________________
... દસવેયાલિય– અધ્યયન.૫, ઉદ્દેશક. ૧ [૧૫૭- - ભિક્ષાકાળમાં ભોજન કરવાની વિધિ, સ્થાન યાચના -૧૬૧] - આહારમાં આવેલ કચરો વગેરે પરઠવવાની વિધિ [૧૬] - ઉપાશ્રયમાં ભોજન કરવાની વિધિ, પડિલેહણ આદિ - ઉપાશ્રય પ્રવેશ વિધિ, ઈર્યાપથ પ્રતિક્રમણ વિધાન ગૌચરીના અતિચારોનું સ્મરણ અને આલોચના વિધિ સમ્યગ્ આલોચના ન થતા પુનઃ પુનઃ પ્રતિક્રમણ
[૧૯૩
-૧૬૬]
[૧૬૭
કાયોત્સર્ગ કાળનું ચિંતન, કાયોત્સર્ગ પૂરો કરવાની વિધિ -૧૭૦] - કાયોત્સર્ગ પછીની વિધિ, વિશ્રામ કાલીન ચિંતન,
સાધર્મિકને ભોજન માટે નિમંત્રણ, સહભોજન
[૧૭૧
એકાકી ભોજનનું કારણ, પાત્ર, ખાવાની વિધિ
-૧૭૪] - મનોજ્ઞ-અમનોજ્ઞમાં સમભાવ રાખી વાપરે
-
-
[૧૭૫] - મુધાદાયી-મુધાજીવીની દુર્લભતા અને તેની ગતિ (૫) ઉદ્દેશક-૨સુગંધી કે અસુગંધી બધો આહાર પુરો વાપરવો [૧૭૭- - ભિક્ષામાં અપર્યાપ્ત આહાર હોય તો પુનઃ ગવેષણા -૧૭૯] - યથાસમય કાર્ય કરવાની આજ્ઞા
[૧૭૬]
[૧૮૦] અકાળ ભિક્ષાચારી શ્રમણ માટેનો ઉપદેશ
[૧૮૧] ભિક્ષાની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં સમતા રાખવી [૧૮] ભિક્ષાર્થ ગમન વિધિ, પશુ-પક્ષી ઓળંગીને ન જવું [૧૮૩] ગોચરીએ જતા ત્યાં બેસવા કે ધર્મકથનનો નિષેધ [૧૮૪] ગોચરીએ જાય ત્યારે ક્યાં ઉભે નહીં તે વિધાન [૧૮૫- - ભિખારી આદિને ઓળંગીને ન જવું, તેના દોષો -૧૮૮] - યાચકો પાછા ફરે પછી ગૃહપ્રવેશ કરવાનું વિધાન [૧૮૯ - લીલોત્તરી કચળીને આવતા દેનારની ભિક્ષા ન લે -૧૯૯] - અપક્વ કે અચિત ફળ આદિ ન લેવાનું વિધાન [૨૦૦] ધનવાન, નિર્ધન ને ત્યાં સમભાવે ગોચરી લે ૨૦૧
- ભિક્ષા અદિન ભાવે લે, ન આપે ત્યાં ક્રોધ ન કરે વંદન કરતા હોય ત્યારે ન યાચે, કઠોર શબ્દ ન કહે
-૨૦૪]
વંદન કરે કે ન કરે-બંનેમાં સાધુ સમભાવ રાખે
· રસલોલુપતા અને તેના દુષ્ટ પરિણામો
[૨૦૫]
[૨૦૬
મુનિ દીપરત્નસાગર સર્જિત
-
ܗ
310
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ