________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસન સુધાકરને
(રાગ–મેરે મૌલા બુલાલે ) શેભે શાસન-સુધાકર સૌમ્ય સૂરિ,
વાણી બૃહસ્પતિ સમ, અતિ મધુરીટેક ધન્ય! વાણું દિવ્ય એ સુખકર સરસ અમૃત ઝરે, ધન્ય! ભવિ અમૃત ગ્રહી નિજ આત્મને પાવન કરે,
કલિ કા લસર્વજ્ઞ ધર્મ– રિશેભે. ૧ પંડિત જનો સૌ દેશના એ વાણીથી અતિ રીઝતા, શાસન-પ્રભાકર હેમચન્દ્રાચાર્યજીને પૂજતા,
અપી જ્ઞાનની ગંગા ભાવ ધરીશભે. ૨ ઇતિહાસ, વેદપુરાણ, આગમ, વ્યાકરણ સૌ જાણતા, સાહિત્ય, તર્ક નિપુણ ન્યાયે, છંદજ્ઞાન પ્રકાશતા;
રચી ગ્રંથ અતુલ લીધાં ચિત્ત હરીશભે. ૩ યોગીપ્રવર! સંકલ્પસિદ્ધિ યોગબળ દ્વારા મળી, ગશાસ્ત્ર રચ્યું અનુભવ-સિદ્ધ જનશંકા ટળી;
સાચા સુવર્ણને શુભ ગંધ વરીએશોભે. ૪ જન્મ પામ્યા પૂર્ણિમાએ પૂર્ણ ચન્દ્રપ્રભા ભર્યા, પૂર્ણ જ્ઞાન–પ્રકાશંથી જે કીર્તિ અક્ષયને વર્યા,
સાને ગુર્જર ભૂમિને યશથી ભરી...શોભે. ૫ સિદ્ધરાજ, કુમારપાલે, અજિત સુખ પ્રાપ્તિ કરી, સાહિત્ય, તીર્થોદ્ધારથી, સૂરિ આશિષે યશને વરી;
તરે હેમેન્દ્ર વિજલ ગુરુને સ્મરી.....શોભે. ૬ રચયિતા મુનિરાજશ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ
For Private And Personal Use Only