Book Title: Atmanand Prakash Pustak 041 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્યાસત્ય વેપI < (ગતાંક પૃષ્ઠ ૭૯ થી શરુ) લેખકઃ રા. રા. જીવરાજભાઈ ઓધવજી દેશી, બી. એ., એલએલ. બી. (૨) સત્ય શા માટે બોલવું? અસત્યને શા સિદ્ધાંત આ સવાલને અંગે જેવાના રહે છે. માટે ત્યાગ કરવો?તે બીજો સવાલ હવે જોવાને આર્યધર્મોમાં નીતિ અને ધર્મના નિયમ રહે છે. જુદા જુદા નથી; ઉલટું નીતિન પાયો ધર્મ - સદાચાર શા માટે પાળવો ? સદ્વર્તન ઉપર છે અને નીતિ વિનાનું આચરણ ધર્મ શા માટે રાખવું? ચારિત્ર શા માટે શુદ્ધ રાખવું? નથી. પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં નીતિ અને ધર્મને તેવા મોટા સવાલમાં આ સવાલનો સમાવેશ જુદા જુદા દષ્ટિબિંદુથી જોવામાં આવે છે. થાય છે. એટલે નીતિ અને ધર્મના મૂળભૂત પાશ્ચાત્ય મત પ્રમાણે મનુષ્ય જીવનને કઈ હતું અથવા તેવા સામર્થ્ય વિના પણ તેવા જેમ તે કામ અનેક જીવોને સુખી કરનાર છે, સામને સૂચવતું હોય તેવા દેખાવવાળે જે તેમ દુઃખી કરનાર પણ છે. જે પુન્યનું અભિપ્રયત્ન કરતો હતો તેને લાયકના તે વાતને માન છે, પુન્ય લેવાની ઈચ્છા છે તે પાપ પણ મદદ કરનાર અત્યારના તેના વિચારો ન હતા. આવવાનું જ. આ કારણને લઈને તે ક્રિયા તદ્દન એટલે કે તૃષાના અંગે આર્તધ્યાનના પરિણામ નિર્દોષ નથી. છતાં તે તે ભૂમિકામાં રહેલા તેમજ વાવ વગેરે બંધાવવાના વિચારો આ ઇવેને કરવા લાયકનું તે કાર્ય છે. સ્થિતિમાં તેને યોગ્ય ન હતા. જ્ઞાની મહાત્માઓનું કહેવું એમ છે કે વિશેષમાં આ વિચારોમાં તેને બદલાની તમે પરે પકારના કાર્ય ભલે કરે, પણ તેમાં પણ આશા હતી. હું વાવ બંધાવી અન્યને આસક્તિ રાખ્યા વિના કરે; તેના બદલા તરીકે પાણી આપું તેના બદલામાં પુન્ય બંધાય. તે ફળની આશા રાખ્યા વિના કરે; લેકે તમને પુન્યના કારણથી હું આગળ ઉપર સુખી થાઉં. “સારા કહેશે” એવી ઈચ્છા વિના કરે. મતલબ કાર્ય કરી બદલ માગવા જેવું આ કામ હતું. કે કોઈ પણ જાતના માન, મહત્ત્વ કે બદલાની આ વ્યાપાર લેવડદેવડના જેવો હતો. આમાં આશા વિના કરો તો તે કાર્યોમાંથી તમને દુનિયાના સુખની આશા હતી, પુન્યની ઈચ્છા બંધન કરનારા બીજ નાશ પામશે, તમે તમારી • હતી, વાવ બંધાવવાનું અભિમાન હતું. આ ફરજ બજાવી ગણશે; પણ કઈ આશા કે આશયને લઈને તે કાર્ય આવરણ તોડનાર ન ઈચ્છા રાખીને અભિમાનથી કે અજ્ઞાન દશાથી હતું; પણ પુન્યનું પણ આવરણ લાવનાર હતું. દરવાઈને કાર્યની શરુઆત કરશે તો તમે વાવ કૂવા, તળાવ બનાવવાથી અનેક જીવ જરૂર બંધાવાના જ. પછી શુભ કામ હશે તે પાણી પીને શાંત થાય છે સુખી થાય છે. પુન્યથી બંધાવાના, અશુભ કામ હશે તે પાપથી તેમ માછલા અને નાના અનેક જંતુઓને બંધાવાના અને શુભાશુભ હશે તો પુન્ય પાપ નાશ પણ થાય છે. બગલાં આદિ પ્રાણીઓ બંનેથી બંધાવાના. એ વાતમાં તમારે જરા તથા પારધિ, માછીમાર આદિ મનુષ્ય તરફથી પણ સંશય ન રાખવો. (ચાલુ) તેમાં રહેલા જીવોને ઉપદ્રવ પણ થાય છે. એટલે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22