Book Title: Agam Deep 34 Nisihim Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 39
________________ 135 ઉદેસી-૧૩,સ-૮૪૮ [848-82) જે સાધુ- સાધ્વી નીચે જણાવેલ ભોજન કરે. કરાવે. કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું. ધાત્રિ -- દૂતિ. -- નિમિત, -. આજીવિકા,- -વનપક. --ચિકિત્સા -- ક્રોધ, - માન, - માયા, - - લોભ, - - વિદ્યા, - - મંત્ર, - - યોગ, -- ચૂર્ણ, -- કે અંતધન એમાંનું કોઈપણ પિંડ અથતુ ભોજન ખાય, ખવડાવે કે ખાનારની અનુમોદના કરે. - ધાત્રી- ગૃહસ્થના બાળક ને રમાડીને ગોચરી મેળવે. -દૂતી- ગૃહસ્થના સંદેશા આપ-લે કરે• * નિમિત્ત-શુભાશુભ કથન કરે, - - આજીવિક- જીવન નિર્વાહ અર્થે જાતિકુળ પ્રશંસા કરે, -- વનપકે- દીનતાપૂર્વક યાચે, - - ચિકિત્સા- રોગ આદિ માટે ઔષધ આપે, - * વિદ્યા- સ્ત્રી દેવતા અધિષ્ઠિત સાધના, - * મંત્ર- પુરુષ દેવતા અધિષ્ઠિત સાધના, -યોગ- વશીકરણ આદિ પ્રયોગ, - - ચૂર્ણ અનેક વસ્તુ મિશ્રિત ચૂર્ણ પ્રયોગો- આમાંનો કોઈપણ દોષ સેવીને આહાર લાવે. એ પ્રમાણે ઉદેસા- 12 માં જણાવેલા કોઈપણ કન્ય પોતે કરે- અન્ય પાસે કરાવે- કે કરનારની અનુમોદના કરે તો “ચાતુમાસિક પરિહારસ્થાન પ્રાયશ્ચિતું અથતુ લઘુચીમાસી પ્રાયશ્ચિતું આવે છે. તેરમા ઉદ્દેસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા પૂર્ણ (ઉદેસી-૧૪) ‘નિસીહ સૂત્રના આ ઉદેસામાં 863 થી 904 એટલે કે કુલ 41 - સૂત્રો છે. તેમાં કહ્યા મુજબના કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને પતિ દિvi તિયં નામનું પ્રાયશ્ચિત્ આવે. 8i3-8ii જે સાધુ- સાધ્વી નીચે કહેવાયા મુજબના પાત્ર પોતે ગ્રહણ કરે, બીજા પાસે ગ્રહણ કરાવે કે તે રીતે ગ્રહણ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. સ્વયે ખરીદ, કોઈ પાસે ખરીદાવે, ખરીદીને કોઈ લાવે તે લે, - - ઉધારલે, લેવડાવે, સામેથી ઉધાર આપેલું ગ્રહણ કરે, - - પાત્ર એક બીજા સાથે બદલાવે, બદલાવડાવે કોઈ બદલાવેલું લાવે તે રાખે, - - છીનવીને લાવે. અનેક માલિક હોય તેવું પાત્ર બધાની આજ્ઞા સિવાયલે, સામેથી લાવેલું પાત્ર સ્વીકારે. [867-89] જે સાધુ સાધ્વી વધારાનું પાત્ર હોય તે, સામાન્યથી કે વિશેષથી ગણિને પૂછયા સિવાયકે નિમંત્રણ કર્યા સિવાય પોતાની ઈચ્છા મુજબ બીજા-બીજાને વિતરણ કરે, - - હાથ-પગ-કાન-નાક-હોઠ જેના છેદાયા ન હોય તેલા અવિકલાંગ ક્ષુલ્લક-યુલ્લિકા-સ્થવિર-સ્થવીરા કે શક્તિશાળીને આપીદે, - - વિકલાંગ એવા ક્ષુલ્લક-આદિ કે અશકત ને ન આપે, ન અપાવે, ન આપનારની અનુમોદના કરે. [૮૭૦-૮૭૧]જે સાધુ-સાધ્વી ખંડિત, નિર્બળ, લાંબો સમય ન ટકે તેવા, ન રાખવા યોગ્ય પાત્ર ને ધારણ કરે, * * અખંડિત, દઢ, ટકાઉ અને રાખવા યોગ્ય પાત્ર ને ધારણ ન કરે. ન કરાવે, ન કરનારની અનુમોદના કરે. તો પ્રાયશ્ચિત્. [872-873] જે સાધુ-સાધ્વી શોભાયમાન કે સુંદર પાત્રને કુરુપ કરે અને કુરુપ પાત્રને શોભાયમાન કે સુંદર કરે-કરાવે કે કરનારની અનુમોદના કરે તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53