________________
... દસવેયાલિય- અધ્યયન ૫, ઉદ્દેશક. ૨ ... | -૨૦૯] - બહાર સરસ અને માંડલીમાં વિરસ આહાર કર્તાના ભાવો [૧૦] પૂજાર્થિતા અને તદજનિત દોષો (૨૧૧] - મદ્યપાન નિષેધ, ચોરી છુપીથી કરે તો પણ દોષ -૨૨૦] - ગુણાનુપ્રેક્ષીની સંવર સાધના અને આરાધના [૨૧- - તપ, વાણી, રૂપ, આચારના ચોરની દુર્ગતિ, બોધિદુર્લભતા -૨૨૫] - માયામૃષાવાદ ત્યાગનો ઉપદેશ, ઉપસંહાર કથન
અધ્યયન-૬-“મહાચારકથા (રર૬- - રાજા આદિ દ્વારા નિગ્રંથના આચાર-ગોચરની પૃચ્છા -૨૩૨] - નિગ્રંથના દુષ્કર આચારનું કથન, અઢાર આચાર સ્થાન [૨૩૩- - સ્થાન-૧-અહિંસા સ્વરૂપ, ઉપદેશ અને આધારો -૨૩૭] - સ્થાન-૨-મૃષાવાદ સ્વરૂપ, મૃષા ન બોલવું અને મૃષાવાદ વર્જનના કારણોનું નિરૂપણ [૨૩૮- - સ્થાન-૩-અદત્તનું સ્વરૂપ, ગ્રહણનો નિષેધ -૨૪૧] - સ્થાન-૪-અબ્રહ્મનું સ્વરૂપ, મૈથુન સંસર્ગ ત્યાગ [૨૪૨- - સ્થાન-પ-અપરિગ્રહ-સંનિધિ નિષેધ, સંનિધિકર્તાની -૨૪૬] ગૃહસ્થ સાથે તુલના, ધર્મોપગરણનો હેતુ પરિગ્રહની પરિભાષા, અમમત્વ ભાવકથન [૨૪૭- - સ્થાન-વ-નિત્ય તપ-એક ભક્ત ભોજનનું કથન -૨૪૮] - રાત્રિ ભોજનના નિષેધ, નિષેધનો હેતુ [૨૪૯- - સ્થાન-૭ થી ૧૨-પૃથ્વી યાવત ત્રસકાયની જયણા વિશે -૨૭૦] - પૃથ્વી, અપ, તેઉ, વાયુ, વનસ્પતિ, ત્રસ એ છ કાયની હિંસા ન કરવી,
પૃથ્વી આદિ છકાય-હિંસાના દોષનું દર્શન, આ હિંસાનું પરિણામ [૨૭૧- - સ્થાન-૧૩-અકથ્ય આહાર આદિ લેવાનો નિષેધ -૨૭૪) - નિયાગ, ક્રિીત, ઔદ્દેશિકાદિ દોષયુક્ત વસ્તુ ન લે [૨૭૫- - સ્થાન-૧૪-ગૃહસ્થ ભાજન નિષેધ, તેનો હેતુ -૨૮૦] - સ્થાન-૧૫-ખાટલો, પલંગ આદિ ઉપર બેસવા, સુવાનો નિષેધ, તેના કારણ,અપવાદ [૨૮૧- - સ્થા-૧૬-ગૃહસ્થના ઘેર બેસવાનો નિષેધ, -૨૮૪] બેસવાથી થતાદોષો, તેના અપવાદ [૨૮૫- - સ્થાન-૧૭-સ્નાનનો નિષેધ અને તેના કારણો -૨૯૧] - સ્થાન-૧૮-વિભૂષા નિષેધ, તેના કારણો [૨૯૨] પૂર્વકૃત પાપનો નાશ, નવા પાપનો સંવર [૨૯૩] સંયમીની ગતિ મોક્ષ કે સ્વર્ગ
મુનિ દીપરત્નસાગર સર્જિત
311
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ