Book Title: Agam Vishay Anukram
Author(s): Deepratnasagar, Dipratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
. દસવેયાલિય- અધ્યયન.૯, ઉદ્દેશક. ૨.. -૪૫૩] અવિનીત સુવિનિતનો ભેદ, સુવિનીતને શિક્ષાપ્રાપ્તિ [૪૫૪] ક્રોધી, માની, નિંદક આદિ દુર્ગણીને મોક્ષ પ્રાપ્તિ ન થાય [૪૫૫] આજ્ઞાસ્થિત, શ્રુતજ્ઞ, વિનયીને મોક્ષ પ્રાપ્તિ થાય
(૯) ઉદ્દેશક-૩[૪૫] આચાર્યની સેવા પ્રત્યે જાગૃત્તિ, અભિપ્રાયજ્ઞ થવું [૪૫૭] આચાર માટે વિનય, આજ્ઞાપાલન, આશાતના વર્જન [૪૫૮] રાત્મિક પ્રતિ વિનય, ગુણાધિક પ્રતિ નમ્રતાદિ [૪૫૯] ભિક્ષાવિશુદ્ધિ અને લાભાલાભમાં સમભાવ [૪૦] વસ્તુની અધિક પ્રાપ્તિ છતાં સંતોષી જીવન જીવવું [૪૬૧- - વચન પરીષહ સહેવો, તેની દુઃસહ્યતાનું કથન -૪૬૩] - દૌર્મનસ્યના સંજોગ છતાં સૌમનસ્ય ટકાવવું [૪૪] અવર્ણવાદ અને સદોષ ભાષાનો ત્યાગ કરવો [૪૫] લોલુપતા, કૌતુક, આદિનો ત્યાગ કરે તે પૂજ્ય બને [૪૬] આત્મ શિક્ષા, સમભાવથી પૂજ્ય બને [૪૭] નિંદા, અભિમાન અને કષાય ત્યાગથી પૂજ્યતા [૪૬૮] પૂજ્યની પૂજા, ઈન્દ્રિયજય, સત્યરતતાથી પૂજ્યતા [૪૯] ગુરુ ઉપદેશથી સંયમીજન આચારવાનું બને [૪૭૦] ગુરુ જન સેવા અને તેના શુભ ફળો
(૯) ઉદ્દેશક-૪[૪૭૧- - સમાધિના ચાર ભેદ-વિનય-શ્રુત-તપ-આચાર -૪૮૪] - વિનયાદિ ચારે સમાધિના ચાર-ચાર પેટા ભેદ, ચારે સમાધિની આરાધના, તેનું ફળ
અધ્યયન-૧૦-“સભિક્ષુ” [૪૮૫] ચિત્ત સમાધિ, સ્ત્રી વિરક્તિ, વમેલ ભોગો ન સેવે -૪૮૮] જીવહિંસા, સચિત્ત, ઔદેશિક આહાર, રાંધવું-રંધાવવું એ બધાંનો ત્યાગ, કરવાની આજ્ઞા [૪૮૯] શ્રદ્ધા, આત્મૌપચ્ય બુદ્ધિ, મહાવ્રત સ્પર્શ, સંવર [૪૦] કષાય ત્યાગ, ચિત્ત ધૈર્ય, અકિંચન, ગૃહદ્યોગવર્જ [૪૯૧] સમ્યગ્દષ્ટિ, અમૂઢતા, તપસ્વી, પ્રવૃત્તિ શોધન [૪૯ર- - સંનિધિ વર્જન, સવિધિ ભોજન, સ્વાદ્યાયરતતા -૪૯૫] - કલહકથા વર્જન, સુખ-દુ:ખમાં સમભાવ [૪૯] પ્રતિમા સ્વીકાર, ઉપસર્ગમાં નિર્ભય, શરીર અનાસક્તિ
મુનિ દીપરત્નસાગર સર્જિત
315
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344