SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ : Bળા અદશ્ય સત્તા અથવા વિશ્વરચના (cosmos) આવે તે ચિત્ર કાઢવું સારું. તે પ્રમાણે ઇંદ્રિસાથે સંબંધ છે એવી ભાવના તે ધર્મની છે. જેના વિષયો ભેગવવામાં આનંદ આવે તો જ્યારે નીતિને અદષ્ટ સત્તા અથવા વિશ્વરચના વિષયો ભેગવવા તે સારું. ટૂંકામાં સારાની એક સાથે સંબંધ નથી, પણ આ જિંદગીના કર્તવ્ય વ્યાખ્યા એ થઈ શકે કે જે આનંદ આપે તે અને મનુષ્ય મનુષ્ય વચ્ચેના અરસપરસ વ્યવ- સારું. અને સારું મેળવવાની અને ખરાબ હાર સાથે સંબંધ છે. ત્યજવાની દરેક પ્રાણને ઈચ્છા હોય છે. એટલે ધર્મના ફરમાનો માથે ચઢાવવાના છે. તેને આ જીવનમાં આનદ આપ ત વસ્તુઓ અંગે વાદવિવાદનું સ્થાન નથી, જ્યારે નીતિના વવી. જે વધારેમાં વધારે આનંદ આપે તે નિયમો માટે પસંદગી થઈ શકે છે. નાપસંદગી વધારે ભેગવવી. સારાને અર્થ આનંદ પણ થઈ શકે છે. પાપ. પુણ્ય. સ્વગી. નરક આપનાર વસ્તુ કરવાથી ચાર્વાકનો મત આવીને વગેરે ભેદો ધર્મ બતાવે છે. જ્યારે સાચું ખોટ: ઊભું રહે છે. પાશ્ચાત્ય તત્વજ્ઞાનમાં પણ સારુંનરસું વગેરે ભેદ નીતિ બતાવે છે. ધર્મ ચાવકને મળતું એક મત છે. જેને Hedonism પોતાના સિદ્ધાંતો સનાતન-ફેરફાર ન થઈ શકે કહેવામાં આવે છે. તેવા–માને છે, નીતિના નિયમોમાં દેશકાળ આનંદ આપે તે સારું એવો મત સ્વીકારપ્રમાણે ફેરફાર થઈ શકે છે. ધર્મમાં આત્માનું વાથી અનેક દૂષણે આવે છે. આનંદ આપનાર અમરપણું, પરલોક, ઈશ્વર વગેરે માન્યતાઓને ઘણું વસ્તુઓ થોડા વખત માટે આનંદ પ્રાધાન્ય છે, અને તેને ઉદ્દેશીને ચારિત્રના આપે છે, પછી દુઃખ આપનાર થાય છે. અતિનિયમ બંધાય છે. નીતિમાં લેકસમાજ, શય ખાવાથી અજીર્ણ થાય છે. વિષયને સમાજહિત વગેરે સવાલો મુખ્યપણે જોવામાં અતિશય ભેગવવાથી ક્ષય જેવા વ્યાધિ થાય છે. આવે છે. તેને અનુલક્ષીને નિયમો બંધાય છે વળી એક માણસને જે આનંદ આપે છે તે નીતિ અને ધર્મની ભાવનાઓ વચ્ચે ઉપર બીજાને દુઃખ આપે છે. અને આનંદ સ્થાયી પ્રમાણેને ભેદ બતાવ્યા પછી મુખ્ય સવાલ રહેતો નથી. આવા અનેક કારણોથી એકાંત જોવાનો રહે છે કે સદાચાર શા માટે પાળવો? આનંદ આપનાર શ્રેય છે એવું નીતિતત્ત્વસદ્દવર્તન શા માટે રાખવું? આ સવાલની ચર્ચા વેત્તાઓ કબૂલ રાખતા નથી. અને આનંદ નીતિ અને ધર્મ બંનેના નિયમોથી આપી (pleasure ) ઉપર જ શ્રેય(good)ને સ્થાશકાય છે. પ્રથમ નીતિ (morality) શાસ્ત્ર પવા માગતા નથી. બીજી એક એવી થિયરી છે શું ખુલાસો કરે છે તે જોઈએ. કે જે ઈચ્છવા યોગ્ય (desirable ) હોય તે સદાચાર પાળો; કારણ તેથી ભલું થાય છે. શ્રેય છે. આ થિયરીને પણ ઉપર પ્રમાણેના ભલું–શ્રેય (good) એટલે શું તે સવાલ દેશે આવે છે. માણસની ઈચ્છા હમેશાં સારી તુરત જ ઊભું થાય છે. શ્રેય કોને ગણવું તે વસ્તુને માટે નથી. કેટલીક ઈચ્છાઓ તો અધમ મુશ્કેલીવાળો સવાલ છે. જે મને આનંદ આપે હોય છે. કેટલીક વખત ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત તે મારે માટે ભલું એવો એક સ્વાભાવિક થયા પછી પણ સુખ મળતું નથી. સુખ મળે જવાબ આવે છે. ખાવામાં આનંદ આવે તો, તે સ્થાયી રહેતું નથી. જુદા જુદા માણસની ખાવું તે સારું. નાટક જેવામાં આનંદ આવે ઈચ્છાઓ જુદી જુદી હોય છે એટલે ઈચ્છાને તો નાટક જેવું સારું. ચિત્ર કાઢવામાં આનંદ સુખ-શ્રેયનું કારણ માનવું પણ વ્યાજબી નથી, For Private And Personal Use Only
SR No.531482
Book TitleAtmanand Prakash Pustak 041 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1943
Total Pages22
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy