Book Title: Agam Deep 34 Nisihim Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 37
________________ હs ઉસો-૧૨, સૂર-૭૭૫ ઉપદવ. વંશપરંપરાગત વૈર થી ઉત્પન્ન થતાં કલહ, મહાયુદ્ધો, મહાસંગ્રામ, કજીયા. મોટેથી બોલાશ થવા વગેરે સ્થાનો, - - અનેક્ટ્રકારના મહોત્સવ, ઈન્દ્રમહોત્સવ, સ્ત્રી- પુરુષ સ્થવિર, યુવાન, કિશોર આદિ અલંકૃત કે નિરાલંકૃત હોય-ગાતા, વગાડતા. નાચતા, હસતા, રમતા, મોહોત્પાદક ચેષ્ટ કરતા હોય. વિપુલ અશનઆદિનું પરસ્પર આદાન-પ્રદાન થતું હોય, ખવાતું હોય તેવા સ્થળો- [આ સર્વે સ્થળો ને જોવાની ઈચ્છા કરે; [77] જે સાધુ-સાધ્વી ઈહલૌકિક કે પારલૌકિક, પૂર્વે જોયેલા કે ન જોયેલા. સાંભળેલા કે ન સાંભળેલા, જાણેલા કે ન જાણેલા એવા રૂપોને વિશે આસકત થાય, * રાગવાળા થાય, ગૃદ્ધિવાળા થાય, અતિશય રક્ત બને કોઈને આસકત આદિ કરે. આસકત આદિ થયેલાની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [૭૭]જે સાધુ-સાધ્વી પહેલી પોરિસીમાં લાવેલ અશન-પાન ખાદિમ -સ્વાદિમ છેલ્લી પોરિસી સુધી સ્થાપન કરે-રાખે અથતુ ચોથી પોરિસીમાં વાપરે-વપરાવે અનુમોદે તો પ્રાયશ્ચિત્ [777 જે સાધુ-સાધ્વી અર્ધયોજન અર્થાત્ બે કોશ દૂરથી લાવેલ અશન-પાન-ખાદિમ-સ્વાદિમ રૂપ આહાર વાપરે અથતું બે કોશની ક્ષેત્ર મયદાનું ઉલ્લંઘન કરે-કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. ૭૭૮-૭૮પી જે સાધુ-સાધ્વી ગોબર કે વિલેપન દ્રવ્ય લાવીને બીજે દિવસે, - - દિવસે લાવીને રાત્રે -. રાત્રે લાવીને દિવસે કે રાત્રે લાવીને રાત્રે-શરીરને લાગેલા ઘા-દ્રણ વગેરે એક કે અનેકવાર લિપે,પાવેલિંપનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. 386-787 જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ ની પાસે ઉપાધિ વહન કરાવે તથા તેની નિશ્રાએ રહેલા (આ બધાંને અશન-આદિ આહાર (બીજાને કહીને) અપાવે. બીજાને તેમ કરવા પ્રેરે, તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. 7i88] જે સાધુ-સાધ્વી ગંગા, જમના, સરયુ ઐરાવતી, મહી એ પાંચ મહાર્ણવ કે મહાન મહિનામાં બે કે ત્રણ વખત ઉત્તરીને કે તરીને પાર કરે-કરાવે-અનુમોદે. એ પ્રમાણે ઉદ્દેશ- 12 માં જણાવેલા કોઈપણ કૃત્ય પોતે કરે- બીજા પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે તો ચાતુમાસિક પરિહારસ્થાન ઉદ્યાતિક અર્થત લધુ ચૌમાસી પ્રાયશ્ચિતું આવે. બારમા ઉદેસાની મુનિદીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા' પૂર્ણ (ઉસો-૧૩) "નિસીહ સૂત્રના આ ઉદ્દેસામાં 789 થી 862 એટલે કે કુલ 74 સૂત્રો છે. તેમાં જણાવેલ કોઈ દોષનું ત્રિવિધે સેવન કરનારને થાણાં વાળ ૩થતિ પ્રાયશ્ચિત્ આવે. [789-75 જે સાધુ-સાધ્વી સચિત-- સ્નિગ્ધ એટલે કે સચિત જળથી કંઈક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53