Book Title: Agam Satik Part 11 Bhagavati Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 55
________________ ૧૦/-//૪૫ ૬ શતક-૧૦ ૬ - X - X - o નવમાં શતકની વ્યાખ્યા કરી. હવે દશમાની કરે છે. તેનો આ સંબંધ છે - શતક-૯માં જીવાદિ પદાર્થો કહ્યા, અહીં પણ બીજા પ્રકારે તેને જ કહે છે. આ સંબંધે આવેલ આ શતક છે. • સૂત્ર-૪૩૪ - (૧) દિશા, () સંવૃત્ત અણગાર, (3) આત્મહિત, (૪) ચામહતી, (૫) દેવી, (૬) સભા, (૭ થી ૩) ઉત્તરવત ૨૮ અંતદ્વીપ. દશમાં શતકમાં આ ચોગીચ ઉદ્દેશ છે. • વિવેચન-૪૩૪ - (૧) દિશાને આશ્રીને, (૨) સંવૃત્ત નગાર વિષયક, (3) આત્મઋદ્ધિ વડે દેવ કે દેવની બીજા દેવાવાસમાં જવા આદિ અર્થનો અભિધાયક, (૪) શ્યામહસ્તિ નામે ભગવંત મહાવીરના શિષ્યના પ્રશ્ન વડે પ્રતિબદ્ધ. (૫) દેવી-ચમરાદિ અગમહિષીની પ્રરૂપણા. (૬) સુધમસિભાનું પ્રતિપાદન તથા (૩ થી ૩૪) ઉત્તરદિશામાં રહેલા ૨૮ તદ્વીપોનું પ્રતિપાદન. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ છે, તે એકેન્દ્રિય પ્રદેશો યાવત અનિન્દ્રિય પ્રદેશો છે. • • • જે આજીવો છે, તે બે ભેદ છે - રૂપી અજીવ, અરૂપી અજીવ. જે રૂપી અજીવ છે, તે ચાર ભેદ છે. • સ્કંધ, સ્કંધ દેશ, સ્કંધ પ્રદેશ અને પરમાણુ યુગલો. જે અરૂપી આજીવ છે તે સપ્ત ભેદે છે - નોધમસ્તિકાય, ધમસ્તિકાયના દેશ, ધમસ્તિકાયના પ્રદેશ, નોઅધમસ્તિકાય, અધમસ્તિકાયના દેશો, અધમસ્તિકાયના પ્રદેશો, નોઆકાશાસ્તિકાય, આકાશાસ્તિકાયના દેશો, આકાશાસ્તિકાયના પ્રદેશો, અને અર્વાસમય. ભગવન! આગનેયી દિશા શું જીવ છે, જીવદેશ છે, જીવપદેશ છે? પૃચ્છા. ગૌતમાં તે જીવ નથી. જીવદેશ છે, જીવ પ્રદેશ પણ છે, અજીવ પણ છે, જીવ દેશ પણ છે, અજીવ પ્રદેશ પણ છે. જે જીવ દેશ છે તે નિયમો (૧) એકેન્દ્રિય દેશ છે. અથવા કેન્દ્રના દેશો અને બેઈન્દ્રિયનો દેશ છે() અથવા એકેન્દ્રિયના દેશો અને બેઈન્દ્રિયાના દેશો છે. અથવા (૩) એકેન્દ્રિયના દેશો અને બેઈન્દ્રિયોના દેશો છે. અથવા (૧) એકેન્દ્રિયના દેશો અને તેઈન્દ્રિયના દેશ છે. આ પ્રમાણે ત્રણ ભંગ કહેવા. એ પ્રમાણે યાવતું નિદ્રિયોના ત્રણ ભંગો છે. જે જીવ પ્રદેશો છે, તે નિયમો (૧) કેન્દ્રિયના પ્રદેશો અથવા એકેન્દ્રિયના પ્રદેશો અને ઇન્દ્રિયના પ્રદેશો છે અથવા એકેન્દ્રિય પ્રદેશો અને બેઈન્દ્રિયોના પ્રદેશો છે. એ પ્રમાણે બધે પ્રથમ ભંગ છોડીને ચાવત અનિન્દ્રિય જાણવું. જે અજીવો છે, તે બે ભેદ છે - રૂપી અજીવ, અરૂપી આજીવ. જે રૂપી અજીવ છે, તે ચાર ભેદે છે - સ્કંધ ચાવતુ પરમાણુ યુદ્ગલો. જે અરૂપી આજીવ છે, તે સાત ભેદે છે – નોધમસ્તિકાય, ધમસ્તિકાય દેશ, ધમસ્તિકાય પ્રદેશો વાવતું અહૃદ્ધાસમય. વિદિશામાં જીવો નથી. સર્વત્ર દેશ ભંગ જ જાણવો. ભગવન ! યાખ્યાદિશા શું જીવ છે? ઐન્દી દિશામાં કહ્યું તેમ સંપૂર્ણ કહેવું. નૈઋવિ આગનેયીવ4. વારુણી, ઐન્દ્રીવત્ વાયવ્યા. આનેયીવ4. સૌમા, ઐીવતું. ઈશાની, આનેયીવતું. વિમલામાં જીનો, આગ્નેયીવતું અને જીવો ઐન્દ્રીવતુ જાણવા તમા પણ એ રીતે જ જાણવી. વિશેષ આ - તમામ આરપીના છ ભેદ જ કહેવા. અદ્ધાસમય ન કહેતો. • વિવેચન-૪૭૫ - મિથે તે પૂર્વ દિશાની વિવક્ષા પૂર્વવતુ જાણવી. પ્રાવી - પૂવ. ઉત્તરમાં જીવો અને જીવો છે. જીવો-જીવરૂપ, તેમાં જીવો - જીવરૂપ, તેમાં જીવો - એકેન્દ્રિયાદિ છે, અજીવો-ધમસ્તિકાયાદિ દેશાદિ છે. અહીં કહેવા એમ માંગે છે કે – પૂર્વ દિશામાં જીવો અને જીવો છે. ૧૦ ઈત્યાદિ. જેનો દેવતા ઈન્દ્ર છે તે ઐન્દ્રી, એ રીતે આગ્નેયીના અગ્નિ, ચામ્યાનો ચમ, નૈઈતીનો નિર્ણતિ, વારુણીનો વરુણ, વાયવ્યાનો વાયુ, સૌમ્યાનો છે શતક-૧૦, ઉદ્દેશો-૧-“દિશા” છે. - X - X - X - X - X - X – • સૂઝ-૪૭૫ - રાજગૃહે યાવત આ પ્રમાણે કહ્યું - આ પૂર્વદિશા શું કહેવાય છે ? ગૌતમ! તે જીવરપ, અજીવરૂપ છે. • • આ પશ્ચિમ દિશા શું કહેવાય છે? ગૌતમ! પૂર્વવતું. આ જ પ્રમાણે દક્ષિણદિશા, ઉત્તરદિશા, ઉદMદિશા અને અધોદિશા રણવી. ભગવત ! દિશાઓ કેટલી કહી છે ? ગૌતમ! દશ દિશાઓ કહી છે. તે આ - પૂર્વ પૂર્વદક્ષિણ, દક્ષિણ, દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમ, પશ્ચિમ-ઉત્તર, ઉત્તર, ઉત્તર-પૂર્વ ઉર્જા અને અધો. ભગવાન ! આ દશ દિશાઓના કેટલા નામ કહ્યા છે ? ગૌતમ! દશ નામ કહ્યા છે. તે આ - ઐન્દ્રી, આગ્નેયી, ચમા, નૈતી, વારુણી, વાયવ્યા, સોમા, ઈશાની, વિમલા, તમા. ભગવા ઐન્દી (પૂર્વ) દિશા જીવ, જીવદેશ, જીવપદેશ, અજીવ, આજીવદેશ, આજીવપદેશ, શું છે? ગૌતમાં તે જીવ યાવત્ જીવ પ્રદેશરૂપ પણ છે. જે જીવ છે તે નિયમા એકેન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય, અનિન્દ્રિય છે. જે જીવદેશ છે, તે નિયમા એકેન્દ્રિય દેશો યાવતુ અનિન્દ્રિય દેશો છે. જે જીવપદેશ

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104