________________
. નિસીહ – ઉદ્દેશક. ૧૪
ઉદ્દેશક-૧૪
(લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો [૮૬૩] - પાત્ર સંબંધિ વિવિધ દોષોનું સેવન કરે જેમ કે-૯૦ - ક્રિતાદિ પાત્ર લે, આજ્ઞા સિવાય કોઈને પાત્ર આપી દે,
- ખંડિતાદિ પાત્ર રાખે, અખંડિતાદિપાત્ર ન રાખે - પાત્ર સંસ્કરણ કરે, પાત્ર લેપનાદિ, પાત્ર તપાવવાદિ, પાત્રાર્થે વર્ષાવાસ, - પાત્રમાંના સચિત્તકાય બહાર કાઢે, પાત્ર કોતરણી કરે, અવિધિ પાત્ર યાચના,
ઉદ્દેશક-૧૫
લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો. [૯૦૫- - કઠોર શબ્દાદિ કહેવા, સચિત ફળાદિ ખાવા, -૯૭૦] - અન્યતીથિંકાદિ પાસે પગ પ્રમાર્જનાદિ-સૂત્ર-૧૩૩ થી ૧૮૫ [૯૭૧- - નિષિદ્ધ સ્થાને મળ-મૂત્રાદિની પારિષ્ઠાપના કરવી -૯૮૧] - અન્યતીર્થિક કે ગૃહસ્થને અશનાદિ, વસ્ત્રાદિ આપે [૯૮૨- - પાસસ્થાદિને અશનાદિદાન, વસ્ત્ર ગવેષણા ન કરે -૧૦૫૮] - વિભૂષા નિમિત્તે દોષો(સૂત્ર-૧૩૩ થી ૧૮૫ મુજબ)-વિભૂષા નિમિત્તે વસ્ત્રાદિ રાખે કે ધોવે
ઉદ્દેશક-૧૬
(લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો. [૧૦૫૯-- ગૃહસ્થ યુક્ત કે સચિત્તકાય યુક્ત વસતિમાં જવું -૧૦૭૦]- સચિત્ત શેરડી આદિ ખાય, વનવાસીનો આહાર લે [૧૦૭૧- - સંયમીને અસંયમી, અસંયમીને સંયમી કહેવા -૧૦૭૩] - સંયમીમાંથી અસંયમી ગણમાં જવું [૧૦૭૪-- બુદઝાહિતને અશન, વસ્ત્ર, વસતિ આદિ દાન -૧૦૯૦] - કુમાર્ગ કે કુપ્રદેશમાં જવું, નિંદ્ય કૂળોમાં વ્યવહાર [૧૦૯૧- - નિષિદ્ધ સ્થાને આહાર સ્થાપન, અન્ય તીર્થિકાદિ સાથે ભોજનાદિ, -૧૧૦૮] આચાર્યાદિકનો અવિનય, અધિક ઉપધિ રાખે, સચિત્ત પૃથ્યાદિ પર ઉત્સર્જન
ઉદ્દેશક-૧૭
(લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે તેવી ભૂલો. [૧૧૦૯- - સાધ્વી સાધુ માટે, સાધુ-સાધ્વી માટે અન્યતીર્થિકાદિ -૧૨૨૯] દ્વારા દોષ સેવે-(સૂત્ર-૧૩૩ થી ૧૮૫ મુજબના) [૧૨૩ - - સમાન સમાચારી વાળાને વસતિ ન આપવી મુનિ દીપરત્નસાગર સર્જિત
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
286