SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૫૧] - આચાર પ્રણિધિ પ્રતિજ્ઞા કથન [૩૫૨ - જીવોના ભેદ, તેમના પ્રત્યે અહિંસક રહેવું -393] - છ જીવના નિકાયની જયણા સંબંધિ વિધિનું વર્ણન [૩૬૪- - આઠ પ્રકારના સૂક્ષ્મ સ્થાનો, તેની જયણાનો ઉપદેશ પડિલેહણ અને પારિષ્ઠાપન વિવેક-વર્ણન -૩૬૮] [૩૬] ગૃહસ્થના ઘેર પ્રવેશ પછીનું કર્તવ્ય-વર્ણન [૩૭૦ - ત્યાં જોયેલ-સાંભળેલ બાબતો વિશેનો વિવેક અને દસવેયાલિય– અધ્યયન.૮, ઉદ્દેશક. અધ્યયન-૮-આચારપ્રણિધિ” -૩૭૨] ગૃહસ્થની ગૃહ સંબંધિ પ્રવૃત્તિમાં ભાગ ન લેવો [૩૭૩] ગૃહસ્થને ભિક્ષાની સરસ-વિરસતા અને આહાર- પ્રાપ્તિ-અપ્રાપ્તિ વિષયક વાત ન કરે [૩૭૪] આહાર સંગ્રહ નિષેધ, મુધાજીવી થવા ઉપદેશ [૩૭૫] ગુણવાન-શ્રુતવાન સાધુ ને ક્રોધ કરવાનો નિષેધ [૩૭૬] પ્રિય-અપ્રિય શબ્દોમાં રાગ-દ્વેષ ન કરે [૩૭૭] પરીષહ-ઉપસર્ગ સહેવાથી મોક્ષ ફળ પ્રાપ્તિ [૩૭૮] રાત્રિ ભોજન પરિહારનો ઉપદેશ [૩૭૯] પર-તિરસ્કાર અને આત્મોત્કર્ષ ન કરવા ઉપદેશ [૩૮૦] . વર્તમાન પાપનો સંવર કરે અને તેનું પુનરાવર્તન ન કરે [૩૮૧] અનાચાર ન છૂપાવવાનો ઉપદેશ [૩૮] આચાર્ય વચનનો સ્વીકાર અને કાર્ય સંપાદન કરે [૩૮૩] જીવનની ક્ષણ ભંગુરતા અને ભોગ નિવૃત્તિ [૩૮૪] શરીરાદિ સ્વસ્થતા મુજબ ધર્માચરણ કરવું [૩૮૫- - કષાય-તેના ભેદ, ત્યાગ, અર્થ, વિજય ઉપાય -૩૯૧] - વિનય આચાર, ઈન્દ્રિય સંયમમાં પ્રવૃત્તિ રહેવું [૩૯૨] નિદ્રાદિ દોષ વર્ષે અને સ્વાધ્યાયમાં પ્રવૃત્તિ કરે [3૯૩] મોક્ષ પ્રાપ્તિના માર્ગનું વર્ણન - [૩૯૪- બહુશ્રુત પર્વપાસના, ગુરુ સમીપ બેસવાની વિધિ -૪૦૦] - વાણિવિવેક, વાણીના સ્ખલને ઉપહાસ ન કરે [૪૦૧] - ગૃહસ્થને નક્ષત્રાદિનું ફળ કહેવાનો નિષેધ [૪૦] ઉપાશ્રયની જરૂરિયાત, બ્રહ્મચર્યની વાડો મુનિ દીપરત્નસાગર સર્જિત - 313 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy