Book Title: Agam Vishay Anukram
Author(s): Deepratnasagar, Dipratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
[૩૫૧]
- આચાર પ્રણિધિ પ્રતિજ્ઞા કથન
[૩૫૨
- જીવોના ભેદ, તેમના પ્રત્યે અહિંસક રહેવું
-393] - છ જીવના નિકાયની જયણા સંબંધિ વિધિનું વર્ણન
[૩૬૪- - આઠ પ્રકારના સૂક્ષ્મ સ્થાનો, તેની જયણાનો ઉપદેશ પડિલેહણ અને પારિષ્ઠાપન વિવેક-વર્ણન
-૩૬૮]
[૩૬] ગૃહસ્થના ઘેર પ્રવેશ પછીનું કર્તવ્ય-વર્ણન
[૩૭૦ - ત્યાં જોયેલ-સાંભળેલ બાબતો વિશેનો વિવેક અને
દસવેયાલિય– અધ્યયન.૮, ઉદ્દેશક. અધ્યયન-૮-આચારપ્રણિધિ”
-૩૭૨] ગૃહસ્થની ગૃહ સંબંધિ પ્રવૃત્તિમાં ભાગ ન લેવો
[૩૭૩] ગૃહસ્થને ભિક્ષાની સરસ-વિરસતા અને આહાર- પ્રાપ્તિ-અપ્રાપ્તિ વિષયક વાત ન કરે
[૩૭૪] આહાર સંગ્રહ નિષેધ, મુધાજીવી થવા ઉપદેશ
[૩૭૫] ગુણવાન-શ્રુતવાન સાધુ ને ક્રોધ કરવાનો નિષેધ
[૩૭૬] પ્રિય-અપ્રિય શબ્દોમાં રાગ-દ્વેષ ન કરે
[૩૭૭] પરીષહ-ઉપસર્ગ સહેવાથી મોક્ષ ફળ પ્રાપ્તિ
[૩૭૮] રાત્રિ ભોજન પરિહારનો ઉપદેશ
[૩૭૯] પર-તિરસ્કાર અને આત્મોત્કર્ષ ન કરવા ઉપદેશ
[૩૮૦] . વર્તમાન પાપનો સંવર કરે અને તેનું પુનરાવર્તન ન કરે
[૩૮૧] અનાચાર ન છૂપાવવાનો ઉપદેશ
[૩૮] આચાર્ય વચનનો સ્વીકાર અને કાર્ય સંપાદન કરે
[૩૮૩] જીવનની ક્ષણ ભંગુરતા અને ભોગ નિવૃત્તિ [૩૮૪] શરીરાદિ સ્વસ્થતા મુજબ ધર્માચરણ કરવું [૩૮૫- - કષાય-તેના ભેદ, ત્યાગ, અર્થ, વિજય ઉપાય -૩૯૧] - વિનય આચાર, ઈન્દ્રિય સંયમમાં પ્રવૃત્તિ રહેવું [૩૯૨] નિદ્રાદિ દોષ વર્ષે અને સ્વાધ્યાયમાં પ્રવૃત્તિ કરે [3૯૩] મોક્ષ પ્રાપ્તિના માર્ગનું વર્ણન
-
[૩૯૪- બહુશ્રુત પર્વપાસના, ગુરુ સમીપ બેસવાની વિધિ -૪૦૦] - વાણિવિવેક, વાણીના સ્ખલને ઉપહાસ ન કરે [૪૦૧] - ગૃહસ્થને નક્ષત્રાદિનું ફળ કહેવાનો નિષેધ [૪૦] ઉપાશ્રયની જરૂરિયાત, બ્રહ્મચર્યની વાડો
મુનિ દીપરત્નસાગર સર્જિત
-
313
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344