Book Title: Atmanand Prakash Pustak 041 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક શ્રી આત્માનંદ પ્રકાશ : અને સમ્યગ્રચારિત્ર આવશ્યક છે. સત્ય બોલવું વિરલ એટલે ભાંગ્યુંતૂટ્યું ન જોઈએ, સંભ્રાન્ત તે સમ્યગુચરિત્રને વિષય છે. એટલે જ્ઞાન ન જોઈએ. મધુર જોઈએ, અભિજાત–વિવેકવાળું અને દર્શન વિષે વિવેચન કરવાની આ સ્થળે જઈએ, અસંદિગ્ધ જોઈએ, સ્કુટ-સ્પષ્ટ જોઈએ, જરૂર નથી. પાતંજલ એગદર્શનમાં અહિંસા, ઉદારતાવાળું જોઈએ, ગ્રામ્ય ( vulgar ) સત્ય વગેરેને યમ કહ્યા છે. જેના દર્શનમાં પદાર્થ બેલતું ન જોઈએ, વિકથા કરનાર ન વ્રત કહ્યા છે. અવિદ્યા, રાગ, દ્વેષ આદિ અશુદ્ધિનું જોઈએ, રાગદ્વેષ યુક્ત ન જોઈએ. સત્ય વચનનું વિયાગ પમાડવાનું, અને વિવેક, ખ્યાતિ પ્રાપ્ત વ્યાવહારિક દષ્ટિએ વર્ણન કર્યા પછી શાસ્ત્રીય કરવાનું યમ એક સાધન છે. જેનદર્શનમાં દષ્ટિએ વર્ણન કરતાં ભાષ્યકાર કહે છે કે સત્ય પણ અહિંસાદિ પાંચ વ્રત કર્મના ક્ષય કરવાના વચન સૂત્રમાર્ગને અનુસરતા અર્થ કહેવાવાળું સાધને માન્યા છે. અને કર્મક્ષય થતાં મોક્ષને જોઈએ; સાંભળનાર માણસના ચિત્તને ગ્રહણ પ્રાપ્ત કરાવનાર ગણવામાં આવ્યા છે. એટલે કરનાર જોઈએ, પોતાના અને બીજાના અનુગ્રહધર્મ પ્રમાણે સત્ય, અહિંસા આદિ નિયમે આ પસંદગી પમાડનાર જોઈએ, માયારહિત જોઈએ, લેક અને પરલોકમાં સુખ આપનાર છે. અશુભ દેશકાળને યોગ્ય જોઈએ, અવધ જોઈએ; અરિ કર્મને-ક્ષપશમ-ક્ષય કરનારા અને શુભ હેતના શાસને મંજૂર રાખેલ જોઈએ, યતકર્મોને ઉપાર્જન કરનારા છે અને છેવટે મોક્ષ- સંયમિત જોઈએ, ચિત્ત ઉપગ પૂરતું જોઈએ; પ્રાપ્તિના ઉત્તમ સાધન છે. યાચન, પ્રચ્છન્ન અને પ્રશ્નવ્યાકરણરૂપ હોવું આવતા નવા કર્મોને રોકવા તેને ન જોઈએ. ટૂંકામાં, સંયમી સાધુપુરુષના વચન શાસ્ત્રમાં સંવર કહેવામાં આવે છે. આરિણા પણ કેવા હોવા જોઈએ તે શાસ્ત્રકારે યથાસ્થિત સંવર: (તા. ૯-૧) અને દશ પ્રકારનો ઉત્તમ બતાવ્યું છે. જનમાણ અહિંસા ઉપર રચાયો. ધર્મ સંવરસંપાદાન સામર્થ્યનું નિમિત્તકારણ છે. કાયિક હિંસા ન કરવી જોઈએ એટલું જ શાસ્ત્રકારોએ બતાવેલ છે. તે ઉત્તમ ધર્મમાં નહિ, પણ માનસિક હિંસા પણ ન કરવી જોઈએ સત્યને પણ ગણાવેલ છે. એવા જૈનદર્શનને ઉપદેશ છે. લખવાના, છપા વવાના, સાંભળવાની, બોલવાના સાધને આ ઉત્તમ: ક્ષમા માર્યવાવરચયસંગમતા કાળમાં વધી જવાથી, શાસ્ત્રકારને ઉપર યાશિન્યવહાનિ ધર્મ I (તા. ૯-૬) ઉપદેશ દરેક સાધુ-સંયમી પુરુષે મનન કરવાને આ ધર્મ અનગાર ધર્મ કહ્યો છે અને અને ચારિત્રમાં ઉતારવાનો છે. તે ઉપદેશ અનગાર સાધુએ તે સત્યધર્મ કેટલી સંભાળથી પ્રમાણે ચાલવાથી સ્વ અને પર બંનેનું કલ્યાણ પાળવો તેનું વર્ણન ભાષ્યમાં કર્યું છે. સાધુનું છે. ધર્મની હેલના થતી અટકે છે. કટુ વાણીના વચન યથાર્થ હોવું જોઈએ, પ્રાણુને અહિત ઉપયોગથી જૈન સંઘ અને સમાજમાં જે કર્તા ન જોઈએ, એટલું જ નહિ પણ તે વચન કલુષિત વાતાવરણ ફેલાયું છે તે અટકાવવાને પુરુષ કર્કશ ન હોવું જોઈએ, પિશુન છલ- શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે–ભાષાને વચનને ઉપકપટવાળું ન જોઈએ, અસભ્ય ન જોઈએ, ચપલ ચેગ કરે તે ઉત્તમ માર્ગ છે. શાસ્ત્રમાં સાધુન જોઈએ, આવિલ એટલે કલુષ ન જોઈએ, પુરુષને ભાષાને અંગે આ ઉત્તમ ધર્મ કહ્યો છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22