________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
ક
શ્રી આત્માનંદ પ્રકાશ :
એવા શ્રીપ્રભ નામના વિમાનના સ્વામી સ્વયં અનુમાન સાચે જ એ વેળા મારા મનને સે પ્રભદેવના સ્વત: બહાર પડતાં ઉદ્દગાર શ્રવણ ટચના સોના જેવા હતા, એટલું જ નહિ, પણ કરવામાં એક ચિત્ત બન !
એમાં રહેલ અતૂટ શ્રદ્ધાના જોરે મેં મારું અહા! પૂર્વભવે હું મહાબળ રાજા, જીવન પણ ખચી નાંખ્યું હતું, એમ કહેવામાં મોટા પ્રદેશને સ્વામી, અપાર હય–ગય–૨થ જરા પણ ખોટું નથી! અને સૈનિકેની ટુકડીઓને માલિક, સંખ્યાબંધ ચોથા મંત્રી સ્વયંબુદ્ધિએ મારા પ્રત્યેની રમણીઓનો ભરથાર, મારા રમણીય પ્રાસાદમાં ભક્તિ અને હાર્દિક પ્રેમથી આર્કાઈ, જ્ઞાની માનવજીવનને ઉપયેગી કઈ વસ્તુઓની કમીના ભગવંતના મુખે શ્રવણ કરેલી મારા જીવનહતી ? સંસારમાં સુંદર મનાતા સુખમાં દીપને બુઝાવાના સાત દિન બાકીની વાત ન કરી કઈ કચાશ હતી? અહર્નિશ રમણીય પ્રાસા- હોત અને એની કિંમતી સલાહને માન આપી દેમાં, કમનીય રમણવૃંદ સાથે હું વિવિધ મેં જિંદગીને એ નજીવે સમય આત્મશ્રેય પ્રકારની કીડાકેલી કરતો અને અવનવા વિલાસો નિમિતે ન ખર્યો હોત તો આજે હું ક્યાં માણો. ગણતરીના કલાકે રાજ્યની ચિંતામાં હોત? કઈ ઊંડી ગર્તામાં ધકેલાઈ ગયા હતા ? જતાં અને એમાં પણ ચાર મંત્રીઓની પ્રજ્ઞાનો સહકાર હોવાથી મારી ચિંતા એ તો નામ
એ વેળા ત્રણ મંત્રીઓના અનુભવે હું માત્રની જ ને !
ના હોત, એમની પૂર્વે મળતી સલાહ - અરે, રેજના એ આનંદપ્રમોદના ક્રમમાં
પ્રમાણે વર્તે હેત તે મારા જીવનને
અંતિમ પડદે કરુણદશામાં પડી જાત ! જે મેં ઢાલની બીજી બાજુ પણ હોય છે અથવા તે સુખ પાછળ દુખ રહેલું છે એનો કોઈ દિઃ ભૂમિમાં પેદા થયે એના દર્શન સરખા પણ વિચાર સરખે પણ સેવ્યો હતો ખરે? કદી
2 ન જ સંભવત! સાત દિનને સમય વર્ષોની નહીં. એ વેળા ધર્મ એ તે સ્વાથી પુરુષોએ
આ સંખ્યા આગળ શી ગણનામાં ? એટલે ગોઠવેલા પ્યાદા જે લાગત! જુદા જુદા
મામૂલી કાળ પણ મેં મારા મહાન ઉપકારી દર્શનકાએ ભેળી જનતાને ભરમાવી પોતાના મંત્રીની સલાહ માની, એની સૂચના અનુબુદ્ધિમત્તાને ચમકારો બતાવવા–પોતાના જીવન સાર પવિત્ર સંયમમાગ લેવામાં અને નિરનને સુખે નિર્વાહ કરવાના ઉપજાવેલા સાધન
આ તિચારપણે પાળવામાં ગાળ્યો એનું પરિણામ સમાન એ ધર્મને હું લેખ. ચાર મંત્રીઓને કેવું સુંદર આવ્યું ? માંના ત્રણની પણ વિચારણું મારા સરખી જ સમય માત્ર પ્રમાદ ન કરીશ એ વચન હતી ને! વિધ વિધ મતાંતરો અને રંગબેરંગી કેવું ગંભીર છે? એમાં કેવી ઊંચા પ્રકારની વિચાર સરણીઓ પરથી તેઓએ ખેંચેલા દીર્ધદર્શિતા છે?
(ચાલુ) ધ પરોપકાર તે પુન્ય છે, પરને પીડા તે પાપ;
જ્ઞાની એ સંક્ષેપમાં, આપ્યું ધર્મનું માપ. હળથી ભૂમિ ઊખડે, પુન્ય પાપ ઠેલાય; ધર્મનાવ સંસારમાં, ભવને પાર પમાય.
અમરચંદ માવજી શાહ
For Private And Personal Use Only