Book Title: Atmanand Prakash Pustak 041 Ank 05 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસારનું : મૂળ લેખક: આ, શ્રી વિજયેકસ્તુરસુરિજી મહારાજ સંસાર ત્રણ પ્રકારના રાગથી સંગઠિત માને છે, પણ તે બ્રાન્તિ છે. ઇદ્રિના વિષથયેલો છે અથવા તો સંસારનું અસ્તિત્વ ત્રણ ચેની અનુકૂળતા મેળવીને આનંદ માનનાર પ્રકારના રાગેએ જાળવી રાખ્યું છે. સંસાર રાગદ્વેષના દાસ છે. રાગદ્વેષના દાસનું માનસ તથા રાગ નિત્ય સંબંધવાળા છે. જ્યાં રાગ છે ઘણું જ વિચિત્ર હોય છે. ક્ષણે ક્ષણે હર્ષ તથા ત્યાં સંસાર છે અને જ્યાં સંસાર છે ત્યાં રાગ શોકને અનુભવવાવાળું હોય છે. સુખ, શાંતિ, છે. રાગથી છૂટી જવાનું નામ મુક્તિ છે–આત્મ- સમતા, પ્રશમ, મુક્તિ તથા આનંદ એક જ વિકાસ છે. જેટલે અંશે રાગ ઓછો તેટલે અંશે અર્થને જણાવવાવાળા શબ્દો છે. અને તે રાગઆત્મા સ્વતંત્રતા મેળવી શકે છે. સંપૂર્ણ દ્વેષના સભાવમાં, રાગદ્વેષજન્ય વિકૃતિમાં, રાગના અભાવમાં આત્મા સંપૂર્ણ સ્વતંત્રતા વિકૃત સ્વરૂપવાળા હોવાથી સાર્થક હોઈ શક્તા. મેળવે છે, જેને મુક્તિ કહેવામાં આવે છે. અર્થાત નથી-વિકૃત વસ્તુને જ ઓળખાવવાવાળા હોય સંપૂર્ણ સ્વતંત્રતાનું નામ જ મુક્તિ છે. જ્યાં છે જેથી કરીને આત્માને સાચા અર્થનું ભાન સુધી આત્મા કર્માધીનરૂપ પરતંત્રતા ભગવે છે થતું નથી અને પોતે અજ્ઞાનીપણે, અણજાણપણે ત્યાં સુધી તે સાચું સુખ પ્રાપ્ત કરી શક્તો નથી. બેટાને સાચું માનીને પોતાનું અત્યંત અહિત જ્યાં રાગ છે ત્યાં શ્રેષ છે. જ્યાં છેષ છે કરી બેસે છે. રાગદ્વેષની પ્રેરણાથી સાચાને ત્યાં રોગ છે. સંસારમાં બે રાશીઓ હોય છે. ખાટું અને ખોટાને સાચું માને છે, જેથી પૂર્વ પરુષો પણ આ જ પ્રમાણે કહે છે. જે શક્તા નથી-ઈરછાઓની સંસારમાં પ્રતિપક્ષી વસ્તુ ન હોય તો સંસારનો અવધિને પ્રાપ્ત કરી શકતા નથી. અભાવ જ થઈ જાય. આ વાત જે આપણે વિશ્વવાસીઓ ઉપર સામ્રાજ્ય કરનાર રાગ બુદ્ધિપૂર્વક વિચારીએ તે આપણને પણ બે ત્રણ રૂપને ધારણ કરવાવાળો છે. જેમ અનાદિ રાશીઓને પ્રત્યક્ષ અનુભવ થાય છે. જેમકે: શુદ્ધ પરમાત્મા પિતાના બ્રહ્મા, વિષ્ણુ તથા દિવસ અને રાત, સુખ-દુ:ખ, સોનું-પિત્તળ, મહેશ એમ ત્રણ રૂપ ધારણ કરીને વિશ્વની પ્રિય-અપ્રિય, શત્રુ-મિત્ર, પંડિત-મૂર્ખ, સારું- વ્યવસ્થા કરે છે તેમ રાગ પણ કામરાગ, નેહનઠારું, સ્ત્રી-પુરુષ, સાધુ-ગૃહસ્થ, શેર-શાહુકાર, રાગ તથા દષ્ટિરાગરૂપ ત્રણું રૂપ ધારણ કરીને સંસાર-મોક્ષ વગેરે વગેરે. સંસારનું અસ્તિત્વ વિધવાસીઓની વ્યવસ્થા કરે છે. બે વસ્તુઓને જ આશ્રયીને જ છે. સંસારમાં કામરાગ: ઈચ્છા તથા મદન એમ બે કોઈ પણ વસ્તુ એવી નથી કે જેનું વિરોધી તત્ત્વ સ્વરૂપવાળે છે. સંસારમાં આત્માઓને જેટલી બીજું ન હોય. એવી રીતે રાગ પણ છેષની ઈચ્છાઓ થાય છે તેનું મૂળ કારણ કામરાગ અપેક્ષાથી કહેવાય છે. અને કષ રાગની અપે. છે. આ ઈચ્છાઓ જે આત્મામાં અધિક્તર ક્ષાથી કહેવાય છે. જડ ચૈતન્યની અપેક્ષાથી અને હોય છે, ત્યાં કામરાગની પ્રબળતા હોય છે. ચૈતન્ય જડની અપેક્ષાથી કહેવાય છે. જ્યાં રાગ- મદનરૂપ કામરાગથી જીવાત્માઓને વિષયછેષ છે ત્યાં દુઃખ છે, જ્યાં સુખ છે ત્યાં રાગ- અબ્રહ્મની ઈચ્છા થાય છે. મિથુનની ઈચ્છા ઠેષ નથી. રાગદ્વેષને દાસ આત્મા પોતાને સુખી ઉત્પન કરનાર મદનરૂપ કામરાગ છે, અને તે For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22