Book Title: Agam Vishay Anukram
Author(s): Deepratnasagar, Dipratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 309
________________ ... દસયાલિય- અધ્યયન.૪, ઉદેશક, -.૩૮] - ચારે વ્રતનું સ્વરૂપ, આગામી કાલે ન કરવાનો નિયમ - ભૂતકાલીન મૃષાવાદાદિ પાપોની નિંદા, - તે-તે પાપથી વિરમવાનું ભાવિ પ્રતિજ્ઞા કથન [.૩૯] - રાત્રિભોજન વિરમણવ્રત સ્વરૂપ, આગામી કાલે ન કરવાનું પચ્ચખાણ, ભૂતકાલીન પાપનિંદા, - રાત્રિ ભોજનથી વિરમવાનું પ્રતિજ્ઞા કથન [.૪૦] પાંચ મહાવ્રત, રાત્રિ ભોજન વિરમણ વ્રત ગ્રહણ હેતુ [.૪૧- - પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને -.૪૫ વનસ્પતિકાયની હિંસા નિષેધ-વ્રત સ્વરૂપ - પૃથ્વીકાયાદિના વિવિધ ભેદો, હિંસાદિ ન કરવા ઉપદેશ - આગામી કાળના પચ્ચખાણ, ભૂતકાલીન નિંદા [.૪૬] - ત્રસકાયની જયણાનો ઉપદેશ, શરીર-ઉપકરણાદિ ઉપર રહેલ ત્રસ જીવો, પ્રમાર્જના, સ્થાપન વિધિ [.૪૭- - અજયણાથી ચાલવું, ઉભવું, બેસવું, સુવું, ખાવું કે -.પ૨] બોલવું, તેનાથી થતી હિંસા અને તેના પરિણામ [.૫૩- - જયણાથી ચાલવું, ઉભવું, બેસવું, સુવું વગેરે તેથી હિંસા ન થાય, - ૫૪] પાપકર્મ બંધ ન થાય [.૫૫] - સર્વ જીવ સમભાવ, આશ્રવ નિરોધથી અબંધ [.પ૬] જ્ઞાનપૂર્વક દયાથી સંયમ, અજ્ઞની હિતાદિ ન જાણે [.૫૭] ધર્મ શ્રવણનું ફળ, હિતાવહ આચરણ ઉપદેશ [.૫૮- - સંયમના જ્ઞાન માટે જીવાજીવ જાણકારી જરૂરી -.૭૧] - ગતિ જ્ઞાન, બંધ-મોક્ષજ્ઞાન, આસક્તિ ત્યાગ, વસ્તુભોગ, સંયોગ ત્યાગ, મુનિપદ સ્વીકાર, ચારિત્રિક ભાવવૃદ્ધિ, કર્મની નિર્જરા, કેવલજ્ઞાન-દર્શન પ્રાપ્તિ, લોક-અલોક પ્રત્યક્ષ,-યોગનિરોધ, શૈલેષીપણું, કર્મક્ષય, મોક્ષ [.૭૨- - સુગતિની દુર્લભતા અને સુલભતાના હેતુ -૭૫] - ઉપસંહાર કથન અધ્યયન-૫-“પિંડેષણા” ઉદ્દેશક-૧[.૭૬- આહાર-પાણીની ગવેષણા-ક્યારે, ક્યાં, કેવી રીતે ? -૮૧] - વિષમ માર્ગ નિષેધ, વિષમ માર્ગે જવાથી દોષ - સારો માર્ગ ન હોય તો વિષમ માર્ગે જવું ----*----*---- મુનિ દીપરત્નસાગર સર્જિત 308 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344