Book Title: Atmanand Prakash Pustak 041 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અ મ ર આત્મ મંથન / (ગત વર્ષના પૃષ્ઠ ૨૭૩ થી શરુ) લેખક : અમરચંદ માવજી શાહ ૮૭. લેખક અને કવિઓએ પિતાની ૩. કઈ પણ જીવ પ્રત્યે દ્વેષ કે મત્સર ન શક્તિને, પોતાને મળેલી બુદ્ધિને, અનુભવને થાય, દુઃખી જીવોને દેખી અનુકંપા આવેલાભ અન્ય આત્માઓને આપ તે પણ એક કરુણું ઊભરાય, સુખી દેખીને મૈત્રીભાવ થાય પરમાર્થ તે છે જ; પરંતુ આત્મસાર્થક્તા પણ તેનું નામ દયા. અવશ્ય છે. તે દ્વારા પોતાના જ્ઞાનમાં વધારે ૯૪. સંસારરૂપી અટવીમાં મુસાફરી કરતો થવા સાથે આત્માનંદ અને આત્મસંતોષ પ્રાપ્ત આત્મા રાગદ્વેષરૂપ અજ્ઞાન ડાબડાઓ ચડાવી થવા સાથે નિવૃત્તિનો સદુપયોગ અને સ્વા- ઘાણીના બળદની માફક ફર્યા કરે છે. દેખીતી ધ્યાયનો લાભ મળે છે. ગંદા સાહિત્યના ધોધમાર રીતે તે પંથ કાપે છે; પરંતુ પરિણામે તે પ્રવાહ સામે તાત્વિક તેમજ સંસ્કારી વર્તમાન જ્યારે ત્યાં જ એ દેખાય છે. કઈ જ્ઞાની યુગને અનુસરતું સાહિત્ય સર્જી, જગત જીવોને માર્ગદર્શક ગુરુનો સમાગમ થાય અને અજ્ઞાનતૃપ્ત કરવા અને અવળે માર્ગેથી સવળે ભાગે રૂપી પાટાઓ કાઢી નાખી પ્રેમરી નાનાંજન લાવવા માટે આવશ્યકનું છે. આંજી તેને દષ્ટિ આપે અને સંવરનિર્જરારૂપ ૮૮. જેને દેહમાં પાડ્યું છે. જે પોતાને તેને સીધી સડક બતાવે છે તે ઈચ્છિત સ્થાને નથી તે પ્રાપ્ત કરવા માટે જીવનને વેડફવું અને અવશ્ય પહોંચી શકે. મારું” છે એમ કહેવું તે મિથ્યાત્વ છે. ૯૫. જેમ પાણીના રેલાને નિચાણવાળા ૮૯ જે વખતે જે ઇચ્છા થાય તે વખતે ભાગમાં સરી જતા વાર લાગતી નથી તેમ આ તે ઈચ્છાને-ખૂણાને રોકી તે વગર ચલાવી આત્માની અનાદિથી કમપ્રભાવે નીચી દશા લેવાની વૃત્તિ જાગૃત રહેવી તેનું નામ જ તપ. હાવાથી મનરૂપી પાણીને રેલે વિષય-કષાય આદિ પાપકર્તવ્યમાં જલ્દી વળી જાય છે. ૯. જીવનની દરેક પ્રવૃત્તિમાં આત્મધ્યાન એ પ્રવાહ અટકાવવા અને સીધે માર્ગે વાળવા જાગૃત રહે, કર્તવ્યનું ભાન ભુલાય નહિ, ઉપ આત્મજ્ઞાનરૂપી મશિન ગોઠવી, પુરુષાર્થરૂપ ચાગપણે પ્રવર્તન તે સંયમ. પાવરથી એ પ્રવાહને બદલી, આત્મશાંતિના ૧. પરવસ્તુ ઉપર પ્રીતિ કે અદેખાઈ ન માગે વાળી શકાય નહિતર મનનો પ્રવાહ થાય અને પ્રેમરૂપ અમીદષ્ટિની સ્થિરતા એટલો બધે જોરદાર છે કે વચન ને કાયા તે સમભાવ. સ્થિર હશે તે પણ મનને રેલે રાગદ્વેષરૂપ ૯૨. ગમે તેવા વિષમ કે વિહ્વળ પ્રસંગમાં નકેદ્વારા વહ્યા જ કરતા હશે. (ચાલુ) પણ આત્માનંદ અને સમતા રહે તે શાંતિ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22