Book Title: Agam Vishay Anukram
Author(s): Deepratnasagar, Dipratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 294
________________ ... વવહાર - ઉદ્દેશક. ૪ ... -૧૨૬] ત્યારે તેમનો વંદનાદિ વ્યવહાર ઉદ્દેશક-૫[૧૨૭ - શેષકાળમાં વિચરણ-પ્રવ્રતિનીને અન્ય બે સાથે અને -૧૩૦] ગણાવચ્છેદણીને અન્ય ત્રણ સાથે કલ્પ [૧૩૧- - ચોમાસામાં વિચરણ-પ્રવર્તિનીને અન્ય ત્રણ સાથે અને -૧૩૪] ગણા છેદણીને અન્ય ચાર સાથે કલ્પ [૧૩૫- - ગામ, નગરી આદિમાં ઘણાં પ્રવતિની કે ગણાવદણી-૧૩૬] માટે પણ બંને કાળમાં ઉપરોક્ત નિયમ જાણો [૧૩૭- - ચોમાસા કે શેષકાળમાં વિચરતા જો કોઈ પ્રવર્તિની આદિ -૧૩૮] કાળ કરે તો અન્યને તે-તે પદવીએ સ્થાપવાની વિધિ [૧૩૯- - બિમાર કે વેશ મૂકીને જતા પ્રવર્તિની આદિની આજ્ઞાનુસાર -૧૪૦] બીજાને પદવી આપે, ગણ વિરોધ હોય તો તે પદવી મુકી દે [૧૪૧- - તરુણ સાધુ કે સાધ્વી નિસીહ સૂત્રને પ્રમાદથી ભૂલી જાય તો -૧૪૪] પદવી ન આપવી, રોગથી ભૂલે અને ફરી ભણી લે તો તેમને પદવી આપવી, વિસ્મૃત થાય તો ફરી પણ ભણવું [૧૪૫- - યોગ્ય આલોચના દાતા પાસે આલોચના કરવી, તે ન હોય તો -૧૪૬] પરસ્પર આલોચના કરવી, આલોચના પછી વૈયાવચ્ચ કલ્પ [૧૪૭ - સાધુ-સાધ્વીને વિજાતીય સેવા લેવી ક્યારે કલ્પ ? ઉદ્દેશક-૬[૧૪૮] - સ્થવિરની આજ્ઞા વિના સ્વજનને ત્યાં ભિક્ષા જવું ન કલ્પ - આજ્ઞાપૂર્વક કલ્યું, ત્યાં આહાર લેવાની વિધિ [૧૪૯] - આચાર્ય-ઉપાધ્યાય, ગણાવચ્છેદકના અતિશયો -૧૫] - સાધુ સાધ્વીને સર્વત્ર-નિશીથ સૂત્રના જ્ઞાતા સાથે જ રહેવું કહ્યું, તે સિવાય રહે તો પ્રાયશ્ચિત્ત [૧૫૫] હસ્તકર્મ કે મૈથુન સંબંધિ કારણ, પ્રાયશ્ચિત્ત [૧૫- - અન્ય ગણથી આવેલ અનાલોચિત ખંડિતાદિ આચારવાળા -૧૫૯] સાધ્વીના સંબંધે વિધાન ઉદ્દેશક-૭[૧૬૦- - અન્ય ગણના સાધુ-સાધ્વીને સ્વગણ સ્થાપન વિધિ -૧૬૪] - સાધુ-સાધ્વીને માંડલી બહાર કરવાના વિધિ-નિષેધ મુનિ દીપરત્નસાગર સર્જિત ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ 293

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344