Book Title: Agam Vishay Anukram
Author(s): Deepratnasagar, Dipratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 285
________________ . નિસીહ – ઉદ્દેશક. ૮. ઉદ્દેશક-૮ [ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો [પ૬૧- - એકલી સ્ત્રી સાથે, ધર્મશાળાદિ સ્થાનોમાં વિચરણાદિ કરે -પ૭૧] - સ્ત્રી પર્ષદામાં કસમયે ધર્મકથા, સાધ્વી સાથે નિષિદ્ધ ક્રિયા કરે [૫૭૨- - સ્વજન, પરજન, રાજાદિ સાથે સંપર્ક, આહાર, ભ્રમણાદિ -પ૭૯] - રાજાદિને ત્યાંના, બલિ આદિ પીંડનું ગ્રહણ કરવું ઉદ્દેશક-૯ ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો] [૫૮૦- - રાજપીંડ કે રાજકુલાદિ પીંડ ગ્રહણ, રાણી વગેરેને નીરખવા -૫૮૯] - મૃગયાદિ અર્થે નીકળેલ રાજાદિનો આહાર લેવો [પ૯૦- - રાજાદિ પર્ષદા ઉઠે પહેલા તેના આહારાદિ લેવા -૫૯૬૩ - રાજાદિ નિવાસ નજીક પારિષ્ઠાપન કે અકૃત્યાદિ કરે - રાજાદિ યુદ્ધ-યાત્રાદિ અર્થે જતા-આવતા હોય ત્યારે ભિક્ષાલે [૫૯૭] - રાજાદિના અભિષેક પ્રસંગે ગમનાગમન કરે [૫૯૮--- દશ મોટી રાજધાનીમાં મહિનામાં બે-ત્રણ વાર ગમનાગમન -૬૦૭] - રાજ્યાશ્રિત પરિવારમાંથી અશનાદિ લેવા ઉદ્દેશક-૧૦ [ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો] [૬૦૮- - આચાર્યાદિને કઠોર વચન કહેવા, અનંતકાય યુક્ત અને -૦૧૫] આધાકર્મી આહાર લે, નિમિત્ત કથન [૬૧૬- - શિષ્ય અપહરણ કે બુદ્ધિમાં વ્યામોહ ઉત્પન્ન કરે -કર0) - બહિર્વાસી શ્રમણને અવિધિથી વસતિ દાન [૬ર૧- - અનુપશાંત કષાયી આદિ સાથે આહારાદિ વ્યવહાર -કર૫] - પ્રાયશ્ચિત્તની વિપરીત પ્રરૂપણા કે વિપરીત પ્રાયશ્ચિત્તદે [કર૬- - પ્રાયશ્ચિત્ત વાહક સાથે આહારાદિ કરે -૬૪૧] - સંદિગ્ધ સમયે આહાર લે કે આહાર વિધિ ન સાચવે [૬૪૨- - સંદિગ્ધ સમયે આવેલ ઉબકાદિ ગળી જાય -૬૪૬] - ગ્લાનાદિની યોગ્ય વૈયાવચ્ચ ન કરે, વિહાર કરે [૬૪૭- - વર્ષાવાસમાં વિહાર, સંવત્સરીએ આહાર કે લોચ ન કરવો, - અન્યતીર્થિ આદિને પર્યુષણાકરણ, - વર્ષાવાસમાં વસ્ત્ર-પાત્રાદિ ગ્રહણ કરવા મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 284

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344