Book Title: Agam Shabdadi Sangraha (Prakrit, Sanskrit, Gujarati) Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________
आगम शब्दादि संग्रह
ભરતક્ષેત્રમાં થયેલા નવમાં બળદેવ, વાસુદેવ કૃષ્ણના ભાઈ, રાજા વાસુદ્દેવ અને રાણી રોહિણી ના પુત્ર, પાંચ મહાન વીર માંના મુખ્ય વીર, તેની પત્નીનું નામ ધારિણી હતું. તેના સુમુરલ, દ્વિમુર અને શ્વમ ત્રણ પુત્રો દીક્ષા લઈ મોક્ષે ગયા, તેની રેવ નામની પત્નીથી નિસદ્ધ નામ પુત્ર પણ હતો. તેનું બીજું નામ રામ પણ છે તેમના ત્રદ્ધિ સામર્થ્ય, ધજાનું ચિન્હ, દેખાવ આદિનું સુંદર વર્ણન પુષ્કાવાર આવે છે. દ્વારિકા દહન વખતે તે કૃષ્ણ વાસુદેવ સાથે દ્વારિકા છોડી ગયા. પછી દીક્ષા લીધી बलदेवगंडिया. स्त्री० [बलदेवकण्डिका] એક અધ્યયન-જેમાં બળદેવ સંબંધિ હકીકતોનું વર્ણન
बल-३. वि० [बल] મહાપુર નગરનો રાજા, તેની પત્ની સુમદા હતી. મલ્કત
પુત્ર હતો. વન-૪. વિ. [૪] હસ્તિનાપુરનો એક ગાથાપતિ દીક્ષા લીધી. દેવ થયો.
ભ૦ મહાવીર સન્મુખ નાટ્યવિધિ દેખાડી, વંદના કરી વન-. વિ[7]
એક યક્ષ જે પૂર્વભવમાં સર્પ હતો. જિનવચન શ્રદ્ધાથી યક્ષ દેવ થયેલો વન-૬. વિ. વિ7
ભ૦ મહાવીરના અગિયારમાં ગણધર પમાસ ના પિતા વ7-૭. વિ[7]
એક બ્રાહ્મણ, જેણે ભ૦ મહાવીરને પ્રથમ ભિક્ષા આપી. તેને વહુત પણ કહે છે વન-૮. વિ૦ ની
જુઓ 'હરિસંવત’ વન-૧. વિ. [7]
એક ક્ષત્રિય પરિવ્રાજક વ7-૨૦. વિ. []
બળદેવનું ટૂંકુ નામ बलकर. त्रि० बलकर]
બળ કરનાર વનવૂડ. ૧૦ [વત્નછૂટ
એક ફૂટ- વિશેષ बलकोट्ट. वि०बलकोट्या
હરિકેશ જાતિના મુખિયા, હરિપ્રસન્ન ના પિતા, શૌરી તથા વધારી ના પતિ વતUT. વિશે[dz]
પોતાની શક્તિ જાણનાર बलत्थ. पु० [बलस्थ]
બળવાન વનવ.[કતદ્વ)
બળદેવ, વાસુદેવના ભાઈ, એક ઉત્તમ શલાકા પુરુષ बलदेव. वि० [बलदेव
बलदेवत्त. न० [बलदेवत्व]
બળદેવપણું વનવૃદ્ધિવિવા. ૧૦ [ તવુદ્ધિવિવર્તનો
બળ-બુદ્ધિની વૃદ્ધિ बलभत्त. पु० [बलभक्त
બળી-બાકળા बलभद्द-१. वि० [बलभद्रा
ભ૦ મલ્લિ જ્યારે પૂર્વભવમાં મધ્વન કુમાર હતા, તે મર્થન અને મનસિરિ નો પુત્ર बलभद्द-२. वि० [बलभद्रा
જુઓ વત્નફ્લેવ’ बलभद्द-३. वि० [बलभद्र] સુગ્રીવનગરનો રાજા તેની પત્ની (રાણી)નું નામ મિયા હતું. તેનો પુત્ર વનસિરિ જે મિયાપુત્ત નામે પ્રસિદ્ધ હતો बलभद्द-४. वि० [बलभद्र
ચક્રવર્તી ભર પછી દીક્ષા લઈ મોક્ષે જનારા આઠ યુગપુરુષ રાજાઓમાંના એક, તે મહદ્ધને નામે પણ
ઓળખાય છે. તે મનસા ના પુત્ર હતા बलभद्द-५. वि० [बलभद्र] રાજગૃહીના મૂરિય વિસ્તારનો એક રાજા, તે શ્રાવક હતો. આચાર્ય ભાષાઢ ના શિષ્ય કે જેણે અવ્વત્ત મત કાઢેલો તે નિદ્ભવ ને પાઠ ભણાવી માર્ગે વાળેલ
मुनि दीपरत्नसागरजी रचित "आगम शब्दादि संग्रह" (प्राकृत-संस्कृत-गुजराती)-3
Page 263