Book Title: Agam Vishay Anukram
Author(s): Deepratnasagar, Dipratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
. નિસીહ – ઉદ્દેશક. ૧૪
ઉદ્દેશક-૧૪
(લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો [૮૬૩] - પાત્ર સંબંધિ વિવિધ દોષોનું સેવન કરે જેમ કે-૯૦ - ક્રિતાદિ પાત્ર લે, આજ્ઞા સિવાય કોઈને પાત્ર આપી દે,
- ખંડિતાદિ પાત્ર રાખે, અખંડિતાદિપાત્ર ન રાખે - પાત્ર સંસ્કરણ કરે, પાત્ર લેપનાદિ, પાત્ર તપાવવાદિ, પાત્રાર્થે વર્ષાવાસ, - પાત્રમાંના સચિત્તકાય બહાર કાઢે, પાત્ર કોતરણી કરે, અવિધિ પાત્ર યાચના,
ઉદ્દેશક-૧૫
લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો. [૯૦૫- - કઠોર શબ્દાદિ કહેવા, સચિત ફળાદિ ખાવા, -૯૭૦] - અન્યતીથિંકાદિ પાસે પગ પ્રમાર્જનાદિ-સૂત્ર-૧૩૩ થી ૧૮૫ [૯૭૧- - નિષિદ્ધ સ્થાને મળ-મૂત્રાદિની પારિષ્ઠાપના કરવી -૯૮૧] - અન્યતીર્થિક કે ગૃહસ્થને અશનાદિ, વસ્ત્રાદિ આપે [૯૮૨- - પાસસ્થાદિને અશનાદિદાન, વસ્ત્ર ગવેષણા ન કરે -૧૦૫૮] - વિભૂષા નિમિત્તે દોષો(સૂત્ર-૧૩૩ થી ૧૮૫ મુજબ)-વિભૂષા નિમિત્તે વસ્ત્રાદિ રાખે કે ધોવે
ઉદ્દેશક-૧૬
(લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો. [૧૦૫૯-- ગૃહસ્થ યુક્ત કે સચિત્તકાય યુક્ત વસતિમાં જવું -૧૦૭૦]- સચિત્ત શેરડી આદિ ખાય, વનવાસીનો આહાર લે [૧૦૭૧- - સંયમીને અસંયમી, અસંયમીને સંયમી કહેવા -૧૦૭૩] - સંયમીમાંથી અસંયમી ગણમાં જવું [૧૦૭૪-- બુદઝાહિતને અશન, વસ્ત્ર, વસતિ આદિ દાન -૧૦૯૦] - કુમાર્ગ કે કુપ્રદેશમાં જવું, નિંદ્ય કૂળોમાં વ્યવહાર [૧૦૯૧- - નિષિદ્ધ સ્થાને આહાર સ્થાપન, અન્ય તીર્થિકાદિ સાથે ભોજનાદિ, -૧૧૦૮] આચાર્યાદિકનો અવિનય, અધિક ઉપધિ રાખે, સચિત્ત પૃથ્યાદિ પર ઉત્સર્જન
ઉદ્દેશક-૧૭
(લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો. [૧૧૦૯- - સાધ્વી સાધુ માટે, સાધુ-સાધ્વી માટે અન્યતીર્થિકાદિ -૧૨૨૯] દ્વારા દોષ સેવે-(સૂત્ર-૧૩૩ થી ૧૮૫ મુજબના) [૧૨૩ - - સમાન સમાચારી વાળાને વસતિ ન આપવી મુનિ દીપરત્નસાગર સર્જિત
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
286

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344