક્ષુકા વગેરે તે વાવનું પાણી પી ધર્માંશાળામાં વિશ્રાન્તિ લે છે. નંદન મણિઆ પણ પાતે બંધાવેલી વાવ આદિને જોવા માટે વારંવાર જાય છે. ત્યાં લેાકાના મુખેથી પાતાની પ્રશંસા થતી સાંભળી ઘણા ખુશી થાય છે. આ વખતે તેને સુસાએના સંસર્ગને લાંબે વખત અભાવ હાઈ કુદૃષ્ટિમિથ્યાદષ્ટિએના સસĆમાં અવારનવાર આવવાનું થવાથી સ્વધર્મથી ચલિત થાય છે. મરણ સમયે પેાતે બંધાવેલી વાવ આદિમાં ચિત્ત લાગ્યું રહે છે, ને તે આસક્તિને આસક્તિમાં મરીને તે જ વાવમાં દેડકાપણે ઉત્પન્ન થાય છે. ત્યાં તે બંધાવેલી વાવને જોઈ ઉહાપાઠ થતાં જાતિસ્મરણુજ્ઞાન થઇ પેાતાના પૂર્વભવનું સ્મરણ થઇ આવે છે. પાતાના પરમ ઉપકારી ધ`ગુરુ ભગવાન મહાવીરદેવ યાદ આવે છે. પેાતે ધમથી પતિત થઇ, આવી અધમ સ્થિતિને પામ્યા એને પારાવાર પશ્ચાત્તાપ કરે છે. વ્રતઃગ્રહણ કરવાની ઇચ્છાવાળા તે દેડકા હ્રદયમાં ' આ રીતે નંદન મણિયારનું કુદૃષ્ટિના સંસ`થી પતન થઈ પુન: ઉત્ક્રાન્તિ થાય છે. દદુ રાંક નામને તે દેવ અવિધજ્ઞાનથી પોતાના પરમં ઉપકારી ધ`ગુરુ ભ॰ મહાવીરદેવને આવેલા જાણી સ સામગ્રી સહિત હર્ષોંથી પુલકિત હૃદયે વાંદવા આવે છે, અને ત્રિપ્રદક્ષિણા આપી સ્તુતિ, વંદન તે વિવિધ પ્રકારે નૃત્યાદિક કરી ભગવાનના શરીરે વિઠ્ઠા પરુ જેવી વસ્તુનુ વિલેપન કરી સ્વસ્થાને ચાલો જાય છે. ત્યાં આવેલા શ્રેણિક મહારાજા આ દૃશ્ય જોઇ કોધાયમાન થાય છે. ખરી રીતે એ ચંદન આદિ ઉત્તમ સુગંધી દ્રવ્યેા હતા. સભામાં શ્રી ગૌતમસ્વામી ભગવાનને પ્રશ્ન પૂછે છે કેઃ ‘ આ દેવે આટલી બધી રિદ્ધિ ને શક્તિ કયા શુભ કર્ત્તવ્યથી મેળવી ? ’ એ પ્રશ્નના ઉત્તરરૂપે ભ॰ મહાવીરદેવે સ્વમુખે ઉચ્ચા For Private And Personal Use Only
SR No.531482
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages22
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy