________________
.. દસયાલિય- અધ્યયન.૭, ઉદ્દેશક. ... |
અધ્યયન-૭-“વાકશુદ્ધિ [૨૯૪] ભાષાના ચાર ભેદ, બે વડે વિનય, બેનો નિષેધ [૨૯૫- - સાધુ કેવી ભાષા ન બોલે ? કેવી ભાષા બોલે ? -૨૯૭] - સંદિગ્ધ કે ભ્રામક ભાષા બોલવાનો નિષેધ [૨૯૮] - અસત્યને સત્યરૂપે ન બોલે, અસત્ય ન બોલે [૨૯૯- - સંદિગ્ધ કે અજ્ઞાત વિષયને નિશ્ચયાત્મક રૂપે ન બોલે -૩૦૪] - શંકિત ભાષા ન બોલે, નિઃશંકિત ભાષા બોલે [3૦૫- - કઠોર અને હિંસાત્મક સત્યભાષાનો નિષેધ -૩૦૭] - તુચ્છ અને અપમાનજનક સંબોધનનો નિષેધ [3૦૮- - પારિવારિક મમત્વસૂચક સંબોધનનો નિષેધ -૩૧૪] - મોહોત્પાદક શબ્દોથી સંબોધનનો નિષેધ,
- નામ અથવા ગોત્રથી સંબોધન કરવું
- પંચેન્દ્રિય પ્રાણિનું લિંગ ન જાણે તો જાતિવાચક શબ્દથી બોલાવે [૩૧૫- - હિંસાજનક વચન ન બોલે, શરીર અવસ્થાનુસાર શબ્દો બોલે -૩૧૮] - ગાય, બળદ આદિ માટે બોલવા – ન બોલવા યોગ્ય વચનો [3૧૯- - વૃક્ષ કે વૃક્ષના અવયવો વિશે કેવી ભાષા પ્રયોજવી -૩૨૮] - અનાજના વેલા, છોડ વિશે કેવી ભાષા પ્રયોજવી [૩૨૯- - સંખડી કે મૃતભોજ, ચોર, નદી આદિ વિશે કેવી ભાષા બોલે -૩૩૫] - સાવદ્ય પ્રવૃત્તિ સંબંધે બોલવાનો વિવેક [33] વિક્રય આદિ સંબંધે વસ્તુનો ઉત્કર્ષ સૂચક શબ્દ ન બોલે [૩૩૭] સંદેશ લેવડ-દેવડ સંબંધે ચિંતનપૂર્વક ભાષા બોલે [33૮- - ખરીદ-વેચાણ સંબંધે સલાહદાયક ભાષા ન બોલે -૩૪૦] - ગૃહસ્થને આવો-બેસો ઇત્યાદિ વચન ન કહે [૩૪૧- - અસાધુને સાધુ ન કહે, ગુણવાનને જ સાધુ કહે -૩૪૩] - જય-પરાજય સંબંધે અભિલાષા યુક્ત ભાષા ન બોલે [૩૪૪- - વાયરો, વર્ષા, ઠંડી આદિની જિજ્ઞાસા ન દાખવે -૩૪] - મેઘ, આકાશ અને રાજા વિશે બોલવાનો વિવેક [૩૪૭] સાવદ્ય અનુમોદન થાય તેવી ભાષા ન બોલે [૩૪૮- - ભાષા વિષયક વિધિ-નિષેધ, સદોષ ભાષાત્યાગ -૩૫૦] - નિર્દોષ ભાષણ, પરીક્ષાપૂર્વક બોલવાનું ફળ
મુનિ દીપરત્નસાગર સર્જિત
312
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ