Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________
आगम शब्दादि संग्रह
પુથત્ત. ૧૦ [પૃથવ7] ભિન્નપણું पुनब्भवलया. स्त्री० [पुनर्भवलता]
ફરી ઉત્પન્ન થવારૂપ पुनव्वसु. पु० [पुनर्वसु]
એક નક્ષત્ર पुनव्वसु-१. वि० [पुनर्वसु રિખપુરનો એક રહીશ, જે દશમાં તીર્થકર સીયન ના પ્રથમ ભિક્ષા દાતા હતા पुनव्वसु-२. वि० [पुनर्वसु] આઠમાં વાસુદેવ નારાયણ (લક્ષ્મણ)ના પૂર્વ જન્મનો
જીવ સમુદ તેના ધર્માચાર્ય હતા पुनव्वसू. पु० [पुनर्वसु]
એક નક્ષત્ર પુન્ન. ત્રિ[[]
જુઓ પુOUT' પુત્ર. ૧૦ [gN]
પવિત્ર पुन्नपरिणइ. स्त्री० [पूर्णपरिणति]
પૂર્ણ પરિણિતિ પુન્ના. પુ. પુજ્ઞNI]
એ નામનું એક વૃક્ષ પુ.૧૦ [T] ફુલ, કુસુમ, ઇશાનેન્દ્રના વિમાનનો વ્યવસ્થાપક
દેવતા, એક દેવવિમાન, શુભવર્ણ-શુભગંધથીયુક્ત પુણ્ય. ઘ૦ [પુષ્પો
પુષ્પિત થવું पुप्फकंत. पु० [पुष्पकान्त]
દશમા દેવલોકનું એક વિમાન પુણવરંડા. ૧૦ [pપૂરVE%]
એક ઉદ્યાન पुष्फकूड. पु० [पुष्पकूट]
દશમા દેવલોકનું એક વિમાન पुप्फकेउ. पु० [पुष्पकेतु
એક ગ્રહ, એક ભાવિ તીર્થકર, ગ્રહાધિષ્ઠાયક દેવ
पुप्फकेउ. वि० [पुष्पकेतु પુષ્પભદ્રનગરનો રાજા, તે પુણ્યસેન પણ કહેવાય છે. તેને પુનૂન અને પુbયૂના નામે પુત્ર-પુત્રી હતા. પુષ્પપૂના તેની પત્ની (રાણી) હતી पुप्फकेतु. पु० [पुष्पकेतु
જુઓ ઉપર पुष्फग. पु० [पुष्पक] ઇશાનેન્દ્રનું મુસાફરી વિમાન, મૂળ ભાગ, પુષ્પ, કમળનું આભુષણ पुप्फधरणी. स्त्री० [पुष्पगृहिती]
પુષ્પ-ગૃહિણી पुष्फचंगेरिया. स्त्री० [पुष्पचङ्गेरिका]
ફૂલ રાખવાની છાબડી પુણવંરી. સ્ત્રી પુષ્પવર] જુઓ ઉપર पुप्फचूल-१. वि० [पुप्फचूल પુષ્પપુરનો રાજા, તે પુતુ અને યુવતી નો પુત્ર હતો, તેના લગ્ન તેની બહેન પુષ્કવૃતા સાથે થયેલા. તેણે દીક્ષા લીધી, એક દેવે પુwવુતા નું રૂપ લઈ તેના
ધ્યાન ભંગ કરવા પ્રયત્ન કરેલ, પણ તે નિશ્ચલ રહ્યા पुप्फचूल-२. वि० [पुष्पचूल]
ચંપાનગરીનો રાજા અને ચક્રવર્તી વમત્ત નો મિત્ર पुप्फचूला-१. वि० [पुष्पचूला] ભ૦ પાર્શ્વના મુખ્ય સાધ્વી, જેની પાસે વાની, રાડુ વગેરે તથા મૂયા વગેરેએ દીક્ષા લીધેલ પુણપૂના-૨. વિ૦ [પુષ્પપૂત] હસ્તિશીષનગરના રાજા મરીનસજી ના પુત્ર સુવાડું કુમારની ૫૦૦ પત્નીઓમાં મુખ્ય (રાજવધુ) પત્ની पुप्फचूला-३. वि० [पुष्पचूला] પુષ્પભદ્રનગરના રાજા પુષ્કતું અને રાણી પુષ્પવતી ની પુત્રી, તેના ભાઈ પુષ્ણવ સાથે તેના લગ્ન થયેલા. રાણી પુષ્ણવ ને તે ન ગમ્યું. તેણી દીક્ષા લઈ, મૃત્યુ બાદ દેવ થઈ ત્યારે તેણીના પ્રતિબોધથી પુવૅતા એ દીક્ષા લીધી
Dળયાપુત્ત આચાર્યની શુદ્ધ વૈયાવચ્ચ થકી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 231