Book Title: Agam Deep 34 Nisihim Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005096/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः ___ ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ (કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ, આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક - શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ-પરિવાર વડોદરા - - - - - - * 45 આગમદીપ-ગુર્જર કાચા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર | શ્રી ગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ. શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ ડૉ. પિનાકીન એન. શાહ 20, ગૌતમનગર સોસાયટી, 21, સુભાષનગર, ગિરધરનગર, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા શાહીબાગ, અમદાવાદ, નોંધઃ- 45 આગમ - “ગુર્જર છાયા” માટે આમ ટ્રીપ પ્રકાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ નિસીહં- પહેલું છેદસૂત્ર - ગુર્જર છાયા ઉદેસો વિષય અનુકમ પૃષ્ઠોક 1 | ગુરુ માસિક પ્રાયશ્ચિત યોગ્ય દોષો 1-58 108-111 લઘુ માસિક પ્રાયશ્ચિત યોગ્ય દોષો પ૯-૧૧૭. 111-1.15 લઘુ માસિક પ્રાયશ્ચિત યોગ્ય દોષો 118-196 ૧૧પ-૧૧૭ લઘુ માસિક પ્રાયશ્ચિત યોગ્ય દોષો 197-313 117-120 લઘુ માસિક પ્રાયશ્ચિત યોગ્ય દોષો 314392 120-122 ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત યોગ્ય દોષો 393-469 | 122-123. | ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત યોગ્ય દોષો 470-50 | 123-125 | ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત યોગ્ય દોષો 51-579 125-126 ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત યોગ્ય દોષો 580-607 126-128 ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત યોગ્ય દોષો 608-654 128-130 11 ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત યોગ્ય દોષો ૬પપ-૭૪૬ 13-132 12 [ લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત યોગ્ય દોષો 747-788 132-134 113 | લઘુ ચોમાસી પ્રાયશ્ચિત યોગ્ય દોષો | 789-862 [ ૧૩૪-૧૩પ ! 10 Page #5 -------------------------------------------------------------------------- ________________ [7 છે 15 ઉિસો વિષય અનુકમ 1 પૃષ્ઠક 14 | લધુ ચૌમાસી પ્રાયશ્ચિત યોગ્ય દોષો 863-904] 135-1363 લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત યોગ્ય દોષો ૯૦પ-૧૦૫૮] 133-138] (16 ' લઘુ ચોમાસી પ્રાયશ્ચિત યોગ્ય દોષો ૧૦પ૯-૧૧૦૮ 138-140 T17 | લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત યોગ્ય દોષો 1109-1259 140-142) લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત યોગ્ય દોષી 1260-1332 [૧૪ર-૧૪૪ 19 | લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત યોગ્ય દોષો T1333-136914-145 20 | પ્રાયશ્ચિત દેવાની અને વહન કરવાની વિધિ [1370-1420145-148! 18 Page #6 -------------------------------------------------------------------------- ________________ (આર્થિક અનુદાતા / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો ભાગ - 1 સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ - પરિવાર, વડોદરા ભાગ - 2 રત્નત્રયારાધકો સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે (1) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા હ.નીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમશ્રીજીના ભકતનિમિત્તે તથા સંવત ૨૦૫રના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ. 1 ભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈન છે. મૂ. સંઘ, અમદાવાદ (2) શ્રી ગગન વિહાર છે. મૂ.જૈન.દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જે.મૂર્તિ. સંઘ, પારૂલનગર | શોલારોડ, અમદાવાદ ભાગ-૬ સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા તથા ભાગ- 7 ) Page #7 -------------------------------------------------------------------------- ________________ ( કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક v]]t]]ililliI][][]]I (1) આયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીશ્વરજી મ.સા.ની પૂનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન જે.મૂર્તિ. સંઘ. ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ, (1) ઠાણું ક્રિયાનુરાગી સા. રત્નત્રયાશ્રીજી મ.ની તૃતીય પુન્યતિથિ (2) સમવાઓ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી મોક્ષરના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવાર ખેરવાવાળા હસ્તે મંજુલાબેન. (1) જંબુઢીવપન્નત્તિ (2) સૂરપન્નતિ " અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઈ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (1) નિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવાર(૨) મહાનિસીહ કોરડાવાળા. (1) નાયાધમ્મકહા - મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો.' પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રશાબેન પ્રદીપકુમાર કામદાર, કલકત્તા (1) પહાવાગરણઃ - સ્વ.પૂ.આગમોતારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તી સ્વ. પૂ. પાલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની | પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ, મુંબઈ (1) વિવાગસૂર્ય - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂર્ણપ્રાશ્રીજી તથા કોકીલકંઠી સાકરવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલજેના ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ [9] [11] [13. -: અ-મા-રા - પ્રકાશનો :अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताह विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताङ्ग विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी [9] शत्रुञ्जय भक्ति आवृत्ति-दो [10]. अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 [12] અભિનવ-ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના - મરણભેદ સંગ્રહ - ચૈત્યવંદન માળા [779 ચૈત્યવંદનોનો સંગ્રહ [17] તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧] તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો [19] સિદ્ધાચલનો સાથી આવૃત્તિ - બે ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે]. [23] . શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી [24] શ્રી ચારિત્ર પદ એક કરોડ જપ નોંધપોથી શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો - [આવૃત્તિ - ચાર [2] અભિનવ જૈન પંચાંગ - 2042 સર્વપ્રથમ 13 વિભાગોમાં [27] શ્રી જ્ઞાનપદ પૂજા [28] અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ [2] શ્રાવક અંતિમ આરાધના (આવૃત્તિ ત્રણ [30] વીતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ [31] (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૧ [33] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ [34] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [25]. [32] Page #9 -------------------------------------------------------------------------- ________________ [35] [39] 1391 138il [36] [40] [41] [10] તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૫ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૭ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૮ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ 42 / . 11 .. O لالالالا . [45] 0.. ULDULine 0.. [48 [49] 50) [51] - " J आयारो सूयगडो ठाणं समवाओ विवाहपन्नति नायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अनुत्तरोववाइयदसाओ पण्हावागरणं विवागसूर्य उववाइयं रायप्पसेणियं जीवाजीवाभिगमं पनवणासुत्तं सूरपन्नति चंदपन्नत्ति जंबूद्दीवपन्नति निरयावलियाणं कप्पवडिंसियाणं पुफियाणं पुफघूलियाणं वण्हिदसाणं चउसरणं आउरपच्चक्खाणं महापच्चक्खाणं भत्तपरिणा तंदुलवेयालियं [आगमसुत्ताणि-१ ] [आगमसुत्ताणि-२ आगमसुत्ताणि-३ [आगमसुत्ताणि-४ [आगमसुत्ताणि-५ [आगमसुत्ताणि-६ [अगमसुत्ताणि-७ [आगममुत्ताणि-८ [आगमसुत्ताणि-९ [आगमसुत्ताणि-१० [आगमसुत्ताणि-११ ] [आगमसुत्ताणि-१२ [आगमसुत्ताणि-१३ आगमसुत्ताणि-१४ ] आगमसुत्ताणि-१५ ] [आगमसुताणि-१६ [आगमसुत्ताणि-१७ [आगमसुत्ताणि-१८ [आगमसुत्ताणि-१९ [आगमसुत्ताणि-२० ] [आगमसुत्ताणि-२१ [आगमसुत्ताणि-२२ ] [आगमसुत्ताणि-२३ ] [आगमसुत्ताणि-२४ ] आगमसुत्ताणि-२५ ] - [आगमसुत्ताणि-२६ ] [आगमसुत्ताणि-२७ ] [आगमसुत्ताणि-२८ ] पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्थं अंगसुतं पंचमं अंगसुत्तं 'छठे अंगसुत्तं सत्तम अंगसुतं अमं अंगसुत्तं नवमं अंगसुत्तं दसमं अंगसुत्तं एक्कारसमं अंगसुत्तं पढम उवंगसुत्तं बीअं उवंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छठं उवंगसुत्तं सातमं उवंगसुत्तं अठुमं उवंगसुत्तं नवमं उबंगसुत्तं दसमं उवंगसुतं एकारसमं उवंगसुत्तं बारसमं उवंगसुत्तं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्यं पईण्णगं पंचमं पईण्णगं کن کن کن ن ن ن ت ت ع تتتت [69] Page #10 -------------------------------------------------------------------------- ________________ [11] -JJ ای باحال - - - संथारगं [आगमसुत्ताणि-२९ / छर्छ पईण्णगं गच्छायार [आगमसुत्ताणि-३० ] सत्तमं पईण्णगं-१ चंदावेज्झयं [आगमसुत्ताणि-३० ] सतमं पईण्णगं-२ गणिविजा [आगमसुत्ताणि-३१ अट्ठमं पईण्णगं देविंदत्थओ [आगमसुत्ताणि-३२ / नवमं पईण्णगं मरणसमाहि [आगमसुत्ताणि-३३ / दसमं पईण्णगं-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णगं-२ निसीह [आगमसुत्ताणि-३४ ] पढमं छेयसुत्तं वुहत्कप्पो [आगमसुत्ताणि-३५ / बीअं छेयसुत्तं ववहार आगमसुत्ताणि-३६ ] तइयं छेयसुत्तं दसासुयक्खंध [आगमसुत्ताणि-३७ ] चउत्थं छेयसुतं. जीयकप्पो [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-१ पंचकप्पभास [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-२ महानिसीहं [आगमसुत्ताणि-३९ / छठं छेयसुत्तं आवसस्सयं [आगमसुत्ताणि-४० पढमं मूलसुत्तं ओहनिजुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-१ पिंडनिब्रुत्ति [आगमसुत्ताणि-४१ ] बीअं मूलसुत्तं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुत्तं .. [88) उतरज्झयणं [आगमसुत्ताणि-४३ ] चउत्थं मूलसुत्तं नंदीसूयं [आगमसुत्ताणि-४४ ] पढमा चूलिया अणुओगदारं आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया 0----x -- -x --0 [81] यारी - ગુર્જરછાયા [આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [2] सूयगडो - ગુર્જર છાયા [ આગમદીપ-૨ ) બીજું અંગસૂત્ર [3] 6ti ગુર્જર છાયા [ આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [4] સમવાઓ - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર લ્પ વિવાહપત્નત્તિ - " ગુર્જરછાયા આગમદિપ-પ ] પાંચમું અંગસૂત્ર [es] नयाधम्मो - गुढ२७१ [सारामही५-६ ] છઠું અંગસૂત્ર [7] 6वासगसामो - गुर्डरछाया [मागमही५-७ ] सात, अंगसूत्र [ed] संतरासमो - गुर्डरछाया [मागमही५-८ ] मा अंगसूत्र [ce] मनुत्तरो५५ाति सामो - भुई२७ाया [मागमही५-८ નવમું અંગસૂત્ર [100] ५५४ावागरण . ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ | દશમું અંગસૂત્ર [10] विवागसूयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [102] 644s - ગુજરછાયા [આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [103] रायपयिं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાગસૂત્ર [10] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર [89) Page #11 -------------------------------------------------------------------------- ________________ [105] પનવણા સુd- [10] સૂરપન્નત્તિ - [107 ચંદયત્નતિ - [108] જેબુદીવપન્નતિ[૧૦] નિયાવલિયાણું - * [117] કMવડિસિયા - [111] પુફિયાણ - [112] પુષ્કચૂલિયાણું - [113] વહિદસાણું - [114] ચઉસરણ - [115] આઉરપચ્ચખાણ - [11] મહાપચ્ચર્સ - [117] ભત્તપરિણા - [118] તંદુલવેયાલિયે - [118] સંથારગં - [120) ગચ્છાધાર - [121] ચંદાવેઝયું : [12] ગણિવિજ્જા - [123 દેવિંદસ્થઓ - [24] વીરત્યવ - [125] નિસીહં[૧૨] બુહતકખો - [127 વવહાર - [128] દસાસુયઅંધ - [12] જીયો - [13] મહાનિસીહં - [31] આવર્સીયે - [13] ઓહનિજુત્તિ[૧૩૩] પિંડમિજુત્તિ - [134] દસયાલિય - [35] ઉત્તરગ્યાં - [13] નંદીસુરત્ત - [37] અનુયોગદારાઈ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] છઠું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો ગુજરછયા [ આગમદીપ-૨૫ ] બીજો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પવનો ગુર્જરછાયા [આગમદીપ-૨૭ ] ચોથો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૮ ! પાંચમો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૯ ] છકો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પવનો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયત્નો-૨ ગુજરછાયા | આગમદીપ-૩૧ ] આઠમો પવનો ગુર્જરછાયા આગમદીપ-૩૨ નવમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ દશમો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૩પ ] બીજું છેદ ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદેસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૮ પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા [આગમદીપ-૩૯ છઠ્ઠ છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૦ પહેલું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા [ આગામદીપ-૪ર ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુજરછાયા [ આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૪૫ ] બીજી ચૂલિકા નોંધઃ- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી ૯૦આગમશ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ [108] views नमो नमो निम्मलदंसणस्स પંચમ ગણધર શ્રી સુઘમસ્વામિને નમઃ A 34. નિસીહ airizinzA પહેલું છેદસૂત્ર-ગુર્જરછાયા 15 (ઉદ્દેશો-૧) "નિસીહ” સૂત્રના આ પ્રથમ ઉદ્દેશામાં ૧થી 58 સૂત્રો છે. આ દરેક સૂત્ર મુજબના દોષ કે ભૂલો કરનારને અનુષતિ નામક પ્રાયશ્ચિત્ આવે તેવું સૂત્રોને અંતે જણાવેલું છે. બીજા ઉદ્દેશાના આરંભે નિહ-જા’- ની આપેલી ગાથા મુજબ પ્રથમ ઉદેશના દોષને માટે " "- ગરમાસિક નામનું પ્રાયશ્ચિત જણાવેલું છે. મતલબ કે પહેલાં ઉદ્દેશામાં જણાવેલી ભૂલો કરનારને ગુમાસિક પ્રાયશ્ચિતું આવે. [1] જે સાધુ કે સાધ્વી હસ્તકર્મ પોતે કરે, બીજા પાસે કરાવે કે અન્ય કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત ઉપસ્થવિષયમાં જનનાંગો સંબંધે હાથ વગેરે વડે જે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચારનું આચરણ કરવું. અહીં હસ્ત વિષયક મૈથુન ક્રિયા સહિત હાથ દ્વારા થતી બધી વૈષેયિક ક્રિયાઓ સમજી લેવી. - [2] જે સાધુ-સાધ્વી અંગાદાન-જનન અંગોનું લાકડાંના કટકા, વાંસ ની સળી, આંગળી કે લોઢા વગેરેની સળી વડે સંચાલન કરે અથતુ ઉત્તેજિત કરવા માટે હલાવે ચલાવે, બીજા પાસે સંચાલન કરાવે કે સંચાલન કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત જેમ સુતેલા સિંહને લાકડી વગેરેથી છંછેડે તો તે સંચાલકને મારી નાંખે છે, તેમ જનનાંગોનું સંચાલન કરનારનું ચરિત્ર નાશ પામે છે. [3] જે સાધુ-સાધ્વી જનનાંગોનું સામાન્ય મદન કે વિશેષ મદન પોતે કરે, બીજા પાસે કરાવે છે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત-જેમ સર્ષને તે મર્દકનો વિનાશ કરે છે. તેમ જનનાંગોનું મર્દન કરનારના ચારિત્રનો ધ્વંસ થાય છે. [4] જે સાધુ-સાધ્વી જનનાંગોને તેલ, ઘી સ્નિગ્ધ પદાર્થ કે માખણ વડે સામાન્યથી કે વિશેષ અભંગન-મર્દન કરે, કરાવે કે કરનારની અનુમોદના કરે. તો પ્રાયશ્ચિત...જેમ પ્રજ્વલિત અગ્નિમાં ઘી વગેરે હોમતા બધુ સળગે તેમ જનનાંગનું મદન ચરિત્રનો વિનાશ કરે. | [] જે સાધુ-સાધ્વી જનનાંગો વિશે ચંદન આદિ મિશ્રિત સુગંધી દ્રવ્યો, લોઘ Page #13 -------------------------------------------------------------------------- ________________ ઉદેસી-૧, સૂત્ર-૫ 109 નામક સુગંધી દ્રવ્ય કે કમળના પુષ્પના ચૂર્ણ આદિ ઉદ્વર્તન દ્રવ્યોથી સામાન્ય કે વિશેષ પ્રકારે સ્નાન કરે, પીઝી કે વિશેષ પ્રકારના ચૂર્ણો વડે સામાન્યથી કે વિશેષથી મર્દન કરે મર્દન કરાવે કે મર્દન કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ.... જેમ ધારવાળા શસ્ત્રોના મર્દનથી હાથ છેદાય તેમ ગુપ્તઈન્દ્રિયો ના મદન થી સંયમનો છેદ થાય. [] જે સાધુ-સાધ્વી જનનાંગોને ઠંડા કે ગરમ વિકૃત કરેલા પાણીથી સામાન્યથી કે વિશેષ પ્રકારે પ્રક્ષાલન કરે અથતુ પોતે ધોવે, બીજા પાસે ધોવડાવે કે ધોનારની અનુમોદના કરેતો પ્રાયશ્ચિત. જેમ નેત્ર પીડા થતી હોય અને ગમે તે ઔષધિ મિશ્રિત પાણીથી વારંવાર ધોતા તે પીડા દુઃસહય બને તેમ ગુપ્તાંગનું વારંવાર પ્રક્ષાલન મોહનો ઉદય ઉત્પન્ન કરે છે. [૭]જે સાધુ પુરુષ ચિહ્નની ચામડી નું અપવર્તન કરે કરાવે -કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત જેમ સુખે સુતા સાપનું મોટું કોઈ ફાળે તો તેને સાપ ગળી જાય તેમ આવા મુનિનું ચારિત્ર ગણે છે- નાશ પામે છે. [8] જે સાધુ-સાધ્વી જનનાંગને નાકથી સુંઘે અથવા હાથ વડે મર્દન કરીને સુંઘે કે તેમ બીજા પાસે કરાવે કે બીજા તેવો દોષ સેવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત. જેમ કોઈ ઝેરી પદાર્થ સુંઘે તો મૃત્યુ પામે તેમ અતિક્રમાદિ દોષે આવું કરનાર મુનિ પોતાના આત્માને સંયમથી ભ્રષ્ટ કરે છે. [૯]જે સાધુ જનનેન્દ્રિયને અન્ય કોઈ અચિત સ્રોત અર્થાત્ વલય આદિ છિદ્રમાં પ્રવેશ કરાવી ને શુક્ર-પુદ્ગલ બહાર કાઢે, સાધ્વી પોતાના ગુપ્તાંગમાં કદલી ફળ વગેરે પદાર્થને પ્રવેશ કરાવી રજપુદ્ગલોને બહાર કાઢે એ રીતે નિધતન કરે. કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ [10] જે સાધુ-સાધ્વી સચિત પ્રતિષ્ઠિત અથતું સચિત પાણી વગેરે સાથે સ્થાપિત એવા પદાર્થ સુંઘે સુંધાડે, સુંઘનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું [૧૧]જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે ચાલવા માટે નો માર્ગ, પાણી-કાદવ વગેરેના ઓળંગવાનો પુલ અથવા ઉપર ચઢવા માટેનું સીડી વગેરે અવલંબન પોતે કરે, કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત [૧૨-૧૮જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે પાણી ના નિકાલ માટેની નાળુ-ગટર..... ભિક્ષા વગેરે સ્થાપન કરવામાટેનું સિકકુ અને તેનું ઢાંકણ...આહાર કે શયન માટે સુતરની અથવા દોરીની ચિલિમિલિ અર્થાતું પડદો.....સોય-કાતર -નખછેદની -કાન ખોતરણી આદિ સાધનોને સુધરાવે કે ધાર કઢાવે. આમાંના કોઈ પણ કાર્ય સ્વયં કરે. બીજા પાસે કરાવે કે તે-તે દોષ કરનારને અનુમોદેતો પ્રાયશ્ચિત્ત [19-22] જે સાધુ-સાધ્વી પ્રયોજન સિવાય ગૃહસ્થો પાસે) સોય-કાતર–કાન ખોતરણી– નખ છેદણીની સ્વયં યાચના કરે, બીજા પાસે કરાવે કે વાચકની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું [23-26] જે સાધુ-સાધ્વી અવિધિએ સોય-કાતર.. ને નખ છેદણી-- કાન ખોતરણીની યાચના સ્વયં કરે, અન્ય પાસે કરાવે કે કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત [27-30] જે સાધુ-સાધ્વી પોતાના કોઈ કાર્ય માટે સોય-કાતર- -નખ Page #14 -------------------------------------------------------------------------- ________________ 110 નિસીહ-૧૩૦ છેદણી- - કાન ખોતરણી ની યાચના કરે, ત્યાર પછી બીજા-બીજા સાધુ-સાધ્વી કે ગૃહસ્થને તે આપે, અપાવે કે આપનારની અનુમોદના કરે. તો પ્રાયશ્ચિતું [31] સાધુ-સાધ્વી “મારે વસ્ત્ર સીવવા સોયનો ખપ-જરૂર છે, કાર્યપુરું થયે પાછી આપીશ એમ કહીને સોયની યાચના કરે. લાવ્યા પછી તેનાથી પાત્ર કે અન્ય વસ્તુ સીવે-અર્થાતુ સાંધે-સંધાવે કે સાંધનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત [૩ર-૩૪] જે સાધુ-સાધ્વી પાછુ આપીશ એમ કહીને- વસ્ત્ર ફાડવા માટે કાતર માંગીને પાત્ર કે અન્ય વસ્તુ કાપે નખ કાપવા માટે નખ છેદણી માંગીને તે નખ છેદણીથી કાંટો કાઢે - કાનનો મેલ કાઢવા કાન ખોતરણી માંગીને દાંત કે નખનો મેલ કાઢે. આ કાર્ય સ્વયં કરે, અન્ય પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે (તો. ત્યાં ભાષાસમિતિ ની સ્કૂલના થતી હોઈ) પ્રાયશ્ચિત્ આવે. ૩િપ-૩૮] જે સાધુ-સાધ્વી સોય..કાતર-નખછેદણી.. કાનખોતરણી અવિધિએ પરત કરે-કરાવે કે પરત કરનારની અનુમોદના કરે (જેમકે દૂરથી ઘા કરીને આદિ રીતે આપતા વાયુકાય વિરાધના, ધર્મ લઘતા દોષ થાય) [39] જે સાધુ-સાધ્વી તુંબડાના પાત્ર, લાકડામાંથી બનેલ પાત્ર અથવા માટીનું પાત્ર અર્થાત્ કોઈપણ પ્રકારના પાત્રા ને અન્યતીથિંક કે ગૃહસ્થ પાસે નિમણિ, સંસ્થાપન-પાત્રના મુખ વગેરેને ઠીક કરાવે, પાત્રના કોઈ ભાગને સમરાવે, જાતે કરવા શક્તિમાન ન હોય. પોતે થોડું પણ કરવા સમર્થ નથી એમ પોતાની શક્તિ જાણતા હોય તે વિચારીને બીજા-બીજાને આપી દે અને પોતે પાછું ન લે. આ કાર્યો પોતે કરે, બીજા પાસે કરાવે છે તેમ કરનારની અનુમોદના કરે. તો પ્રાયશ્ચિત્ત સામાન્ય અર્થમાં કહીએ તો પોતાના પાત્ર માટે કોઈપણ જાતનું પરિકર્મસમરાવવાની ક્રિયા ગૃહસ્થ પાસે કરાવે અથવા બીજાને રાખવા આપી દે તો તેમાં છે જીવ નિકાયની વિરાધનાનો સંભવ હોવાથી સાધુ-સાધ્વીને નિષેધ કરેલ છે. 4i0 જે સાધુ-સાધ્વી દેડ, લાકડી, વદિ કારણે પગમાં લાગેલ કાદવ સાફ કરવા માટે ની સળી, વાંસની સળી આ સર્વ વસ્તુ ને અન્ય તીર્થિક કે ગૃહસ્થ પાસે તૈયાર કરાવે. સમરાવે. અથવા કોઈને આપી દે. આ બધું પોતે કરે- કરાવે કે અનુમોદના કરે તો પ્રાયશ્ચિત [૪૧-૪૨જે સાધુ-સાધ્વી પાત્રાને અકારણ કે શોભા માટે થીગડું મારે અને જો કારણ વિશેષ હોય-તુટી ગયું હોય ત્યારે ત્રણ કરતાં વધારે થીગડાં લગાડે કે સાંધે આ કાર્ય પોતે કરે- કરાવૈ કે અનુમોદે તો પ્રાયશ્ચિતું [43-4] જે સાધુ-સાધ્વી પાત્રાને અવિધિથી બંધન બાંધે- - - અકારણ એક બંધન બાંધે અથતુ એક જ સ્થાને બંધન લગાવે..... કારણ હોય તો પણ ત્રણ કરતા અધિક બંધનો બાંધે,...પરિસ્થિતિવશ ત્રણથી વધુ બંધનો બાંધેલ પાત્ર દોઢ માસ કરતા વધુ સમય રાખી મુકે. આ બધું પોતે કરે, બીજા પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત [47-48] જે સાધુ-સાધ્વી વસ્ત્રને અકારણ એક થીગડું લગાવે.... કારણે ત્રણ થી વધુ સ્થાને થીગડાં પોતે લગાવે, બીજા પાસે લગાવડાવે, થીગડાં લગાવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. Page #15 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશો-૧, સૂત્ર-૪૯ [49 જે સાધુ-સાધ્વી અવિધિએ વસ્ત્ર સીવે, સીવડાવે કે સીવનારની અનુમોદના કરે. (તેમ કરવાથી પ્રતિલેખના બરાબર થતી નથી. માટે પ્રાયશ્ચિત) પ૦-પપ જે સાધુ-સાધ્વી (ફાટેલા વસ્ત્રને સાંધી શકાય તેમ હોય તો પણ ) વિના કારણ. એક ગાંઠ લગાવે. ફાટેલા વસ્ત્ર હોવાથી કે પરિસ્થિતિ વશ ગાંઠ લગાવવી પડે તો પણ ત્રણથી વધુ ગાંઠ લગાવે...ફાટેલા બે વસ્ત્રોને એક સાથે જોડે ફૂટેલા વસ્ત્રને કારણ હોય ત્યારે પરસ્પર ત્રણથી વધુ સાંધા લગાવે.... અવિધિએ વસ્ત્રોના ટુકડાંને જોડ...જૂદા જૂદા પ્રકારના વસ્ત્રો ને પરસ્પર જોડે. આ બધું સ્વયં કરે, અન્ય પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. આ પદ જે સાધુ-સાધ્વી અધિક વસ્ત્રને ગ્રહણ કરે, અને તે ગ્રહણ કરેલ * વસ્ત્રોને દોઢમાસ કરતા વધુ સમય રાખે, રખાવે કે જે રાખે તેની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત પિ૭ જે સાધુ-સાધ્વી જે ઘરમાં રહયા હોય ત્યાં અન્ય-તીર્થિક કે ગૃહસ્થ પાસે ધુમાડો કરે, કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. સાધુ-સાધ્વી (આધાકમદિ મિશ્રિત એવો) પૂતિકર્મ યુક્ત આહાર (વસ્ત્ર, પાત્ર, શય્યા વગેરે) સ્વયં ઉપભોગ કરે, અન્ય પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે. તો પ્રાયશ્ચિત્ત - હસ્તકર્મ દોષથી લઈને આ પૂતિકર્મ સુધીના જે દોષ કહયા તેમાંથી કોઈપણ દોષનું સેવન કરે- કરાવે કે અનુમોદે તો તે સાધુ કે સાધ્વીને માસિક પરિહારસ્થાન અનુદ્યાતિક નામનું પ્રાયશ્ચિતું આવે. જેને માટે બીજા ઉદ્દેશાના આરંભમાં કહેવાયેલ ભાષ્યમાં ગુરુમાસિક પ્રાયશ્ચિત્ શબ્દ પ્રયોજેલ છે. પ્રથમ ઉદેશા ની મુનિ દીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા” પૂર્ણ થઈ. (ઉદ્દેશો-૨) નિસીહ” સૂત્રના આ બીજા ઉદેશામાં પ૯થી 117 એ રીતે કુલ-૫૯ સૂત્રો છે. આ દરેક સૂત્રમાં જણાવેલ દોષનું ત્રિવિધ સેવન કરનારને ૩પતિ નામનું પ્રાયશ્ચિત આવે તેમ ઉદેશાને અંતે જણાવેલ છે. બીજા ઉદ્દેશાની શરૂઆતમાં આવેલ ભાષ્ય ગાથા મુજબ તેને મારૂં પ્રાયશ્ચિતથી ઓળખાવાય છે. [૫૯]જે સાધુ સાધ્વી લાકડાના દેડ વાળું પાદપ્રીંછનક કરે. અર્થાત્ નિષદ્યાદિ બે વસ્ત્ર રહિત એવું માત્ર લાકડાની દાંડી વાળે રજોહરણ કરે. આવું રજોહરણ પોતે કરે નહીં કરાવે નહીં, કરનારની અનુમોદના ન કરે. ૦િ-૬૬]જે સાધુ-સાધ્વી આ રીતે નિષઘાદિ બે વસ્ત્ર રહિતનું માત્ર લાકડાની દાંડી વાળું પાદપ્રીંછનક અર્થાતુ રજોહરણ ગ્રહણ કરે... ધારણ કરે અથતુ રાખે.. વિતરણ કરે એટલે કે બીજાને આપી દે; . પરિભોગ કરે એટલે કે તેનાથી પ્રમાર્જનાઆદિ કાર્ય કરે . કોઈ વિશેષ કારણ કે સંજોગોને કારણે આવું રજોહરણ રાખવું પડેલ હોય તો પણ દોઢ માસથી વધારે રાખે,... તડકો દેવા માટે ખોલીને અલગ રાખે. આ સર્વે દોષ સ્વયં સેવે, અન્ય પાસે સેવરાવે કે સેવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. Page #16 -------------------------------------------------------------------------- ________________ 152 નિસીહ-૨૬૭ [7] જે સાધુ-સાધ્વી અચિત્ત વસ્તુ સાથે કે પાસે રખાયેલ પદાર્થ સ્વયં સંધે, બીજાને સુંઘાડે, સુંઘનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [68] જે સાધુ-સાધ્વી પગ-વટી એટલે કે ગમનાગમનનો માર્ગ કાદવ વગેરે ઓળંગવા માટે લાકડા આદિથી સંક્રમ, ખાઈ વગેરે ઓળંગવા દોરડાનું કે અન્ય તેવું આલંબન કરે- કરાવે- કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. ૯૭૧જે સાધુ-સાધ્વી પાણી કાઢવા માટે ની નીક કે ગટર... આહાર પાત્રાદિ સ્થાપવા માટેનું સીકકુ તથા સીક્કાનું ઢાકણસુતરનો કે દેરીનો પડદો પોતે કરે, બીજા પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત [૭૨-૭૫]જે સાધુ-સાધ્વી સોય, કાતર...નખછેદણી,.. કાન ખોતરણી, આચારની સુધારણા, ધારકાઢવી વગેરે પોતે કરે, બીજા પાસે કરાવે કે અનુમોદના કરે. 76-77] જે સાધુ-સાધ્વી થોડું પણ કઠોર.કે .. અસત્ય વચન બોલે, બોલાવે, બોલનારની અનુમોદના કરે (ભાષા સમિતિ નો ભંગ થતો હોવાથી) પ્રાયશ્ચિત. [૩૮]જે. સાધુ-સાધ્વી થોડું પણ અદત્ત અથતુ જે તે વસ્તુના સ્વામીએ નહીં આપેલું ગ્રહણ કરે- કરાવે છે તે લેનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત. [૭૯ઈ જે સાધુ-સાધ્વી થોડું અલ્પમાત્ર- બિંદુ જેટલું અચિત્ત એવું ઠંડુ કે ગરમ પાણી લઈ હાથ-પગ-કાન-આંખ-દાંત-નખ અથવા મુખ એકવાર કે વારંવાર ધોવે, ધોવરાવે કે ધોનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત. 80] જે સાધુ-સાધ્વી અખંડ એવા ચામડાને ધારણ કરે અથતુ પાસે રાખે કે ઉપભોગ કરે (ચામડાના બનેલા ઉષાનહ, ઉપકરણ વગેરે રાખવા કહ્યું નહી), કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત. [81-82] જે સાધુ-સાધ્વી, પ્રમાણથી વધારે અને અખંડ વસ્ત્ર ધારણ કરે-ઉપભોગ કરે, અન્ય પાસે ઉપભોગ કરાવે કે તેની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત. (પ્રમાણથી વધારે વસ્ત્ર હોય અથવા આખો તાકો કે અખંડ લાંબુ વસ્ત્ર રાખવાથી પડિલેહણ આદિ થઈ ન શકે. જીવ વિરાધના સંભવ બને માટે શાસ્ત્રીય માપ મુજબના વસ્ત્ર રાખવા. પણ અખંડ વસ્ત્ર ન રાખે.) [83] જે સાધુ સાધ્વી તુંબડાનું, લાકડાનું કે માટીનું પાત્ર બનાવે, તેનો કોઈ ભાગ કે મુખ બનાવે, તેના વિષમ ભાગને સરખો કરે, વિશેષ થી તેના કોઈ ભાગને સમારે અથતુ આમાંનું કોઈપણ પરિકર્મ સ્વયં કરે. બીજા પાસે કરાવે છે તેમ કરનાર સાધુ-સાધ્વીની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત. પૂર્વે તૈયાર થયેલા અને કહ્યું તેવા પાત્ર નિર્દોષ ભિક્ષા મળે તે જ લેવા. આ રીતનાં સમારવાના કાર્યથી છ જીવ નિકાય વિરાધના આદિ દોષનો સંભવ છે. ] [84 જે સાધુ-સાધ્વી દંડ, દાંડી, પગમાં લાગેલા કાદવને ઉખેડવામાટેની સળી, વાંસની સળી એ સર્વે પોતે બનાવે, તેના કોઈ વિશેષ આકારની રચના કરે. વાંકાચૂંકાને સીધો કરે. અથવા સામાન્ય કે વિશેષથી તેનું કંઈ સમારકામ કરે-કરાવે કે કરનારની અનુમોદના કરે. તો પ્રાયશ્ચિતુ. [85-89] જે સાધુ-સાધ્વી ભાઈ-બહેન આદિ સ્વજન થી, સ્વજન સિવાયના Page #17 -------------------------------------------------------------------------- ________________ 113 ઉદ્દેસો-૨, સૂત્ર-૮૯ પારકા- પરજન થી..વસતિ, શ્રાવકસંઘઆદિની મુખ્ય વ્યક્તિ થી- - શરીર આદિથી બળવાન થી, . વાચાળ, દાનનું ફળ વગેરે દેખાડી કંઈ મેળવી શકે તેવા વ્યક્તિથી ગવેષિત અથવું, પ્રાપ્ત કરાયેલ પાત્ર ગ્રહણ કરે-રાખે- ધારણ કરે અન્ય પાસે કરાવે કે કરનારની અનમોદના કરે તો પ્રાયશ્ચિતું (સ્વયં ગષણા કરીને નિર્દોષ અને કહ્યું તેવા પાત્ર ધારણ કરવા.) [9094] જે સાધુ-સાધ્વી નિત્ય- હંમેશાં અગ્રપિંડ અથત ભોજન પહેલાં અલગ કઢાયેલ કે મુખ્ય એવું.. એક જ ઘેરથી પૂર્ણ અથતું બધું જ, વાસણ, થાળી વગેરે માંથી અડધા કે ત્રીજા-ચોથા ભાગનું દાન માટે કઢાયેલા ભાગનું.. છઠ્ઠા ભાગનું પિંડ અર્થાત્ આહાર કે ભોજન લે એટલે કે ઉપભોગ કરે, કરાવે કે ઉપભોગ. કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત.. (આમ કરવામાં નિયંત્રણા, બીજાને આહારમાં અંતરાય, રાગ આજ્ઞાભંગ આદિ દોષ સંભવે છે.) 9i5] જે સાધુ સાધ્વી (અકારણ માસકલ્પ આદિ શાસ્ત્રીય મયદાનો ભંગ કરીને એક સ્થાને નિત્ય વાસ કરે, કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [9] જે સાધુ સાધ્વી (વસ્ત્ર-પાત્ર-આહાર આદિ) દાન ગ્રહણ કરતાં પહેલા અને ગ્રહણ કર્યા પછી (વસ્તુ કે દાતાની પ્રશંસા કરે- પરિચય કરે, કરાવે કે અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. 97] જે સાધુ-સાધ્વી પછી તે સમાજ- ગૃદ્ધિ રહિત અને મર્યાદાપૂર્વક સ્થિરવાસ રહેલ હોય, વા-નવકલ્પ વિહારના પાલન કરતાં રહેલા હોય તેઓ એક ગામથી બીજે ગામ વિહાર કરતા બાલ્યાવસ્થાથી પૂર્વ પરિચિત એવી કે યુવાવસ્થા પછી પરિચિત બનેલા એવા- રાગવાળા કુળો-ઘરો માં ભિક્ષા-ચર્યા પહેલાં જઈને, પોતાના આગમનનું નિવેદન કરીને ત્યાર પછી તે-તે ઘરોમાં ભિક્ષા માટે જાય. બીજાને મોકલે કે તેમ કરનારની અનુમોદના કરે. તો પ્રાયશ્ચિત્. [98] જે સાધુ-સાધ્વી અન્યતીથિક, ગૃહસ્થ, “પરિહારિક અર્થાત મૂળ-ઉત્તરગુણ વાળા તપસ્વી અથવા “અપારિવારિક' અર્થાત્ મૂલ-ઉત્તરગુણ માં દોષ વાળા પાસત્થા સાથે ગૃહસ્થના કુળોમાં ભીક્ષા લેવાની બુદ્ધિથી, ભિક્ષા લેવા માટે કે ભિક્ષા લઈને પ્રવેશ કરે કે બહાર નીકળે, બીજાને તેવી પ્રેરણા કરે કે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું દિ૯-૧૦૦] જે સાધુ-સાધ્વી (ઉપરોકત) અન્યતીર્થિક, ગૃહસ્થ, પારિહારિક કે અપરિહારિક સાથે પોતાના ઉપાશ્રય-વસતિ ની મર્યાદા બહાર વિચારભૂમિ મળ-મૂત્ર આદિ માટે જવાની જગ્યા કે વિહારભૂમિ સ્વાધ્યાય માટેની જગ્યા માં પ્રવેશ કરે છે ત્યાંથી બહાર નીકળે.... ઉક્ત અન્ય તીર્થિક આદિ ચાર સાથે એક ગામથી બીજે ગામ વિચરણ કરે. આ કાર્ય બીજા પાસે કરાવે, કરનારની અનુમોદના. કરે તો પ્રાયશ્ચિતુ. [૧૦૧-૧૦ર જે સાધુ-સાધ્વી અનેક પ્રકારનો આહાર,.. વિવિધ પ્રકારના. પાણી પડિગાહે અર્થાતુ ગ્રહણ કરે ત્યાર પછી મનોજ્ઞ- વર્ણ, ગંધ, રસ આદિ યુક્ત આહાર-પાણી ખાય-પીવે અને અમનોજ્ઞ-વર્ણ આદિ આહાર-પાણી પરઠવી દે. [૧૩જે સાધુ-સાધ્વી મનોજ્ઞ- શુભ વર્ણ, ગંધ આદિ યુક્ત ઉત્તમ પ્રકારના Jair .cat on International Page #18 -------------------------------------------------------------------------- ________________ 114 નિસીહ-૨ 103 અનેકવિધ આહાર આદિ લાવીને વાપરે. (ખાય-પીવે) પછી વધારાનો આહાર, નજીકમાં રહેલા જેની સાથે માંડલિ વ્યવહાર હોય તેવા, નિરતિચાર ચારિત્રવાળા સમનોજ્ઞ સાધર્મિક (સાધુ-સાધ્વી ) ને પુછયા વિના, નિમંત્રણ આપ્યા સિવાય પરઠવે. પરઠવાવે કે પરઠવનારની અનુમોદના કરે. તો પ્રાયશ્ચિતુ. [104-105) જે સાધુ-સાધ્વી સાગારિક અર્થાતુ સજ્જાત્તર એટલે કે વસતિનો અધિપતિ કે સ્થાન દાતા ગૃહસ્થ, તેનો આવેલો આહાર વગેરે ગ્રહણ કરે,.. તેમજ વાપરે, આ કાર્ય પોતે કરે-કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિત્. [૧૦]જે સાધુ-સાધ્વી સાગારિક એટલે કે સજ્જાસ્તર ના કુળ ઘર વગેરેની જાણકારી સિવાય, પહેલાં જોયેલા ઘર હોય તો પુછીને નિર્ણય કર્યા સિવાય અને ન જોયેલા ઘર હોય ત્યારે તે ઘરની ગવેષણા- શોધ કર્યા સિવાય એ રીતે જાણ્યા, પડ્યા કે ગવેષણા કર્યા વિના જ આહાર ગ્રહણ કરવા માટે તે કુળ- ઘરોમાં પ્રવેશ કરે- કરાવે-અનુમોદે કે તો પ્રાયશ્ચિતુ. [107] જે સાધુ-સાધ્વી શ્રાવક ના પરિચય રૂપ નિશ્રાનો આશરો લઈ અસન, પાન ખાદિમ, સ્વાદિમ રૂપ ચાર પ્રકારના આહારમાંથી કોઈપણ પ્રકારનો આહાર, વિશિષ્ટ વચનો બોલીને યાચના કરે, કરાવે, કે અનુમોદે. તો પ્રાયશ્ચિતુ. અહીં નિશ્રા એટલે પરિચય અર્થ કર્યો. જેમાં પૂર્વનોકે પછીના કોઈ સંબંધને નિમિત્ત બનાવી. સ્વજનોની ઓળખ આપી તે દ્વારા કંઈ પણ યાચના કરવી. 108] જે સાધુ-સાધ્વી ઋતુબદ્ધકાળ સંબંધિ શવ્યા, સંથારો, (વગેરે) નું પર્યુષણ પછી (એટલે કે ચાતુર્માસ પછીના શીયાળો- ઉનાળો વગેરે) શેષકાળમાં ઉલ્લંઘન કરે અથતુ શેષકાળ માટે યાચના કરેલ શય્યા-સંથારો- પાર-પાટલા વગેરે તેની સમય મર્યાદા પૂરી થયા પછી પણ (પર્યુષણા પછી પણ) વાપરે વપરાવે કે વાપરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. અહીં સંવત્સરી થી 70 દિવસના કલ્પને આશ્રીને જણાવેલ છે. એટલે સંવત્સરી પૂર્વે વિહાર ચાલુ હોય પણ પર્યુષણા થી 70 દિવસની સ્થિરતા કરવાની હોવાથી તેની પહેલાં ગ્રહણ કરેલ શય્યા સંથારો પરત કરવો તેવો અર્થ થાય. પરંતુ વર્તમાનકાળની પ્રણાલિ મુજબ એવો અર્થ થઈ શકે કે શેષકાળ અથતુ શિયાળાઉનાળામાં ગ્રહણ કરેલ શવ્યા વગેરે ચોમાસા પહેલાં તેના ઘતા ને પરત કરવા અથવા પુનઃ ઉપયોગ માટે આજ્ઞા માંગવી. [૧૯]જે સાધુ-સાધ્વી વષકાળ માં ઉપભોગ કરવા માટે લાવેલ શવ્યાસંથારો, વષકાળ વીત્યા પછી કારણે દશ રાત્રિ સુધી ઉપભોગ કરી શકે, પણ તે સમય મર્યાદા નું ઉલ્લંઘન કરે. કરાવે. અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [11] જે સાધુ-સાધ્વી વર્ષાકાળ કે શેષકાળ માટે યાચના કરીને લાવેલ શવ્યા સંથારો વર્ષો થી ભિંથયેલો જોયા- જાણ્યા છતાં તેને ખુલ્લો ન કરે, પ્રસારીને સુકાઈ જાય તે રીતે ન રાખે, ન રખાવે કે એ રીતે શય્યાદિ ખુલ્લા ન કરનારની અનુમોદના કરે. [111-113 જે સાધુ-સાધ્વી પ્રાતિહારિક એટલે કે શ્રાવક પાસેથી પાછું આપવાનું કહીને લાવેલ.. સાગરિક એટલે કે શય્યાતર આદિ ગૃહસ્થ પાસેથી લાવેલ શા-સંથારો કે બંને પ્રકારે શય્યાદિ બીજી વખત આજ્ઞા લીધા સિવાય બીજે સ્થાને તે Page #19 -------------------------------------------------------------------------- ________________ ઉસો-૨, સૂત્ર-૧૧૪ વસતિની બહાર પોતે લઈ જાય, બીજાને લઈ જવા પ્રેરે કે લઈ જનારની અનુમોદના કરે [114-116] જે સાધુ-સાધ્વી પ્રાતિહારિક એટલે પાછું આપવા યોગ્ય કે શય્યાતર આદિ ગૃહસ્થ પાસેથી લાવેલ કે બંને પ્રકારના શવ્યાસંથારો (વગેરે) જેવી રીતે લાવેલ હોય તેવી જ રીતે પાછો ન આપે.- વ્યવસ્થિત કર્યા સિવાય, પાછો આપ્યા સિવાય વિહાર કરે, ખોવાઈ જાય તો શોધે નહીં ત્યારે પ્રાયશ્ચિતુ. [117] જે સાધુ-સાધ્વી અલ્પ કે થોડા પ્રમાણ માં પણ ઉપધિ-વસ્ત્ર નું પડિલેહણ ન કરે, ન કરાવે કે ન કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. અહીં બીજા ઉસકમાં જે દોષ કહ્યા તેમાંનો કોઈ પણ દોષ સ્વયં સેવે, સેવરાવે કે અનુમોદના કરે તો તેને મણ દાઠા પરિવું પ્રાયશ્ચિત્ આવે જેને માટે લઘુ માસિક પ્રાયશ્ચિત શબ્દ પણ પ્રયોજાયેલ છે. - બીજા ઉદ્દેસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા પૂર્ણ થઈ. (ઉદ્દેશો-૩) ‘નિસીહ” સૂત્રના આ ત્રીજા ઉદેશામાં 118 થી 196 એ રીતે કુલ 79 સૂત્રો છે. જેમાં દર્શાવેલ દોષ માં ના કોઈ પણ દોષનું ત્રિવિધ સેવન કરનારને ૩થતિ નામનું પ્રાયશ્ચિત્ આવે જેને લધુમાસિક પ્રાયશ્ચિત્ તરીકે પણ ઓળખાવાય છે. [118-129] જે સાધુ-સાધ્વી ધર્મશાળા, ઉપવન, ગાથાપતિનું કુળ કે તાપસ ના નિવાસ સ્થાન માં રહેલ અન્ય તીર્થિક કે ગૃહસ્થ એવા કોઈ એક પુરષ- અનેક પુરુષો . એક સ્ત્રી,... અનેક સ્ત્રીઓ પાસે ૧-દીનતા પૂવર્ક (ઓભાઈ , ઓબહેન, મેને કોઈક આપે એ રીતે 2- કુતુહૂલપૂર્વક, 3- એક વખત સામેથી લાવીને આપે ત્યારે પહેલા “ના” કહે, પછી તેની પાછળ પાછળ જઈને કે આગળ પાછળ તેમની પાસે ઉભા રહીને કે બોલ-બોલ કરીને (જેમકે - ઠીક છે હવે તું લાવ્યો છે તો. લઈ લઈએ એવું બોલવું) આ ત્રણ માંથી કોઈ પણ રીતે અશન-પાન-ખાદિમ-સ્વાદિમ એ. ચાર પ્રકારના આહારમાંથી કંઈ પણ યાચના કરે કે માંગ-માંગ કરે, યાચના કરાવે કે તે રીતે યાચના કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [13] જે સાધુ-સાધ્વી ગૃહસ્થ કુળમાં અશન-પાન આદિ આહાર ગ્રહણ કરવાની ઈચ્છાથી પ્રવેશ કરે અથતુ ભિક્ષા માટે જાય ત્યારે ગૃહસ્વામી નિષેધ કરે તો પણ બીજી વખત તેના કુળ-ઘરમાં આજ્ઞા લીધા સીવાય પ્રવેશ કરે, કરાવે, કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત. [131] જે સાધુ-સાધ્વી સંખડી અર્થાતુ જ્યાં અનેક લોકો ભોજન માટે ભેગા થયા હોય એટલે કે જમણવાર હોય (છકાયજીવ વિરાધનાનો વિશેષ સંભવ હોવાથી) તે સ્થળે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ને લેવા માટે જાય- ભિક્ષાર્થે જાય, બીજાને મોકલે કે જનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત. [132] જે સાધુ-સાધ્વી ગૃહસ્થકુળ-ઘરમાં ભિક્ષાર્થે જાય ત્યારે ત્રણ ધર(ઓરડા) કરતા વધુ દૂરથી લાવેલા અસન, પાન, ખાદિમ, સ્વાદિમ આપે (વહોરા) ત્યારે જે કોઈ તે અશનાદિક ગ્રહણ કરે, કરાવે. કે અનુમોદે તો પ્રાયશ્ચિત્. [133-138] સાધુ-સાધ્વી પોતાના પગ ને (મેલનિવારવા કે Page #20 -------------------------------------------------------------------------- ________________ 116 નિસીહ–૩/૧૩૮ શોભા વધારવા) એક કે વધુ વખત પ્રમાર્જેસાફ કરે... પગચંપી કે માલીશ કરે, તેલ, ઘી, માખણ કે ચરબી વડે મર્દન કરેલોધ્ર (નામનું એકદ્રવ્ય), કલ્ક (અનેક દ્રવ્ય મિશ્રિત દ્રવ્ય), ચૂર્ણ (સુગંધી દ્રવ્ય), વર્ણ (અબીલ આદિ દ્રવ્ય). કમળ ચૂર્ણ, એ દ્રવ્યો. વડે મર્દન કરે. અચિત કરાયેલ ઠંડા કે ગરમ પાણી વડે પ્રક્ષાલન કરે પહેલા કોઈ દ્રવ્યથી લિંપી સુકવવા ફુકમારે કે રંગે આ કર્યો કરે, કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિતું. ૧૩૯-૧જો જે સાધુ કે સાધ્વી પોતાની કાયા-એટલે કે શરીર ને એક કે વધુ વખત પ્રમાર્જી, માલીશ કરે, મર્દન કરે, પ્રક્ષાલન કરે. રંગે (આ બધું સૂત્ર 133-138 માફક સમજી લેવું...તો પ્રાયશ્ચિતુ. [૧૪૫-૧૫૦]જે સાધુ સાધ્વી પોતાના વ્રણ જેવા કે કોઢ, દાદર, ખુજલી, ગંડમાલ, લાગવા કે પડવાથી થયેલા ઘા વગેરેનું સૂત્ર ૧૩૩થી 138 માં જણાવ્યા મુજબ) પ્રમાર્જન મર્દન, પ્રક્ષાલન, રંગવું, માલીશ આદિ કરે-કરાવે અનુમોદે. [૧૫૧-૧૫જે સાધુ સાધ્વી પોતાના શરીરમાં રહેલા ગુમડા, ફોડલા, મસા, ભગંદર આદિ ઘણો કોઈ તિર્ણ શસ્ત્ર વડે એક કે અનેક વાર છે, છેદીને પરૂ લોહી કાઢે કે વિશુદ્ધિ-સફાઈ કરે,.. લોહી કે પરૂ નીકળ્યા પછી અચિત એવા શીતકે ઉષ્ણ જળથી એક કે અનેક વાર પ્રક્ષાલન કરે... એ રીતે પ્રક્ષાલન કર્યા પછી એક કે અનેક વાર તેના ઉપર લેપ કે મલમ કરે તે કર્યા પછી તેલ, ઘી માખણ કે ચરબીથી એક કે અનેક વાર મર્દન કરે. . તે કયાં પછી કોઈ પણ જાતના ધૂપ વડે ત્યાં ધૂપ કરે કે સુગંધિત કરે.આમાંનો કોઈપણ દોષ પોતે સેવે, બીજા પાસે સેવરાવે કે સેવનારની અનુમોદના કરે [117] જે સાધુ-સાધ્વી પોતાની ગુદામાં કે નાભિમાં રહેલા શુદ્ર કે નાના જીવોકૃમિ વગેરેને આંગળી નાખી નાખીને બહાર કાઢે, કઢાવે કે કાઢનારની અનુમોદના કરે. [158] જે સાધુ સાધ્વી પોતાના વધેલા નખના અગ્ર ભાગને કાપે, શોભા વધારવા સંસ્કાર કરે- કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [159-163 જે સાધુ સાધ્વી પોતાના વધેલા એવા-જાંઘના,–ગુહ્યભાગના, રોમરાજિના,.. બગલના, દાઢી મુછ વગેરેના વાળ કાપે. કપાવે- કાપનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત. 164-16) જે સાધુ-સાધ્વી પોતાના દાંત એકવાર કે અનેકવાર (મીઠું-ક્ષાર વગેરેથી) ઘસે...ધુ. મોઢાના વાયુ વડે ફૂંક મારીને કે રંગવાના દ્રવ્યથી રંગે આ કાર્ય કરે-કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [163-172] જે સાધુ-સાધ્વી પોતાના હોઠ એક વાર કે અનેકવાર પ્રમાર્જધોવે. પરિમર્દન કરે, તેલ ઘી, ચરબી કે માખણ થી મર્દન-માલીશ કરે, લોધ્ર (નામક દ્રવ્ય, કલ્ક (અનેક દ્રવ્યમિશ્રિત દ્રવ્ય વિશેષ), ચૂર્ણ (સુગંધી દ્રવ્ય) વર્ણ (અબિલ આદિ દ્રવ્ય) કે પા ચૂર્ણ થી મર્દન કરે, અચિત્ત એવા ઠંડા કે ગરમ પાણી થી ધુવે....રંગે આ કાર્યો કરે- કરાવે કે અનુમોદ તો પ્રાયશ્ચિત. [173-174] જે સાધુ સાધ્વી પોતાના લાંબા વધેલા મયૂ-મૂંછના વાળ આંખની પાપણના વાળ, કાપે, શોભા વધારવા ગોઠવે, બીજા પાસે તેમ કરાવે કે તેમ કરનારની અનુમોદન કરે તો પ્રાયશ્ચિતુ. [175-180] જે સાધુ-સાધ્વી પોતાની આંખને એકવાર કે અનેકવાર (સત્ર Page #21 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશો–૩, સૂત્ર–૧૮૦ 117 167 થી 172 માં હોઠને વિશે જણાવ્યું તે રીતે ધોવે. .. પરિમર્દન કરે...માલીશ કરે...મર્દન કરે.....પ્રક્ષાલે, રંગે આ કાય પોતે કરે-કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [181-182ii જે સાધુ-સાધ્વી પોતાના લાંબા વધેલા. કમરના વાળ... પડખાના વાળ કપાવે કે શોભા વધારવા ગોઠવે. બીજા પાસે તેમ કરાવે કે અનુમોદ, [183 જે સાધુ- સાધ્વી પોતાના આંખ, કાન, દાંત, નખ નો મેલ કાઢે કે મેલ કાઢીને શોભા વધારે, આવું બીજ પાસે કરાવે છે તેમ કરનારની અનુમોદના કરે [184] જે સાધુ-સાધ્વી પોતાના શરીરનો પરસેવો, મેલ, પરસેવા અને ધૂળથી ખરડાયેલા મેલના થરો, કે લોહીના ભીંગડા વગેરે રૂપ કોઈપણ મેલ ને કાઢે કે વિશુદ્ધ કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ. ૧૮પી જે સાધુ-સાધ્વી એક ગામથી બીજે ગામ વિહાર કરતા પોતાના માથાને ઢાંકે-આવરણ થી આચ્છદિત કરે -કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [18] જે સાધુ-સાધ્વી શણ-ઉન-સુતર તેવા પદાર્થ માંથી વશીકરણ નો દિોરો બનાવે-બનાવડાવે કે બનાવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. ૧૮૭-૧૯૫જે સાધુ-સાધ્વી ઘરમાં, ઘરના- મોઢા આગળ, પ્રવેશ દ્વારે, અંતર દ્વારે, અગ્રભાગ, આંગણામાં કે મુત્ર-વિષ્ઠા નિવારણ સ્થાન [બાથરૂમ-સંડાસ) માં, - મૃતકગૃહ (રમશાન) માં, મડદું સળગાવ્યા પછી એકઠી થયેલ રાખના સ્થાને રમશાન નજીક મૃતકને થોડી વાર રખાય તે સ્થાને, મડદુ સળગાવવાને સ્થાને કરાયેલી દેરી ને સ્થાને, મૃતક દહન સ્થાને કે મૃતકના હાડકા વગેરે જ્યાં નખાતા હોય ત્યાં... અંગારક્ષાર-ગાત્ર રોગાક્રાન્તપશુના તે- તે અવયવો)- તુસ (નીભાડો) કે ભુસુ-સળગાવવાની જગ્યાએ... કીચડ, કાદવ કે નીલ-ફલ-હોય તે સ્થાને .. નવનિર્મિત એવી ગમાણ, માટીની ખાણ, કે હળ ચલાવેલી ભૂમિમાં,-- ઉદુમ્બર, ન્યગ્રોધ કે પીપળાના વૃક્ષ ના ફળને પડવાના સ્થાનમાં...શેરડી, ચોખા, કસુંબો. કે કપાસના વનમાં,... ડાગ, (વનસ્પતિનું નામ છે), મૂળા, કોથમીર, જીરૂ, દમનક (વનસ્પતિ) કે મરક (વનસ્પતિ) રાખવાના સ્થાને.. અશોક, સપ્તવર્ણ, ચંપક કે આંબાના વનમાં, આ કે આવા કોઈપણ પ્રકારના પાંદડા. વાળા, પુષ્પ-ફળ-છાયા વાળા વૃક્ષોના સમૂહ હોય તે સ્થાનમાં ઉક્ત તમામ સ્થાનમાંથી કોઈપણ સ્થાને મળ-મૂત્ર પાઠવે-પરઠવાવે- પરઠવનારની અનુમોદના કરે તો. ૧૯૬જે સાધુ-સાધ્વી દિવસે, રાત્રે કે વિકાલે-સંધ્યા સમયે મળ-મૂત્ર સ્થાપન કરીને સૂર્યોદય પહેલાં પરઠવે, પરઠવાવે કે પરઠવનારની અનુમોદના કરે આ ઉદ્દેશામાં કહયા મુજબના કોઈ પણ દોષ ત્રિવિધે સેવે તો તે માસિક પરિહારસ્થાન ઉદ્યાતિક પ્રાયશ્ચિત આવે જેને લઘુમાસિક પ્રાયશ્ચિતુ. પણ કહે છે. ઉદ્દેશા-૩-ની મુનિ દીપરત્ની સાગરે કરેલ “ગુર્જર છાયા” પૂર્ણ થઈ. (ઉદ્દેશો-૪) નિસીહ” સૂત્રના આ ચોથા ઉદ્દેશામાં 197 થી 313 એ રીતે કુલ 117 સૂત્રો છે. જેમાં દર્શાવેલ કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને સર્વ પરહાર ૩થતિર્થ નામનું પ્રાયશ્ચિત્ આવે છે. જેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ પણ કહે છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ 118 નિસીહ-૪/૧૯૭ [197-199] જે સાધુ-સાધ્વી રાજાને વશ કરે.. ખુશામત કરે. આકર્ષિત કરે- કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૨૦૦-૨૧૪]જે સાધુ-સાધ્વી રાજાના રક્ષકને... નગર રક્ષકને.. નિગમ એટલે કે વેપારના સ્થાનના રક્ષકને... દેશ રક્ષકને... સર્વ રક્ષકને (આ પાંચમાંના કોઈ પણ ને વશ કરે, . ખુશામત કરે.. આકર્ષિત કરે, તેમ કરાવે છે તેવું કરનારની અનુમોદના કરે. [15] જે સાધુ-સાધ્વી અખંડિત કે સચિત્ત ઔષધિઓ (અથતુ સચિત્ત ધાન્ય કે સચિત્ત બીજી પોતે ખાય, બીજાને ખવડાવે, ખાનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. 2i1] જે સાધુ-સાધ્વી આચાર્ય- ઉપાધ્યાય (રત્નાધિક કોઈપણ ) ને જાણ કર્યા સિવાય (આજ્ઞા લીધા સિવાય) દહીં દૂધ વગેરે વિગઈ ખાય- ખવડાવે કે ખાનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. - 217 જે સાધુ-સાધ્વી સ્થાપના કુળને (જ્યાં સાધુ નિમિત્તે અન-પાન વગેરેની. સ્થાપના કરાય છે તે કુળ ને) જાણ્યા- પૂછયા- પૂર્વે ગષણા કર્યા સિવાય આહાર ગ્રહણ કરવાની ઈચ્છાથી તે કુળમાં પ્રવેશ કરે કે કરાવે-કે અનુમોદે તો પ્રાયશ્ચિત્. [18] જે સાધુ સાધ્વી ના (સાધ્વી સાધુના) ઉપાશ્રયમાં અવિધિએ પ્રવેશ કરે- કરાવે- કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [19] જે સાધુ સાધ્વીના (સાધ્વી સાધુના) આવવાના માર્ગમાં દાંડો, લાકડી, રજોહરણ, મુહપત્તિ કે અન્ય કોઈ પણ ઉપકરણને રાખે-૨ખાવે- રાખનારને અનુમોદ [20-221] જે સાધુ-સાધ્વી નવા કે અવિદ્યમાન કજીયા ઉત્પન્ન કરે.. ખમાવેલા કે ઉપશાંત થયેલા જૂના કજીયાની પુનઃ ઉદીરણ કરે- કરાવે- કે અનુમોદે. 222] જે સાધુ-સાધ્વી મોઢે ફાળી- ફાળીને એટલે કે ખડખડાટ હસે, હસાવે, હસતાને અનુમોદે તો પ્રાયશ્ચિત્. [223-232] જે સાધુ (કે સાધ્વી) પાસસ્થા (જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ ની સમીપમાં રહે પણ તેની આરાધના ન કરે તે), ઓસના (અવસગ્ન કે શિથિલ),. કુશીલ... નિત્યક (નીચ કે અધમ), સંસકત (સંબદ્ધ) આ પાંચમાંથી કોઈપણને પોતાના સંઘાડાના સાધુ કે સાધ્વી) આપે- અપાવે- આપનારની અનુમોદના કરે... તેના સંઘાડાના સાધુ કિ સાધ્વી) નો સ્વીકાર કરે કરાવે- કે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [233] જે સાધુ-સાધ્વી સચિત્ત પાણીથી ભીના થયેલા-હાથ, માટીનું પાત્ર. . કડછી કે કોઈપણ ધાતુના પાત્ર (અર્થાત્ સચિત્ત પાણી-અપૂકાય ના સંસર્ગ વાળા) અશન-પાન,ખાદિમ, સ્વાદિમ એ ચારમાંથી કોઈપણ પ્રકારનો આહાર ગ્રહણ કરે, કરાવે કે, અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [ ર૩૪] ઉપરોક્ત સૂત્ર-૨૩૩ માં જણાવ્યું તે રીતે કુલ 21. ભેદ જાણવા, તે આ પ્રમાણે- - સ્નિગ્ધ એટલે કે થોડી માત્રામાં પણ સચિત્ત પાણીની ભિનાશ હોય, 0 સચિત એવી - રજ, માટી, તુષાર, મીઠું, હરિતાલ, મનઃ શિલ, પીળી માટી, ગરિક ધાતુ, સફેદ માટી, હિંગળોક, અંજન, લોધદ્રવ્ય, મુકુસદ્રવ્ય, ગોધૂમ વગેરે ચૂર્ણ, કંદ, મૂળ, શૃંગબેર (અ), પુષ્પ, કોષ્ઠપુર (સુગંધી દ્રવ્ય) સંક્ષેપ માં કહીએ તો સચિત્ત અપુકાય, પૃથ્વીકાય કે વનસ્પતિકાય થી સંશ્લિષ્ટ એવા હાથ કે પાત્ર કે કડછી હોય Page #23 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશો-૪, સૂત્ર-૨૩૪ 119 અને તેના દ્વારા કોઈ અસન આદિ ચાર માંથી કોઈ પ્રકારનો આહાર આપે. ત્યારે ગ્રહણ કરે. કે કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ. ૨૩પ-૨૪૯]જે સાધુ-સાધ્વી ગ્રામરક્ષકને... દેસારક્ષકને - સીમારક્ષકને.. અરયારક્ષકને... સવરક્ષકને (આ પાંચે કે તેમાંના કોઈ પણને વશ કરે... ખુશામત કરે... આકર્ષિત કરે. કરાવે છે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. રિ૪૦-૩૦રી જે કોઈપણ સાધુ-સાધ્વી પરસ્પર એટલે કે સાધુ-સાધુના અને સાધ્વી-સાધ્વીના નિચે જણાવ્યા મુજબના કાર્યો કરે- કરાવે કે કરનારની અનુમોદના કરે તેને પ્રાયશ્ચિતુ. * (નોંધ આ સર્વે કાર્યોનું વિવરણ ઉદ્દેશો-૩ ના સૂત્ર 133 થી 185 માં આવેલ છે. એ જ પ૩ દોષોની વાત અહીં સમજવી) જેમકે જે કોઈ સાધુ-સાધુ કે સાધ્વી-સાધ્વી પરસ્પર એક બીજાના પગને એક વખત કે અનેક વખત પ્રમાર્જ, સાફ કરે. (ત્યાંથી આરંભીને). જે કોઈ સાધુ-સાધુ કે સાધ્વી- સાધ્વી એકગામથી બીજો ગામ વિચરતા પરસ્પર એક બીજાના મસ્તક ને આવરણ કરે- ઢાંકે (ત્યાં સુધીના પ૩ સૂત્રો ત્રીજા ઉદ્દેશામાં જણાવ્યા મુજબ જાણવા.) 303-304) જે સાધુ-સાધ્વી મળમૂત્ર ત્યાગ કરવાની ભૂમિ નું અંતિમ પરિસિએ (સંધ્યા સમય પૂર્વે પડિલેહણ ન કરે. ત્રણ ભૂમિ એટલે ત્રણ મંડલ સુધી કે સંખ્યામાં ત્રણ અલગ-અલગ ભૂમિનું પડિલેહણ ન કરે- ન કરાવે કે ન કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૩૦પ-૩૦૬] જે સાધુ- સાધ્વી એક હાથથી ઓછા પ્રમાણ વાળી લાંબી-પહોળી અચિત્ત ભૂમિમાં (અને અથવા) અવિધિ એ પ્રમાર્જન કે પ્રતિલેખન કયાં સિવાય, જીવા કુલ ભૂમિમાં) મળ-મૂત્રનો ત્યાગ કરે- કરાવે કે કરનારની અનુમોદના કરે. -308 જે સાધુ સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ કર્યો પછી મળદ્વાર ને સાફ ન કરે,-- વાંસ કે તેવી લાકડાની ચીર, આંગળી કે ધાતુની સળી વડે મળદ્વાર ને સાફ કરે, કરાવે કે સાફ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. 3i09312] જે સાધુ સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ કર્યો પછી મળદ્વારની શુચિ (શુદ્ધિ) ન કરે. ફકત મળ દ્વારની જ શુદ્ધિ કરે (હાથ કે અન્ય સ્થળે લાગેલ મળ-મૂત્ર ની શુદ્ધિ ન કરે).. ઘણે દૂર જઈને શુદ્ધિ કરે, નાવના આકાર જેવી એક પસલી જેને બે હાથ ભેગા કરવાથી ગુજરાતીમાં ખોબો કહે છે. એવા ત્રણ ખોબા કે ત્રણ પસલી કરતા વધારે પાણી થી શુદ્ધિ કરે- આ દોષ સ્વયં કરે, કરાવે, કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [313 જે સાધુ-સાધ્વી અપરિહારિક હોય એટલે કે જેને પરિહાર નામનું પ્રાયશ્ચિત્ આવેલ નથી તેવા શુદ્ધ આચારવાળા હોય તેવા સાધુ-સાધ્વી, પરિહાર નામક પ્રાયશ્ચિતું કરી રહેલા સાધુ-સાધ્વી ને કહે કે હે આર્ય! હે આય !) ચાલો. આપણે બંને સાથે અાનપાન-ખાદિમ- સ્વાદિમ ગ્રહણ કરવા (લેવા) ને માટે જઈએ. ગ્રહણ કરીને પોત-પોતાના સ્થાને આહાર પાન કરીશું જો તે આવું બોલે, બોલાવે કે બોલનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. એ પ્રમાણે આ ઉદેશા-૪ માં કહયા મુજબનો કોઈપણ એક કે વધુ દોષ સ્વયં Page #24 -------------------------------------------------------------------------- ________________ 120 નિસીહ-૪૩૧૩ સેવે. બીજા પાસે સેવરાવે કે તેને તે દોષ સેવનારની અનુમોદના કરે તો તેને માસિક પરિહારસ્થાન ઉદ્યાતિક નામનું પ્રાયશ્ચિત્ આવે જેને 'લઘુમાસિક પ્રાયશ્ચિતું. કહે છે. ચોથા ઉદેશાની મુનિ દીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા” (ઉદ્દેશો-પ) “નિસીહ” સૂત્રના આ ઉદ્દેશામાં 314 થી 392 એ રીતે કુલ 79 સૂત્રો છે. જેમાંના કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને સર્વ ઉઠ્ઠા ૩થાતિય નામનું પ્રાયશ્ચિતું આવે છે. જેને “લઘુમાસિક પ્રાયશ્ચિત્.” કહેવાય છે. [314-324] જે સાધુ-સાધ્વી વૃક્ષના મૂળ-ઢંધ ની આસપાસની સચિત્ત પૃથ્વી ઉપર રહીને, એકવાર કે અનેકવાર આજુબાજુ જુએ-અવલોકન કરે, ઉભા રહે શરીર પ્રમાણે શય્યા કરે, બેસે. પડખાં ફેરવે... અસન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ આહાર કરે... મળ-મૂત્રનો ત્યાગ કરે. સ્વાધ્યાય કરે. સૂત્ર અર્થ તદુભય રૂપ સઝાય નો ઉદ્દેશો કરે.. વારંવાર સઝાય પઠન કે સમુદેશ કરે.. સઝાય તે માટે અનુજ્ઞાપ્રદાન કરે. સૂત્રાર્થરૂપ સ્વાધ્યાય વાંચના આપે... આચાયદિ દ્વારા અપાતી સ્વાધ્યાય-વાંચના ગ્રહણ કરે. સ્વાધ્યાયની પરાવર્તન કરે. આમાંનું કોઈ પણ કાર્ય સ્વયં કરે, કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિત્. [૩૨પ-૩૨૬]જે સાધુ-સાધ્વી પોતાની સંઘાટિકા એટલે કે ઓઢવાનું વસ્ત્ર જેને કપડો કહે છે તે પરતીર્થિક, ગૃહસ્થ કે શ્રાવક પાસે સંઘાવે-સીવડાવે.- - તે કપડાને દીર્થ સૂત્રી કરે અથતું શોભાદિ માટે લાંબા દોરા કે દોરી નંખાવે, બીજાને તેમ કરવા પ્રેરે કે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્.. [૩ર૭ જે સાધુ-સાધ્વી લીંબડાના, પરવળના કે બિલ્લીના પાનને અચિત્ત કરાયેલા ઠંડા કે ગરમ પાણીમાં ધોઈને, પીસીને ખાય, ખવડાવે કે ખાનારને અનુમોદે. | [૩૨૮-૩૩પ) જે સાધુ-સાધ્વી પ્રાતિહારિક નું (શવ્યાતર આદિ પાસેથી પાછા આપવાનું કહીને લાવેલ તે પ્રાતિહારિક), - - સાગારિક (અન્ય કોઈ પણ ગૃહસ્થ) નું પાદ પ્રોંછનક અથતુ રજોહરણ , દંડ, લાકડી, પગમાં લાગેલ કાદવ ઉખેડવાની સળી વિશેષ, કે વાંસની સળી, * - તેજ રાત્રે, - - આવતી કાલે સવારે પાછું આપી જઈશ એમ કહીને લાવ્યા પછી નિર્દિષ્ટ સમયે પાછું ન આપે એટલે કે સાંજને બદલે સવારે આપે કે સવારને બદલે સાંજે આપે- અપાવે- આપનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. 336-338] જે સાધુ-સાધ્વી પ્રાતિહરિક (શવ્યાન્તર), . સાગારિક (અન્ય કોઈ ગૃહસ્થ, .. કે બંનેના શય્યા- સંથારો પાછો આપ્યા બાદ તે શય્યા સંથારો બીજી વખત આજ્ઞા લીધા સિવાય- યાચના કર્યા સિવાય) ઉપયોગમાં લે અથતુ પોતે ઉપભોગ કરે- કરાવે- કે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [339 જે સાધુ-સાધ્વી શણ, ઉન પોંડ (એક જાતની વનસ્પતિ.) કે અમલ (એક વનસ્પતિ) ના દોરા ગુંથે. (કઈ વસ્ત્ર આદિને અંત ભાગે રહેલા દોરાને લાંબા કરે, શોભા વધારવા ગુંથે- ભરે, બીજા પાસે તેમ કરે, તેમ કરનારની અનુમોદના કરે. [340-348] જે સાધુ-સાધ્વી સચિત્ત, - - રંગીન, - - અનેક રંગો થી આકર્ષક, એવા શીશમના લાકડાનો, વાંસનો કે નેતરનો દંડ કરે (બનાવે), - - ધારણ Page #25 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેસી–૫, સૂત્ર–૩૪૮ 121 કરે રાખે), -- ઉપભોગ કરે (વાપરે) આ કાર્ય કરે- કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિત્. ૩િ૪૯-૩પ૦] જે સાધુ- સાધ્વી નવા વસેલા ગામ, નગર, ખેડ, કમ્બડ, મંડલ, દ્રોણમુખ, પટ્ટણ, આશ્રમ, ઘર, નિગમ, શહેર, રાજાધાની, કે સંનિવેશમાં, - - લોઢા, તાંબા, જસત, સીસા, ચાંદી, સોના, રત્નની ખાણમાં પ્રવેશ કરીને અશન-પાન-ખાદિમ-સ્વદિમ ગ્રહણ કરે- કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિત. (નવા પ્રામાદિમાં સાધુ- સાધ્વી પ્રવેશ કરે ત્યારે લોકો મંગલભૂત માને, ભાવોલ્લાસ વધે તો નિમિત્તાર્દોિ દોષયુક્ત આહાર તૈયાર કરે, અમંગલ માને તે ત્યાં નિવાસ ન કરે તો અંતરાય થાય. વળી નવી વસતિમાં સચિત્ત પૃથ્વી. અપકાયવનસ્પતિકાયાદિ વિરાધનાનો સંભવ રહે ખાણ વગેરે સચિત્ત હોય તેથી સંયમ ની અને પડવાથી આત્મવિરાધના સંભવ બને. ૩િપ૧-૩૭૪ો જે સાધુ સાધ્વી મુખ, દાંત હોઠ, નાક- - બગલ - હાથ, - - નખ, - -પાંદડુ, - - પુષ્પ, -- ફળ, - - બીજ-- હરીત- વનસ્પતિ વડે વીણા (એક પ્રકારનું વાજિંત્રો બનાવે એટલે કે તેવા પ્રકારનો આકાર કરે, -- મુખ આદિ દ્વારા વીણા જેવા પ્રકારના શબ્દો કરે- કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું. 3i75-377 જે સાધુ-સાધ્વી દેશિક (સાધુના નિમિત્તે બનેલી) - - સપ્રાભૃતિક સાધુ ને માટે સમયાનુસાર પરિવર્તન કરીને બનાવેલી) - - સપરિકમ લિંપણ, ગુંપણ, રંગન આદિ પરિકર્મ કરીને બનાવેલી) શધ્ય અર્થાત્ વસતિ કે સ્થાનક માં પ્રવેશ કરે- કરાવે- કે અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [378] જે સાધુ-સાધ્વી સંભોગ પ્રત્યયિક ક્રિયા નથી” અથતું એક માંડલીમાં સાથે બેસી આહારાદિ ક્રિયા જેમાં થતી હોય તે સાંભોગિક ક્રિયા કહેવાય, “જે સાંભોગિક હોય તેના સાથે માંડલી આદિ વ્યવહાર ન કરવા અને અસાંભોગિક સાથે વ્યવહાર કરવો એમાં કોઈ દોષ નથી” એવું બોલે-બોલાવે- બોલનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [379-381] સાધુ-સાધ્વી અખંડ, દઢ, લાંબાકાળ સુધી ચાલે તેવા ટકાઉ અને ઉપયોગમાં આવી શકે તેવા તુંબડા, લાકડાં કે માટીના પાત્રાને ભાંગીનાખી કે ટુકડા કરી નાંખી પરઠવી દે - * વસ્ત્ર, કંબલ કે પાદ પ્રોછનક (રજોહરણ) ના ટુકડા કરી લીરા કરી ને પરઠવી દે, - - દાંડો, દાંડી, વાંસની સળી વગેરે ના ભાંગીને ટુકડા કરીને પાઠવે- પરઠવાવે- પાઠવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું. 382-392] જે સાધુ-સાધ્વી રજોહરણ 32 અંગુલ પ્રમાણ કરતા મોટું ધારણ. કરે.. તેની દશી નાની બનાવે, દડાની જેમ ગોળ ગોળ બાંધે- અવિધિએ બાંધે.- - ઓધારીયા- નિશથીયારૂપ બે વસ્ત્રને એક જ દોરી વડે બાંધે, - -ત્રણ કરતા વધુ બંધને બાંધે, - - અનિવૃષ્ટ અર્થાત્ અનેકમાલિક નું રજોહરણ હોવા છતાં તેમાંના કોઈ એક માલિક આપે તો પણ તેને ધારણ કરે. . પોતાનાથી (સાડાત્રણ હાથ કરતાં પણ) દૂર રાખે,- - ૨હરણ ઉપર બેસે, - - તેના ઉપર માથું રાખી સુવે. - - તેના ઉપર સુતા પડખાં ફેરવે. આમાંનો કોઈ દોષ પોતે કરે, કરાવે કરનારની અનુમોદના કરે તો. પ્રાયશ્ચિતુ. એ પ્રમાણે આ ઉદેશા- 5 -દશર્વિલા દોષમાંનો કોઈપણ દોષ સ્વયં સેવે. બીજા પાસે સેવરાવે કે સેવનારની અનુમોદના કરે તો તેને માસિક પરિહાર સ્થાન For p Page #26 -------------------------------------------------------------------------- ________________ 122 નિસીહ-પ૩૯૨ ઉદ્ઘાતિક નામનું પ્રાયશ્ચિત્ આવે જેને "લઘુમાસિક પ્રાયશ્ચિતુ" પણ કહે છે. પાંચમાં ઉદ્દેશાની મુનિ દીપરત્ન સાગરે કરેલી “ગુર્જરછાયા” પૂર્ણ (ઉદ્દેશો-દ) નિસીહ” સુત્રના આ ઉદ્દેશામાં 393 થી 469 એટલે કે કુલ- 77 સૂત્રો છે. જેમાંના કોઈ પણ દોષનું ત્રિવિધે સેવન કરનાર ને વાડાલિયં રિહારકામાં અનુતિય નામનું પ્રાયશ્ચિત્ આવે છે. જેને “ગુરુ ચૌમાસી” પ્રાયશ્ચિત્ કહે છે. [393-402] જે સાધુ મૈથુન સેવનની ઈચ્છાથી સ્ત્રીને (સાધ્વી હોય તો પુરુષને) વિનવણી કરે - * હસ્ત કર્મ કરે અથતુ હાથ વડે થતી ક્રિયાઓ કરે, - - જનનેનિન્દ્રયનું સંચાલન કરે વાવતુ શુક્ર (સાધ્વી હોય તો રજ) બહાર કાઢે. (ઉદેશા-૧ માં સૂત્ર 2 થી 10 સુધી વૈર્ણન કરાયેલી બધી ક્રિયાઓ અહીં સમજી લેવી) આ ક્રિયા સ્વયં કરે, બીજા પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ [૪૦૩-૪૦પ જે સાધુ- મૈથુન સેવનની ઈચ્છાથી સ્ત્રીને (સાધ્વી. પુરુષને વસ્ત્ર રહિત કરે, વસ્ત્રરહિત થવા કહે, - - સ્ત્રી (પુરુષ) સાથે કલહ-કજીયા કરે, ક્રોધાવેશથી બોલે. -- લેખ એટલે કે પત્રો લખે. આ કાર્યો કરે- કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિત્. [૪૦૬-૪૧૦]જે સાધુ-મૈથુન સેવનની ઈચ્છાથી સ્ત્રીની સાથ્વી પુરુષની) જનનેન્દ્રિય, ગુહ્ય ભાગ, કે છિદ્રોને ઔષધિ વિશેષથી લેપ કરે, -- અચિત્ત એવા ઠંડા કે ગરમ પાણીથી એક કે અનેક વાર પ્રક્ષાલન કરે, - - પ્રક્ષાલન બાદ એક કે અનેક વખત કોઈ આલેપન વિશેષથી વિલેપન કરે, -- વિલેપન બાદ તેલ, ઘી, ચરબી કે માખણ થી અત્યંગન કે પ્રક્ષણ કરે, - - ત્યાર બાદ કોઈ સુગંધી દ્રવ્ય થી તેને ધુપ કરે અથતુ સુગંધિત કરેઆ સર્વે કાર્ય પોતે કરે- કરાવે કે કરનારની-અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [411-415] જે સાધુ-સાધ્વી મૈથુનની ઈચ્છાથી અખંડ વસ્ત્રો (વસ્ત્રના તાકા) ધારણ કરે અથતુ પોતાની પાસે રાખે, - - અક્ષત (ફાટ્યા તુટ્યા વગરના), -- ધોયેલા (સફેદ- ઉજ્જવલ) કે મલિન - - રંગીન, * રંગ બે રંગી સુંદર વસ્ત્રો ધારણ કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ. ૪૧૬૪૬૮]જે સાધુ-સાધ્વી મૈથુન સેવનની ઈચ્છા થી એક કે અનેક વખત પોતાના પગ પ્રમાર્જન કરે- કરાવે અનુમોદે (આ કાર્યથી આરંભીને) એક ગામથી " બીજે ગામ જતાં પોતાના મસ્તકનું આચ્છાદન કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિત્. (નોંધઃ- અહીં 416 થી ૪૬૮માં કુલ-પ૩ સૂત્રો છે. તેનું વિવરણ ઉદ્દેશો-૩ ના સૂત્ર 133 થી 185 મુજબ જાણી લેવું. વધારા માં માત્ર એટલું કે “પગ પ્રમાર્જન થી મસ્તક આચ્છાદન" સુધીની આ સર્વે ક્રિયા મૈથુન સેવનની ઈચ્છાથી કરાયેલી હોય ત્યારે “ગુરુ ચૌમાસી” પ્રાયશ્ચિત્ આવે તેમ જાણવું) 4i9] જે સાધુ-સાધ્વી મૈથુન સેવનની ઈચ્છાથી દુધ, દહીં, માખણ, ઘી, ગોળ, ખાંડ, સાકર, મિશ્રી કે તેવો અન્ય કોઈ સરસ-પૌષ્ટિક આહાર કરે- કરાવે અનુમોદે. એ પ્રમાણે ઉદ્દેસા-દમાં કહેવાયા મુજબના કોઈપણ એક કે વધુ દોષનું સેવન કરે-કરાવે- અનુમોદે તો તે સાધુ, સાધ્વી ને ચાતુમાસિક પરિહારસ્થાન અનુદ્યાતિક Page #27 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશો–દ, સૂત્ર-૪૬૯ 123 પ્રાયશ્ચિત્ આવે જેને “ગુરુ ચૌમાસી” પ્રાયશ્ચિત્ નામથી પણ ઓળખાવાય છે. છઠ્ઠા ઉદેશાની મુનિ દીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા' પૂર્ણ ઉદ્દેશો.) નિસીહ સૂત્રના આ ઉદેસામાં 470 થી પ૦૦ એ રીતે કુલ- 91 સૂત્રો છે. જેમાંના કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને ચાલવું પરિહાનાં કુતિ નામક પ્રાયશ્ચિત્ આવે છે. આ પ્રાયશ્ચિત્ નું અપર નામ “ગુરુ ચૌમાસી' પ્રાયશ્ચિત્. છે. [470-481] જે સાધુ-(સ્ત્રી સાથે), સાધ્વી (પુરુષ સાથે) મૈથુન સેવનની ઈચ્છાથી તૃણ, મુંજ (એકપ્રકારનું તૃણ), વેલ, મદનપુષ્પ, મયુર આદિના પિચ્છા, હાથી આદિના દાંત, શીંગડા, શંખ, હાડકા, લાકડાં, પાંદડા, ફૂલ, ફળ, બીજ, હરિત-વનસ્પતિની માળા કરે, લોઢું, તાંબુ, જસતુ, સીસું, રજત, સુવર્ણના કોઈ આકાર વિશેષ.. હાર, અદ્ધહાર એકસરો હાર, સોનાના-હાથી દાંતનારત્નનો-કર્કેતન ના કડા, હાથનું આભરણ, બાજુ બંધ, કુંડલ, પટ્ટા, મુગટ, ઝુમખાં, સોનાનુંસૂત્ર. - મૃગચર્મ ઉનનું કંબલ, કોયરદેશનું કોઈ વસ્ત્ર વિશેષ, કે આ ત્રણમાંના કોઈનું આચ્છાદન, શ્વેત, કૃષ્ણ, નીલ, શ્યામ, મહાશ્યામ એ ચારમાંના કોઈ મૃગના ચામડાનું વસ્ત્ર, ઊંટના ચામડાનું વસ્ત્ર કે પ્રાવરણ, વાઘચિત્તો-વાનર-ના ચામડાનું વસ્ત્ર, શ્લેષ્ણ કે સ્નિગ્ધ કોમળ વસ્ત્ર, કપાસ વસ્ત્ર પટલ, ચીની વસ્ત્ર, રેશમી વસ્ત્ર, સોનેરી-સોના જડિત કે સોના વડે ચીતરેલ વસ્ત્ર, અલંકારયુક્તઅલંકાર ચિત્રિત કે વિવિધ અલંકારોથી ભરેલ વસ્ત્ર... સંક્ષેપમાં કહીએતો કોઈપણ પ્રકારની માળા, કડા, આભુષણ કે વસ્ત્રો બનાવે. -- રાખે -- પહેરે કે ઉપભોગ કરેબીજા પાસે આ બધું કરાવે કે આવું કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું | [482) જે સાધુ મૈથુનની ઈચ્છાથી સ્ત્રીની કોઈપણ ઈન્દ્રિય, હૃદયપ્રદેશ, ઉદર (નાભીયુક્ત) પ્રદેશ, સ્તનનું સંચાલન કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિત્ [૪૮૩-પ૩પ જે સાધુ-સાધ્વી મૈથુનની ઈચ્છાથી અન્યોન્ય-પરસ્પરના પગને એક વખત કે અનેક વખત પ્રમાર્જ. (આ સૂત્ર થી આરંભીને) જે સાધુ-સાધ્વી એકગામથી બીજે ગામ વિચરતા મૈથુન ની ઈચ્છાથી એકબીજાના મસ્તક ને આવરણ આચ્છાદન કરે. (નોંધઃ- અહીં 483 થી પ૩પ એ પ૩ સૂત્રો ત્રીજા ઉદ્દેશામાં આપેલ સૂત્ર-૧૩૩ થી 185 મુજબના જ છે. તેથી આ પ૩- સૂત્રો નું વિવરણ ઉદ્દેશા-૩ મુજબ જાણી-સમજી લેવું. વધારામાં માત્ર એટલું મૈથુનની ઈચ્છા થી આ સર્વે ક્રિયા “પરસ્પર કરાયેલી” સમજવી. પિ૩૬-૫૪૭] જે સાધુ મૈથુન સેવનની ઈચ્છાથી કોઈ સ્ત્રીને (સાધ્વી હોય તો પુરુષને) સચિત્ત ભૂમિ ઉપર, - - જેમાં ઘણા નામના લાકડાને ખાનારા જીવ વિશેષનું રહેઠાણ હોય, જીવાકુલ પીઠફલક- પાટીયું હોય, કીડી વગેરે જીવયુક્ત સ્થાન, સાચિત્ત બીજવાળાસ્થાન, હરિતકાયયુકત સ્થાન, સૂક્ષ્મ હિમકણ વાળા સ્થાન, ગર્દભાકાર કીટક ના રહેઠાણ હોય, અનન્તકાય એવી ફુગ હોય, ભીની માટી હોય કે જાળું બનાવનાર મક્કા-કરોડીયા હોય એટલે કે ઘુણ આદિ રહેતા હોય તેવા સ્થાનોમાં,- - ધર્મશાળા, Page #28 -------------------------------------------------------------------------- ________________ 124 નિસીહ- 7548 બગીચા, ગૃહસ્થના ઘેર કે તાપસ-આશ્રમ માં. - - પોતાના ખોળામાં કે પલંગમાં (સંક્ષેપમાં કહીએ તો પૃથ્વી-અપુ. વનસ્પતિ અને ત્રસ કાયની વિરાધના જ્યાં સંભવ છે તેવા ઉપર કહેલા સ્થાનોમાં બેસાડે કે સુવાડીને પડખાં ફેરવે,- - અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ આહાર કરે- કરાવે. આ સર્વ ક્રિયા પોતે કરે- કરાવે- અનુમોદે [૫૪૮-પપ૦] જે સાધુ મૈથુનની ઈચ્છાથી સ્ત્રીની (સાધ્વી-પુરુષની) કોઈ પ્રકારની ચિકિત્સા કરે, - - અમનોજ્ઞએવા યુગલો (અશુચિપુદગલો) શરીરમાંથી બહાર કાઢે અર્થાત્ શરીરશુદ્ધિ કરે. * * મનોજ્ઞ પુદગલો શરીર ઉપર ફેકે અથવું શરીર સુગંધી કરે કે શોભા વધારે આવું તે પોતે કરે- કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [પપ૧-પપ૩] જે સાધુ (સાધ્વી) મૈથુન સેવનની ઈચ્છાથી કોઈ પશુ કે પક્ષી ના પગ, પાંખ, પૂછડું કે માથું પકડીને તેને હલાવે- સંચાલન કરે, - - ગુપ્તાંગમાં લાકડું, વાંસની સળી, આંગળી કે ધાતુની શલાકા નો પ્રવેશ કરાવીને હલાવે-સંચાલન કરે. * - પશુ-પક્ષીમાં સ્ત્રી કે પુરુષ) ની કલ્પના કરીને તેને આલિંગન કરે, દઢતાથી આલિંગે, સર્વત્ર ચુંબન કરે- કરાવે- કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિતુ. પિપ૪-૫૫૯] જે સાધુ સ્ત્રી સાથે (સાધ્વી-પુરુષ સાથે) મૈથુન સેવનની ઈચ્છાથી અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂ૫ ચતુર્વિધ આહાર,- - વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ, - સૂત્રાર્થ. - - (આ ત્રણમાંનુ કંઈપણ) આપે અથવા ગ્રહણ કરે- (સ્વયં કરે, અન્ય પાસે કરાવે કે કરનારને અનુમોદ) તો પ્રાયશ્ચિત. પડo] જે સાધુ સ્ત્રી સાથે (સાધ્વી-પુરુષ સાથે) મૈથુનની ઈચ્છાથી કોઈપણ ઈન્દ્રિયનો આકાર બનાવે, ચિત્ર બનાવે કે હાથ વગેરેથી તેવી કામ ચેષ્ટા કરે- કરાવેઅનુમોદે તો પ્રાયશ્ચિતુ એ પ્રમાણે ઉદેસા-૩માં કહેવાયા મુજબના કોઈપણ એક કે વધુ દોષ નું સેવન કરેકરાવે અનુમોદે તો તે સાધુ-સાધ્વી ને “ચાતુમાસિક પરિહાર સ્થાન અનુદ્દઘાતિક" નામનું પ્રાયશ્ચિત્ આવે જે “ગુરુ ચૌમાસી” પ્રાયશ્ચિત્ તરીકે પણ ઓળખાય છે. સાતમાં ઉદ્દેશાની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જર-છાયા પૂર્ણ (ઉદેસો-૮) ‘નિસીહ સુત્રના આ ઉદ્દેસામાં પ૬૧ થી 579 એ રીતે કુલ-૧૯ સૂત્રો છે. જેમાંના કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને શામણિ હvi નાતિય નામક પ્રાયશ્ચિત્ આવે છે. જે “ગુરુ ચૌમાસી’ પ્રાયશ્ચિત્ તરીકે પણ ઓળખાય છે. [પ૧-૫૬૯] ધર્મશાળા, બગીચા, ગૃહસ્થ ના ઘેર કે તાપસ આશ્રમમાં, - - ઉદ્યાન માં, ઉદ્યાનગૃહમાં, રાજાના નિર્ગમન માર્ગમાં, નિર્ગમનમાર્ગે રહેલ ઘરમાં, * * ગામ કે નગરના કોઈ એક ભાગ જેને “અટ્ટાલિકા” કહે છે ત્યાં, અટ્ટાલિકાના કોઈ ઘરમાં, “ચરિકા" એટલે કોઈ માર્ગ વિશેષ, નગરદ્વારે, નગર દ્વારના અગ્રભાગે,- - - પાણીમાં પાણી વહેવાના માર્ગમાં, પાણી લાવવાના રસ્તે, પાણી વહેવાના નિકટ પ્રદેશકિનારે, જળાશયમાં, - -- શૂન્ય ગૃહ ભગ્નગૃહ, ભગ્નશાળા ભોયરું કે કોષ્ઠાગારમાં, -- તૃણ શાળા, તૃણગૃહ, તુષશાળ, તુષગૃહ, ભુસા-શાળા, કે ભુસા ગૃહમાં, - - વાહનશાળા, વાહનગૃહ, અશ્વશાળા, કે અશ્વગૃહમાં,- - હાટશાળા-વખાર, હાટગૃહ-દુકાન પરિયાગ Page #29 -------------------------------------------------------------------------- ________________ ઉસો-૮, સૂત્ર–પ૭૦ 125 શાળા, પરિયાગગૃહ, લોહાદિશાળા, લોહાદિઘર, - - ગોશાળા, ગમાણ, મહાશાળા કે મહાગૃહ, (આમાંના કોઈપણ સ્થાન માં) કોઈ એકલા સાધુ એકલી સ્ત્રી સાથે (એકલા સાધ્વી એકલા પુરુષ સાથે વિચરે, સ્વાધ્યાય કરે, અનાદિ આહાર કરે, મળ-મૂત્ર પાઠવે અથતું ચંડિલભૂમિ જાય, નિદિત-નિષ્ફર-શ્રમણને આચરવા યોગ્ય નહીં તેવો વિકારોત્પાદક વાતલાપ કરે-કરાવે-કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. પ૭૦ જે સાધુ રાત્રિમાં કે વિકાલે-સંધ્યા અવસરે સ્ત્રી સમુદાયમાં કે સ્ત્રીનો સંઘટ્ટો થતો હોય ત્યાં અથવા ચારે દિશામાં સ્ત્રીઓ રહેલી હોય ત્યારે અપરિમિત (પાંચ કરતા વધુ પ્રશ્નોના ઉત્તર આપે કે વધુ સમય ધર્મકથા કરે) સમય માટે કથન (ધર્મકથાદિ કરે-કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિત્, (નોંધઃ- સાધ્વી હોય તો પુરુષના સંદર્ભમાં આ બધું સમજીલેવું) પિ૭૧] જે સાધુ સ્વગચ્છ કે પરગચ્છ સંબંધિ સાધ્વી સાથે. (સાધ્વી હોય તો સાધુ સાથે) એક ગામથી બીજે ગામ વિચરતા, આગળ જતા, પાછળ ચાલતા જ્યારે તેનો વિયોગ થાય ત્યારે ઉત્ક્રાન્ત મન વાળા થાય, ચિંતા ના શોક સમુદ્રમાં ડૂબી જાય, લમણે હાથ દઈને બેસે, આર્તધ્યાન વાળા થાય અને એ રીતે વિહાર કરે અથવા વિહારમાં સાથે ચાલતા સ્વાધ્યાય કરે. આહાર કરે, સ્થડિલભૂમિ જાય, નિંદિતનિષ્ફર-શ્રમણને ન કરવા યોગ્ય એવી વિકારોત્પાદક કથા કરે-કરાવે-અનુમોદે તો પ્રાયશ્ચિત્. પિ૩ર-પ૩૪] જે સાધુ સ્વ પરિચિત કે અપરિચિત શ્રાવક કે અન્ય મતાવલંબી સાથે વસતિમાં (ઉપાશ્રયમાં અડધી કે આખી રાત્રિ સંવાસ કરે- અર્થાતુ રહે, આ અહીં છે એમ માની બહાર જાય કે બહારથી આવે -- અથવા તેને રહેવાની મનાઈ ન કરે ત્યારે તે ગૃહસ્થ રાત્રિ ભોજન, સચિત્ત સંઘટ્ટન, આરંભ-સમારંભ કરે તેવો સંભવ હોવાથી) પ્રાયશ્ચિત. (એજ રીતે સાધ્વીજી શ્રાવિકા કે અન્ય ગૃહસ્થ સ્ત્રી સાથે વાસ કરે- કરાવે અનુમોદે, તેને આશ્રિને બહાર આવે જાય, તે સ્ત્રીને ત્યાં રહેવાની મનાઈ ન કરે. કરાવે- અનુમોદે કે- તો પ્રાયશ્ચિત્ પ૭પ-૫૭૯] જે સાધુસાધ્વી રાજા, ક્ષત્રિય (ગ્રામપતિ) કે શુદ્ધ વંશવાળાના રાજ્યાદિ અભિષેક, ગોષ્ઠી, પિંડદાન, ઈન્દ્રસ્કન્દ-રૂદ્ર- મુકુન્દ-ભૂત-જક્ષ-નાગ- સ્તૂપચૈત્ય- રૂક્ષગિરિ-દરી-અગડ(હવાડો)- તળાવ- દૂહ- નદી- સરોવર- સાગર-ખાણ(વગેરે) મહોત્સવ કે તેવા અન્ય પ્રકારના વિવિધ જાતના મહામહોત્સવ (સંક્ષેપમાં કહીએ તો રાજા આદિના અનેક પ્રકારના મહોત્સવો) માં જઈને અશનઆદિ ચારપ્રકારના આહારમાંથી કંઈ પણ ગ્રહણ કરે-કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિત્, * * એ જ રીતે રાજાદિની ભ્રમણ શાળા કે ભ્રમણ ગૃહમાં ફરવા જાય, - - અશ્વ-હસ્તિ-મંત્રણા- ગુપ્તકાર્ય-રહસ્ય કે મૈથુન અંગેની શાળા માં જાય અને અશનાદિ આહાર ગ્રહણ કરે, રાજાદિ ને ત્યાં રખાયેલ દુધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ ખાંડ, સાકર, મિશ્રી કે તેવા બીજા કોઈ ભોજન ને ગ્રહણ કરે. -- કાગડા વગેરેને ફેંકવાના - જમ્યા બાદ બીજને આપવાના- અનાથને દેવાના- વાચકને આપવાના કે ગરીબોને આપવાના ભોજનને ગ્રહણ કરે- કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિત એ પ્રમાણે ઉદ્દેશા-૮ માં કહ્યા મુજબનો કોઈ પણ દોષ સ્વયં સેવે, અન્ય પાસે Page #30 -------------------------------------------------------------------------- ________________ 12 નિસીહ-૮પ૭૯ સેવરાવે કે તેને તે દોષ સેવનારની અનુમોદના કરે તો ચાતુમાસિક પરિહારસ્થાન અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્ આવે જેને “ગુરુ ચૌમાસી” પ્રાયશ્ચિતું પણ કહે છે. આઠમા ઉદેશાની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ (ઉદ્દેશો-૯) ‘નિસીહ સૂત્રના આ ઉદ્દેશામાં પ૮૦ થી 07 એટલે કે 28 સૂત્રો છે. એમાંના કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને લિવું પરિહારજ્ઞા અનુયાતિ' કે જે “ગુરુ ચૌમાસી" નામે પણ ઓળખાય છે તે પ્રાયશ્ચિતું આવે. પિ૮૦૫૮૪] જે સાધુ સાધ્વી રાજપિંડ (રાજાને ત્યાંથી અશન-આદિ ) ગ્રહણ કરે,-- ખાયરાજા ના અંતઃપુરમાં જાય. -- અંતઃપુર રક્ષિકા ને એમ કહે કે “હે આયુષ્યમતિ ! રાજ અંતઃપુર રક્ષિકા ! અમને રાજાના અંતઃપુરમાં ગમન-આગમન કરવાનું કલ્પતું નથી. તું આ પાત્ર લઈને રાજાના અંતઃપુરમાંથી અશન-પાન- ખાદિમ-સ્વાદિમ કાઢીને લાવ અને મને આપ (એ રીતે અંતઃપુર માંથી આહાર મંગાવે), -- કોઈ સાધુ-સાધ્વી કદાચ એવું ન કહે, પણ અન્તપુરરક્ષિકા એમ કહે કે, “હે આયુષ્યમાનું શ્રમણ ! તમને રાજાના અંતઃપુરમાં આવાગમન કલ્પતું નથી તો તમારું આધાર ગ્રહણ કરવાનું આ પાત્ર મને આપો હું અંતઃપુર માંથી અશનઆદિ આહાર તમારી પાસે લાવીને તમને આપુ. "જે તે સાધુ-સાધ્વી તેનું આ વચન સ્વીકારે આ કહ્યા તે મુજબના કોઈ દોષ તે સેવે- સેવરાવે કે સેવનારની અનુમોદના કરે. પિ૮૬] જે સાધુ-સાધ્વી- રાજા, ક્ષત્રિય, શુદ્ધવંશીય ક્રમથી રાજ્યાભિષેક પામેલા હોય તે રાજા આદિના દ્વારપાળ, પશુ, નોકર, બલી, ક્રિતક (વેચાતું લાવેલ), અશ્વ, હાથી, મુસાફરી, દુર્ભિક્ષ, દુકાળ, ભિક્ષુ, ગ્લાન, અતિવૃષ્ટિ પીડિત, મહેમાન આ બધા માટે તૈયાર કરાયેલ કે રખાયેલ ભોજન ગ્રહણ કરે- કરાવે કે કરનારને અનુમોદે. પ૮૭-૫૮૮ી જે સાધુ સાધ્વી રાજા વગેરેના નગર પ્રવેશ કે ક્રીડાદિ મહોત્સવ માટે ના નિર્ગમન અવસરે સવલિંકારવિભુષિત રાણી વગેરે તેને જોવાની. ઈચ્છાથી એક ડગલું પણ ચાલવાનો વિચાર માત્ર કરે- કરાવે-કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [58] જે સાધુ-સાધ્વી રાજા વગેરેના મૃગયા (શીકાર), માછલા પકડવા, શરીર (બીજો અર્થ મગ વગેરેની ફલી) ખાવાને જે- તે ક્ષેત્રમાં જવા માટે જતા હોય ત્યારે રસ્તામાં ખાવા માટે લીધેલ આહાર ગ્રહણ કરે- કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિત્. ઉપ૯] જે સાધુ-સાધ્વી રાજા વગેરેના અન્ય અશન આદિ આહાર માંથી કોઈપણ એક શરીરપુષ્ટિકારક, મનગમતી વસ્તુ જોઈને તેની જે પર્ષદા (સભા) ઉઠી ન હોય (એટલે કે પુરી થઈ ન હોય), એક પણ માણસ ત્યાંથી નીકળેલ ન હોય, બધાં ત્યાંથી ચાલ્યા ગયા ન હોય તેના અશનઆદિ આહાર ગ્રહણ કરે- કરાવે- અનુમોદ તો પ્રાયશ્ચિતુ, બીજી વાત એ પણ જાણવી કે રાજા વગેરે કયાં નિવાસ કરે છે. તે સંબંધે જે સાધુ-સાધ્વી જ્યાં રાજાનો નિવાસ હોય) તેની નજીકના ઘર, પ્રદેશ, નજીકની શુદ્ધ ભૂમિમાં વિહાર. સ્વાધ્યાય, આહાર, મળ-મૂત્ર પરિષ્ઠાપન, સપુરુષ Page #31 -------------------------------------------------------------------------- ________________ ઉદેસો-૯ સૂત્ર–પ૯૦ ન આચરે તેવું કોઈ કૃત્ય, અશ્લિલકૃત્ય. સાધુપુરુષને યોગ્ય નહીં તેવી કથા કહેઆમાનું કોઈ આચરણ પોતે કરે-કરાવે-અનુમોદે તો પ્રાયશ્ચિતુ. પ૯૧-૫૯૬] જે સાધુ-સાધ્વી રાજ વગેરેને બીજા રાજાદિ પર વિજય મેળવવા જતા હોય. - પાછા આવતા હોય -- નદી યાત્રાર્થે જતા પાછા આવતા હોય, - - ગિરિયાત્રાર્થે જતા હોય, - - પાછા આવતા હોય તે સમયે અશન-પાન-સ્વાદિમ ગ્રહણ કરવા જાય- મોકલે કે જનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. પિ૯૭] જે સાધુ-સાધ્વી રાજા વગેરેના મહાઅભિષેક અવસરે ત્યાં પ્રવેશે કે બહારનીકળે, તેમ બીજા પાસે કરાવે, કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. પ૯૮] રાજા, ગ્રામપતિ, શુદ્ધવંશીય, કુલ પરંપરાથી અભિષેક પામેલ (રાજા વગેરે) ની ચંપા, મથુરા, વાણારસી, સાવત્થી, સાકેત, કાંડિલ્ય, કૌશામ્બી, મિથિલા, હસ્તિનાપુર, રાજગૃહી એ દસ મોટી રાજધાની) કહેવાય છે. જ્યાં અભિષેક થાય છે તે રાજધાની કહેવાય છે- ગણાય છે. પ્રસિદ્ધ છે. ત્યાં એક મહિનામાં બે-ત્રણ વખત જે સાધુ સાધ્વી જાય કે ત્યાંથી બહાર નીકળે, બીજાને તેમ કરવા પ્રેરે કે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું. પિ૯૯-૬૦૭] જે સાધુ-સાધ્વી, રાજા વગેરેના અશન આદિ આહાર કે જે બીજાના નિમિત્તે જેમકે- ક્ષત્રિય. રાજા, ખંડીયારાજા, રાજસેવક, રાજવંશજ માટે કરાયેલા હોય તે ગ્રહણ કરે. (એ જ રીતે) - - રાજા વગેરેના, નર્તક, કચ્છક (રજ્જનતંક), જલનર્તક, મલ્લ, ભાંડ, કથાકાર, કુદક, યશોગાથક, ખેલક, છત્રધારક, - અશ્વ, હસ્તિ, પાડા, બળદ, સિંહ, વાઘ, બકરા, મૃગ, કુતરા, શુકર, સૂવર, ચકલા, કુકડા, વાંદરા, તિતર, વર્તક, લાવક, ચીલ્લ, હંસ, મોર, પોપટ (વગેરે) ને પોષવા માટે બનાવેલ, - * અશ્વ કે હસ્તિમર્દક, અશ્વ કે હસ્તિના પરિમાર્જક, - - અશ્વ કે હસ્તિ આરોહક, - - સચિવાદિ, પગચંપીકરનાર, માલીશકત, ઉદ્વર્તક, માર્જનકર્તા, ગંડક, છત્ર ધારક, ચામર ધારક, આભરણ ભાંડના ધારક, મંજુષાધારક, દીપિકાધારક, ધનુર્ધારક, શસ્ત્રધારક, ભાલાધારક, અંકુશધારક,- - ખસી કરાયેલ અન્તપુરક્ષીક, દ્વારપાળ, દંડરક્ષક, - - કુન્જ, કિરાતિય, વામન, વક્રાયી. બર્બર, બકુશિક, વાવનિક, પલ્હવિક, ઈસિનિક, લાસિક, લકુશિક, સિંહાલી, પુલિંદિ, મુરંડી, પફકણી, ભિલ્લ, પારસી (સંક્ષેપમાં કહીએ તો કિરાત થી માંડિને પારસ દેશમાં ઉત્પન્ન થયેલા આ બધા રાજસેવક) - ઉપર કહયા મુજબના કોઈપણ માટે તૈયાર કરાયેલ અશન-પાન-ખાદિમસ્વાદિમ ને કોઈ સાધુ-સાધ્વી ગ્રહણ કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતું. એ પ્રમાણે ઉદ્દેશા- 9 માં કહયા મુજબનું કોઈપણ કત્ય કરે-કરાવે- કરતાને અનુમોદે તો “ચાતુમસિક પરિહારસ્થાન અનુઘાતિક” પ્રાયશ્ચિત્ આવે. જેને ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિતું પણ કહે છે. નવમા ઉદેશાની મુનિ દીપ રન સાગરે કરેલ ગુર્જર-છાયાં પૂર્ણ (ઉદ્દેશો-૧૦) ‘નિસીહ સૂત્રના આ ઉદ્દેશામાં 608 થી 654 એ રીતે 47 સૂત્રો છે. એમાંના Page #32 -------------------------------------------------------------------------- ________________ 128 નિસીહ-૧૦૦૮ કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને વાડાસાં પરિફાઇ મનુષતિ પ્રાયશ્ચિત આવે. 0i8-11] જે સાધુ-સાધ્વી આચાયાદિક રત્નાધિકને અતિ કઠોર- - રૂક્ષ કર્કશ, - બંને પ્રકારના વચનો બોલે- બોલાવે. બોલનારની અનુમોદના કરે તો, * - અન્ય કોઈ પ્રકારની આશાતનો કરે- કરાવે અનુમોદે પ્રાયશ્ચિત્. [612-613 જે સાધુ-સાધ્વી અનંતકાય યુક્ત આહાર કરે. - -- આધાકર્મ (સાધુના માટે કરાયેલા આહાર) ખાય, ખવડાવે, ખાનારની અનુમોદના કરેતો પ્રાયશ્ચિ [14-15] જે સાધુ-સાધ્વી વર્તમાન કે ભવિષ્ય સંબંધિ નિમિત્ત કહે, કહેવડાવે. કહેનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું. [16-617] જે સાધુ-સાધ્વી (બીજાના શિષ્ય શિષ્યા) નું અપહરણ કરે, - - તેની બુદ્ધિ માં વ્યામોહ ઉત્પન્ન કરે અથતુ ભ્રમિત કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતું. 618-19] જે સાધુ-આચાર્ય. કે ઉપાધ્યાય (સાધ્વી આચાર્ય, ઉપાધ્યાય કે પ્રવર્તિની નું અપહરણ કરે (અન્ય સમુદાય કે ગચ્છમાં લઈ જાય), - - તેમની બુદ્ધિ માં વ્યામોહ- બ્રમણા ઉત્પન્ન કરે- કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [2] જે સાધુ-સાધ્વી બહિવસિ (અન્ય સમુદાય કે ગચ્છ માંથી આવેલ પ્રાઘુર્ણકો આવે ત્યારે તેના આગમનનું કારણ જાણ્યા વિના ત્રણ રાત્રિથી વધુ પોતાની વસતિ (ઉપાશ્રયમાં નિવાસ આપે- અપાવે- આપનારની અનુમોદના કરેતો પ્રાયશ્ચિત્. [21] જે સાધુ-સાધ્વી અન્ય અનુપશાંત કષાયી કે તે અંગેનું પ્રાયશ્ચિત ન કરનાર ને તેના કલહ શાંત કરવા કે પ્રાયશ્ચિતું કરવા ન કરવા વિષયે કંઈ પૂછીને કે પૃચ્છા કર્યા સિવાય ત્રણ રાત્રિથી વધારે સમય બાદ તેની સાથે આહાર કરેકરાવે અનુમોદે. [૨૨-૨પ જે સાધુ-સાધ્વી પ્રાયશ્ચિત્ ની વિપરીત પ્રરૂપણા કરે કે વિપરીત પ્રાયશ્ચિતું આપે જેમકે ઉઘાતિક ને અનુઘોતિક કહે - - આપે અનુદ્ઘતિકને ઉઘાતિક કહે, - - આપે તો પ્રાયશ્ચિતુ. | 26-37 જે સાધુ-સાધ્વી, અમુક સાધુ-સાધ્વી ઉદ્ઘાતિક, - - અનુદ્દઘાતિક, - - કે ઉભયપ્રકારે છે. અર્થાત્ તે ઉદ્ઘાતિક કે, - - અનુકૂદ્યાતિક પ્રાયશ્ચિતું વહન કરી રહયા છે તે સાંભળવા, જાણવા છતાં, - - તેનો સંકલ્પ અને, - - હેતુ સાંભળવા- જાણવા છતાં તેની સાથે આહાર કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [૩૮-૬૪૧]જે સાધુ-સાધ્વી સૂર્ય ઉગ્યા બાદ અને અસ્ત થયા પહેલાં આહાર-વિહાર આદિ ક્રિયા કરવાના સંકલ્પ વાળો હોય, ધૃતિ અને બળથી સમર્થ હોય , - - અથવા ન હોય તો પણ જો સૂર્યોદય કે સૂર્યાસ્ત થયો જાણે, - - સંશય વાળો. થાય. - થતો હોય ત્યારે ભોજન કરે-કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિત્, તેમજ જો એમ જાણે કે સૂર્ય ઉગ્યો નથી અથવા અસ્ત થઈ ગયો છે ત્યારે મુખમાં- હાથમાં કે પાત્રમાં જે અશનાદિ વિદ્યમાન હોય તેનો ત્યાગ કરે, મુખ-હાથ-પાત્રની શુદ્ધિ કરે તો Page #33 -------------------------------------------------------------------------- ________________ ઉદેસો-૧૦,સૂર- 42 129 અશનાદિ પરઠવવા છતાં વિરાધક નથી પણ જો આજ્ઞા ઉલ્લંઘન કરી ખાય-ખવડાવે કે ખાનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [42] જે સાધુ-સાધ્વી રાત્રે કે સંધ્યા સમયે પાણીનો કે ભોજનનો ઓડકાર આવે અથત ઉછાળો આવે ત્યારે તેને મોઢામાંથી બહાર કાઢવાને ગળે ઉતારી જાય ઉતારવા કહે કે તે રીતે ગળી જનારની અનુમોદના કરે તો (રાત્રિભોજન દોષ લાગતો હોવાથી) પ્રાયશ્ચિતુ. [643-646] જે સાધુ-સાધ્વી ગ્લાન-બિમાર છે તેમ સાંભળે, જાણે તો પણ તે ગ્લાનની સ્થિતિની ગવેષણા ન કરે, - - અન્ય માર્ગ કે વિપરીત માર્ગે ચાલ્યા જાય, * - વૈયાવચ્ચ કરવા માટે ઉધત થયા પછી શ્લાન ને યોગ્ય આહાર, અનુકૂળ વસ્તુ વિશેષ ન મળે ત્યારે બીજા સાધુ (સાધ્વી, આચાર્ય આદિ ને કહે નહીં - - પોતે પ્રયત્ન કરવા છતાં અલ્પ કે અપયત વસ્તુ મળે ત્યારે “આટલી અલ્પ વસ્તુ થી તે ગ્લાન ને શું થશે “તેવો પશ્ચાતાપ ન કરે- ન કરાવે- ન કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. 47-48] જે સાધુ સાધ્વી પ્રથમ પ્રાતૃકાળ એટલે કે અસાઢ-શ્રાવણ મળે. -- વષવાસ માં નિવાસ કર્યા પછી એક ગામથી બીજે ગામ વિહાર કરેકરાવે- કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [૬૪૯-૬૫૦]જે સાધુ- સાધ્વી અપર્યુષણા માં પર્યુષણા કરે, - - પર્યુષણા માં પર્યુષણા કરે, - - પર્યુષણા માં પર્યુષણા ન કરે (અથતિ નિયત દિવસે સંવત્સરી ન કરે. ન કરાવે, ન કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [૫૧-૬પર જે સાધુ- સાધ્વી પર્યુષણ કાળે (સંવત્સરિ પ્રતિકમણ સમયે) ગાયના રોમ જેટલાં પણ વાળ ધારણ કરે - રાખે, - - તે દિવસે અલ્પ પણ આહાર કરે (કશું પણ ખાય કે પીએ), - - અન્ય તીર્થિક કે ગૃહસ્થ સાથે પર્યુષણા કરે (પર્યુષણા કરણ સંભળાવે) કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિત. [53] જે સાધુ-સાધ્વી પહેલા સમવસરણમાં એટલે કે વષરવાસમાં (ચાતુમસમાં) પાત્ર કે વસ્ત્ર આદિ ગ્રહણ કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ. એ પ્રમાણે ઉદ્દેશા-૧૦ માં કહયા મુજબના કોઈપણ કત્ય કરે- કરાવે કે અનુમોદે તો ચાતુર્માસિક પરિહાર સ્થાન અનુદ્યાતિક અર્થાત્ “ગુરુ ચોમાસી પ્રાયશ્ચિતુ” આવે . દશમાં ઉદેશાની મુનિદીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયાં પૂ. (ઉદ્દેશો-૧૧) નિસીહ સૂત્રના આ ઉદ્દેશામાં ૬પપ થી 746 અથતું 92 સૂત્રો છે. એમાંના કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરવાથી ઘાસિયં રિહરકા અનુપાતિ પ્રાયશ્ચિત્. [૬પપ-૬૬૦] જે સાધુ-સાધ્વી લોઢ, તાંબા, જસત, સીસા, કાંસા, રૂપા, સોના, કાત્યરૂપા, હીરા, મણિ, મુકતા, કાચ, દાંત, શીંગડા, ચામડા, પત્થર (પાણી રહી શકે તેવા) જાડા વસ્ત્ર, સ્ફટિક, શંખ, વજ, (આદિ) ના પાત્રા કરે (બનાવે), - - ધારણ કરે. - - ઉપભોગ કરે, - - લોઢા વગેરેના પાત્ર બંધન કરે (બનાવે), - - ધારણ કરે, - - ઉપભોગ કરે, અન્ય પાસે આ કાર્યો કરાવે છે તેમ કરનારની અનુમોદના કરે Page #34 -------------------------------------------------------------------------- ________________ 130 મિસીહ - 1161 તો પ્રાયશ્ચિત [૬૬૧-૬૬૨જે સાધુ-સાધ્વી અર્ધ યોજના (બે ગાઉ) કરતા વધુ દૂર પાત્ર ગ્રહણ કરવાની ઈચ્છાથી જાય. -- કે વિઘ્ન વાળો માર્ગ કે અન્ય કોઈ કારણે તેટલે દૂર થી લાવીને પાત્ર આપે ત્યારે ગ્રહણ કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [663-664] જે સાધુ- સાધ્વી ધર્મની નિન્દા (અવર્ણવાદ) કે, - - અધર્મની પ્રશંસા (ગુણગાન) કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતું. કિ૬૫-૭૧૭] જે સાધુ-સાધ્વી અન્ય તીર્થિક કે ગૃહસ્થના પગ ને એક કે અનેક વખત પ્રમાર્જન કરે-કરાવે અનુમોદે (આ સૂત્રથી આરંભીને) - - - - એક ગામથી બીજે ગામ જતા એટલે કે વિચરણ કરતા જે સાધુ-સાધ્વી અન્યતીથિંક કે ગૃહસ્થના મસ્તકને આવરણ કરે-કરાવે-અનુમોદેતો પ્રાયશ્ચિત નોંધ :- અહીં 65 થી 717 એમ કુલ- પ૩ સૂત્રો છે. જે ઉદેસાઃ 3 ના સૂત્ર 133 થી 185 મુજબ જણી- સમજી લેવા તાવત માત્ર એટલો જ કે આ પ૩ દોષનું સેવન અન્ય તીર્થિક કે ગૃહસ્થને આશ્રીને કર્યું. કરાવ્યું કે અનુમોઘુ હોય 718-723] જે સાધુ-સાધ્વી પોતાને કે, - - બીજને ડરાવે, - - વિસ્મીત કરાવે અથત આશ્ચર્ય પમાડે, - - વિપરીત રૂપે દેખાડે અથવા કહે જેમકે જીવને અજીવ કે અજીવ ને જીવ કહે. સાંજ ને સવારકે સવારને સાંજ કહે આ ઘેષ પોતે. સેવે. બીજા પાસે સેવરાવે કે સેવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું. 724] જે સાધુ-સાધ્વી જિનપ્રણિત વસ્તુથી વિપરીત વસ્તુની પ્રશંસા કરેકરાવે- અનુમોદે. જેમકે સામે કોઈ અન્ય ધર્મી હોય તો તેના ધર્મની પ્રશંસા કરે વગેરે. 7i25] જે સાધુ-સાધ્વી બે વિરુદ્ધ રાજ્યો ની વચ્ચે પુનઃપુનઃ ગમનાગમન કરે-કરાવે-કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [72-733] જે સાધુ-સાધ્વી દિવસે ભોજન કરવાની નિંદા કરે, - - રાત્રિ ભોજનની પ્રશંસા કરે. - - દિવસે લાવેલ અશન-પાન-ખાદિમ-સ્વાદિમ રૂપ આહાર બીજે દિવસે કરે, - - દિવસે લાવેલ અશન- આદિ રાત્રે ખાય. -રાત્રે (સૂર્યોદય પૂર્વે લાવેલ અશનઆદિ દિવસે ખાય - - રાત્રે લાવેલ અશન-આદિ રાત્રે ખાય. - - આગાઢ કારણ સિવાય અશન-આદિ આહાર રાત્રે સંસ્થાપિત કરે એટલે રાખી મુકે, - - આ રીતે રાખેલ અશનાદિ-આહાર માંથી ત્વચા પ્રમાણ, ભસ્મ પ્રમાણ કે બિંદુ પ્રમાણ આહાર પણ તે ખાય- આમાંનો કોઈ દોષ સ્વયંકરે, અન્ય પાસે કરાવે કે કરનારને અનુમોદ [734] જે સાધુ-સાધ્વી, જ્યાં ભોજનમાં પહેલા માંસ કે મચ્છી અપાતી હોય પછી બીજુ ભોજન અપાતું હોય, જ્યાં માંસકે મચ્છી પકાવાતા હોય તે સ્થાન, ભોજન ગૃહમાંથી જે લવાતું હોય કે બીજે લઈ જવાતું હોય, વિવાહઆદિ માટે જે ભોજન તૈયાર થતું હોય, મૃત ભોજન, કે તેવા પ્રકારનું અન્ય ભોજન એક થી બીજે સ્થળે લઈ જવાતું જોઈને તેવા ભોજનની ઈચ્છાથી કે તૃષાથી અતિ ભોજનની અભિલાષાથી તે રાત્રિએ અન્યત્ર નિવાસ કરે એટલે કે શય્યાતરને બદલે બીજે સ્થાને રાત્રિ પસાર કરે- કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. Page #35 -------------------------------------------------------------------------- ________________ ઉદેસી-૧૧,સૂત્ર-૭૩૫ 131 ૭૩પ જે સાધુ-સાધ્વી નૈવેદ્ય પિંડ એટલે કે દેવ-બંતર પક્ષ આદિ માટે રખાયેલ ભોજન ખાય-ખવડાવે-ખાનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. _7i36-737 જે સાધુ-સાધ્વી સ્વચ્છંદઆચારી ની પ્રશંસા કરે, - - વંદન નમસ્કાર કરે- કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિત્. 7i38-739) જે સાધુ-સાધ્વી જાણીતા (સ્વજન આદિ) અને અજાણ્યા (સ્વજન સિવાયના) એવા અયોગ્ય-દીક્ષાની યોગ્યતા ન હોય તેવા ઉપાસક (શ્રાવક) કે અનુપાસક (શ્રાવક સિવાયના) ને પ્રવજ્યા- દીક્ષા આપે, - - ઉપ સ્થાપના (વર્તમાન કાળે વડી દીક્ષા) આપે- અપાવે- આપનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. 7i40] જે સાધુ-સાધ્વી અયોગ્ય એટલે કે અસમર્થ પાસે વૈયાવચ્ચ-સેવા કે, લેવડાવે, લેનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [741-74] જે સાધુ- અલક, -- કે અચેલક હોય અને અચેલક કે સંચલક સાથે નિવાસ કરે અથતુ સ્થવિર કલ્પી અન્ય સામાચારીવાળા સ્થવિરકલ્પી કે જિનકલ્પી સાથે રહે, અને જે જિનકલ્પી હોય અને સ્થવિરકલ્પી કે જિનકલ્પી સાથે રહે (અથવા અચેલક કે અચેલક સાધુ અચેલક કે અચેલક સાધ્વી સાથે નિવાસ કરે) કરાવે- કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [35] જે સાધુ-સાધ્વી રાત્રે સ્થાપિત. પિપર, પિપરચૂર્ણ, સુંઠ, સુઠચૂર્ણ, ખારીમાટી, મીઠું સિંધાલુ વગેરે વસ્તુનો આહાર કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [74] જે સાધુ-સાધ્વી પર્વત, ઉષરભૂમિ, નદી, ગિરિ આદિના શિખર કે વૃક્ષની ટોચ પરથી પડતા, પાણી, અગ્નિમાં સીધા કે કૂદીને પડતા, વિષભક્ષણ, શસ્ત્રપાત, ગળાફાંસો, વિષય વશ દુઃખ થી તભવ- તે જ ગતિ પ્રાપ્તર્થે, અન્તઃ શલ્ય, વૃક્ષશાખા એ લટકીને, (ગીધાદિ દ્વારા ભક્ષણતે) વૃદ્ધસ્કૃષ્ટ મરણ પામતા અથવા તેવા પ્રકારના અન્ય કોઈપણ બાળ મરણ પ્રાપ્ત કરનાર ની પ્રશંસા કરે-કરાવેઅનુમોદે (સંક્ષેપમાં કહીએ તો આવા કોઈપણ પ્રકારે આત્મઘાત કરનારની પ્રશંસા કરે-કરાવે કે અનુમોદે. - એ પ્રમાણે ઉદ્દેસા-૧૧ માં જણાવેલા કોઈપણ કૃત્ય પોતે કરે- બીજા પાસે કરાવે છે તેમ કરનારની અનુમોદના કરે તો ચાતુમાસિક પરિહાર સ્થાન અનુદ્ઘાતિક પ્રાયશ્ચિત અર્થાત્ “ગુરુચમાસી' પ્રાયશ્ચિત્ આવે અગિયારમાં ઉદ્દેશાની અનિદીપરત્નસાગરે કરેલ “ગુજરે છાયા પૂર્ણ (ઉદસો-૧૨) ‘નિસીહ સૂત્રના આ ઉદ્દેસામાં 747 થી 788 એટલે કે કુલ 42 સૂત્રો છે. એમાંના કોઈપણ દોષનું ત્રિવિધે સેવન કરનારને વાર્ષિ પરદાના પતિઘં નામક પ્રાયશ્ચિત્ આવે છે જેને લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ કહે છે . [747-748] જે સાધુ-સાધ્વી કરુણ બુદ્ધિથી કોઈપણ ત્રસ જાતિના પ્રાણીને તૃણ મુંજ-કાષ્ઠ ચર્મ-નેતર-સુતર દોરીના બંધનથી બાંધે-બંધાવેઅનુમોદ, - - Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર નિસીહ-૧૧૭૪૯ બંધનમુક્ત કરે, કરાવે, કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત. [749] જે સાધુ-સાધ્વી વારંવાર પ્રત્યાધાન- નિયમોનો ભંગ કરે- કરાઅનુમોદે તો પ્રાયશ્ચિતુ. [750] જે સાધુ-સાધ્વી પ્રત્યેકકાય-સચિત્ત વનસ્પતિ યુક્ત આહાર કરેકરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિત્. [૭પ૧] જે સાધુ-સાધ્વી રોમયુક્ત ચામડાં ને ધારણ કરે અર્થાતુ પાસે રાખે કે તેના ઉપર બેસે- બેસાડે- બેસનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. ઉપરjજે સાધુ-સાધ્વી ઘાસ-ખૂણ- છાણ- નેતર કે બીજાના વસ્ત્ર થી, આચ્છાદિત એવા પીઠ ઉપર બેસે- બેસાડે-બેસતાની અનુમોદના કરે. તો પ્રાયશ્ચિતુ. ૭િપ૩ જે સાધુ સાધ્વીનો (સાધ્વી-સાધુનો) ઓઢવાનો કપડો અન્ય તીર્થિક કે ગૃહસ્થ પાસે સીવડાવે. બીજાને સીવડાવવા કહે, સીવડાવનારની અનુમોદના કરે. [૭પ૪] જે સાધુ-સાધ્વી પૃથ્વીકાય, અપૂકાય તેઉકાય, વાયુકાય કે વનસ્પતિ કાયની અલ્પમાત્ર પણ વિરાધના કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ. ૭િપપ] જે સાધુ-સાધ્વી સચિત્ત વૃક્ષ ઉપર ચઢે-ચઢાવે-ચઢનારને અનુમોદને. [૭પ૬-૭પ૯] જે સાધુ સાધ્વી ગૃહસ્થના વાસણમાં ભોજન કરે, * * તેના વસ્ત્રો પહેરે, - - આસન વગેરે ઉપર બેસે- - ચિકિત્સા કરે કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ. 760-761] જે સાધુ-સાધ્વી, - સચિત્ત જળ વડે ધોવા રૂપ પૂર્તકર્મ કરેલ ~કે ગૃહસ્થ અથવા અન્યતીથિકના નિત્ય બિના રહેતા કે ભીના ધારણ. કડછી. માપી યા આદિથી અપાતાં અશન-પાન-ખાદિમ-સ્વાદિમ ગ્રહણ કરે-કરાવે-કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. 7i62-774] જે સાધુ-સાધ્વી ચક્ષુદર્શન અથતું જોવાની અભિલાષાથી નીચે મુજબના દર્શનિય સ્થળો જોવાની વિચારણાકે સંકલ્પ કરે-કરાવે-અનુમોદે. લાકડાનું કોતરકામ, ચિત્રો, વસ્ત્રકમ લેપન-કમ દાંતની વસ્તુ, મણિની વસ્તુ, પત્થરકામ, ગુંથી વીંટી કે કંઈક ભરીને બનાવેલ વસ્તુ, સંયોજનાથી નિર્મિત, પાંદડા નિર્મિત કે કોરણી, - - કિલ્લા, તખ્તા, નાના કે મોટા જળાશય, નહેર, ઝરણો, વાવ. નાનુ કે મોટું તળાવ, વાવડી, સરોવર, જલ શ્રેણી કે એકમેકમાં જતી જલધારા, - - વાટિકા, વન, બગીચા, જંગલ, વનસમુહ કે પર્વતસમુહ, - - ગામ, નગર, નિગમ, ખેડા, કસબો, પલ્લી, દોણમુખ પાટણ, ખાણ, ધાન્ય ક્ષેત્ર કે સંનિવેસ; -- ગ્રામ, નગર યાવતુ સંનિવેશ નો કોઈ મહોત્સવ, મેળા વિશેષ - - ગ્રામ, નગર યાવતુ સંનિવેશનો ઘાત કે વિનાશ; - - ગ્રામ નગર યાવતુ સંનિવેશ નો પથ કે માર્ચ - - ગ્રામ, નગર યાવત્ સંનિવેશ નો ધ્રહ, - - અશ્વ, હાથી ઉંટ, ગાય, પાડા કે સુવર નું શિક્ષણ કે ક્રિડા સ્થળ, - - અવ, હાથી, ઉંટ, ગાય, પાડા કે સુવરનાં યુદ્ધો, - - ગાય, ઘોડા કે હાથીના મોટા સમુદાયો વાળા સ્થાનો, - - અભિષેક, કથા, માન-ઉન્માન-પ્રમાણ, મોટા આહતુ (ઠુમક) નૃત્ય-ગીત-વાજિંગ તેની- તલ- તાલ- ત્રુટિત- ધન મૃદંગ આદિના શબ્દો સંભળાતા હોય તેવા સ્થાનો, - - રાષ્ટ્રવિપ્લવ, રાષ્ટ્રઉપદ્રવ, પરસ્પર અન્તદ્વેષજનિત Page #37 -------------------------------------------------------------------------- ________________ હs ઉસો-૧૨, સૂર-૭૭૫ ઉપદવ. વંશપરંપરાગત વૈર થી ઉત્પન્ન થતાં કલહ, મહાયુદ્ધો, મહાસંગ્રામ, કજીયા. મોટેથી બોલાશ થવા વગેરે સ્થાનો, - - અનેક્ટ્રકારના મહોત્સવ, ઈન્દ્રમહોત્સવ, સ્ત્રી- પુરુષ સ્થવિર, યુવાન, કિશોર આદિ અલંકૃત કે નિરાલંકૃત હોય-ગાતા, વગાડતા. નાચતા, હસતા, રમતા, મોહોત્પાદક ચેષ્ટ કરતા હોય. વિપુલ અશનઆદિનું પરસ્પર આદાન-પ્રદાન થતું હોય, ખવાતું હોય તેવા સ્થળો- [આ સર્વે સ્થળો ને જોવાની ઈચ્છા કરે; [77] જે સાધુ-સાધ્વી ઈહલૌકિક કે પારલૌકિક, પૂર્વે જોયેલા કે ન જોયેલા. સાંભળેલા કે ન સાંભળેલા, જાણેલા કે ન જાણેલા એવા રૂપોને વિશે આસકત થાય, * રાગવાળા થાય, ગૃદ્ધિવાળા થાય, અતિશય રક્ત બને કોઈને આસકત આદિ કરે. આસકત આદિ થયેલાની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [૭૭]જે સાધુ-સાધ્વી પહેલી પોરિસીમાં લાવેલ અશન-પાન ખાદિમ -સ્વાદિમ છેલ્લી પોરિસી સુધી સ્થાપન કરે-રાખે અથતુ ચોથી પોરિસીમાં વાપરે-વપરાવે અનુમોદે તો પ્રાયશ્ચિત્ [777 જે સાધુ-સાધ્વી અર્ધયોજન અર્થાત્ બે કોશ દૂરથી લાવેલ અશન-પાન-ખાદિમ-સ્વાદિમ રૂપ આહાર વાપરે અથતું બે કોશની ક્ષેત્ર મયદાનું ઉલ્લંઘન કરે-કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. ૭૭૮-૭૮પી જે સાધુ-સાધ્વી ગોબર કે વિલેપન દ્રવ્ય લાવીને બીજે દિવસે, - - દિવસે લાવીને રાત્રે -. રાત્રે લાવીને દિવસે કે રાત્રે લાવીને રાત્રે-શરીરને લાગેલા ઘા-દ્રણ વગેરે એક કે અનેકવાર લિપે,પાવેલિંપનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. 386-787 જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ ની પાસે ઉપાધિ વહન કરાવે તથા તેની નિશ્રાએ રહેલા (આ બધાંને અશન-આદિ આહાર (બીજાને કહીને) અપાવે. બીજાને તેમ કરવા પ્રેરે, તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. 7i88] જે સાધુ-સાધ્વી ગંગા, જમના, સરયુ ઐરાવતી, મહી એ પાંચ મહાર્ણવ કે મહાન મહિનામાં બે કે ત્રણ વખત ઉત્તરીને કે તરીને પાર કરે-કરાવે-અનુમોદે. એ પ્રમાણે ઉદ્દેશ- 12 માં જણાવેલા કોઈપણ કૃત્ય પોતે કરે- બીજા પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે તો ચાતુમાસિક પરિહારસ્થાન ઉદ્યાતિક અર્થત લધુ ચૌમાસી પ્રાયશ્ચિતું આવે. બારમા ઉદેસાની મુનિદીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા' પૂર્ણ (ઉસો-૧૩) "નિસીહ સૂત્રના આ ઉદ્દેસામાં 789 થી 862 એટલે કે કુલ 74 સૂત્રો છે. તેમાં જણાવેલ કોઈ દોષનું ત્રિવિધે સેવન કરનારને થાણાં વાળ ૩થતિ પ્રાયશ્ચિત્ આવે. [789-75 જે સાધુ-સાધ્વી સચિત-- સ્નિગ્ધ એટલે કે સચિત જળથી કંઈક Page #38 -------------------------------------------------------------------------- ________________ 134 નિસીહ-૧૩૦૯૬ ભિનાશ યુક્ત, -- સચિત રજ, -- સચિત્ત માટી, સૂક્ષ્મત્રસ જીવ થી યુક્ત એવી પૃથ્વી, -- શીલા. -- કે ટેકરા ઉપર ઉભે બેસે કે સવે. તેમ બીજા પાસે કરાવે છે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [796-799o જે સાધુ સાધ્વી નીચે જણાવેલા સ્થાનો ઉપર બેસે ઉભા રહે સુવે કે સ્વાધ્યાય કરે. અન્ય ને તેમ કરવા પ્રેરે છે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. જ્યાં ધુણાના રહેઠાણ હોય, જ્યાં ઘણા રહેતા હોય તેવા કે અંડ-પ્રાણ-સચિત. બીજ સંચિત વનસ્પતિ-હિમ-સચિતજળ યુક્ત લાકડાં હોય, અનંતકાય, કીટક, માટી. કાદવ. કરોડીયા જાળાથી યુક્ત સ્થાન હોય, -ને બરાબર બાંધેલ ન હોય. ગોઠવેલ ન હોય, અસ્થિર હોય કે ચલાયમાન હોય તેવા તંભ ઘર, ઉપરની દેહલી, ઉખલભૂમિ, સ્નાન પીઠ, - - તૃણ કે પત્થર ની લિંત, શિલા, માટીના પિંડ, માંચડા, -- લાકડા વગેરેના બનાવેલા સ્કંધ, મંચ, માંડવા કે માળા, - - જીર્ણ એવા નાના કે મોટા ઘર-આ સર્વસ્થાનો ઉપર બેસે સવે- ઉભા રહે કે સ્વાધ્યાય કરે. [800-804] જે સાધુ-સાધ્વી અન્ય તીર્થિક કે ગૃહસ્થને શિલ્ય-શ્લોકો. પાસા, નિમિત્ત કે સામુદ્રિક શાસ્ત્ર, કાવ્યકળા, ભાટાઈ શિખવાડે, - - સરોજ, - - કઠોર, - - બંને પ્રકારના વચનો કહે, * * કે અન્ય તીર્થિકની આશાતાના કરે, બીજા પાસે આ કાર્યો કરાવે કે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [805-81 જે સાધુ-સાધ્વી અન્યતીથિંક કે ગૃહસ્થ સાથે નીચે જણાવેલા કાર્યો કરે કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિત્. કૌતક કર્મ - ભૂતિકર્મ * - દેવઆહાન પૂર્વક પ્રશ્ન પૂછવા, - - પુનઃ પ્રશ્ન પૂછવા, -- શુભાશુભ ફળરૂપ ઉત્તર કહેલા, *- પ્રતિ ઉતર કહેવા, -- અતિત, વર્તમાન કે આગામી કાળ સંબંધિ નિમિત- જ્યોતિષ કથન કરવા, - - લક્ષણ જ્યોતિષ કે, * - સ્વપ્નફળ કહેવા, - * વિદ્યા- મંત્ર તંત્ર પ્રયોગ ની વિધિ દેખાડવી, - - માર્ગભૂલેલા, માર્ગ ન જાણતા. અન્ય માર્ગે જતા હોય તેને માર્ગે ચઢાવે, ટુંકા રસ્તા દેખાડે, બંને રસ્તા દેખાડે, - - પાષાણ-રસકે માટી યુક્ત ધાતુ દેખાડે, નિધિ દેખાડે તો પ્રાયશ્ચિતુ. [818-825] જે સાધુ-સાધ્વી પાત્ર, - - દર્પણ, - - તલવાર, - - મણી, - - સરોવર આદિનું પાણી, - - પ્રવાહી ગોળ, - - તૈલ, - * મધ,- - ઘી, - - દારુ કે, ** ચરબીમાં પોતાનું મુખ જુએ. બીજાને જોવા કહે, મુખ જોનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. 830-847] જે સાધુ-સાધ્વી પાસત્યા, - - અવસન. -- કુશીલ, -- નિતિય. -- * સંસકત, * * કાથિક, - - ઝામ્બિક, * - મામક, - - સાંપ્રસારિક એટલે કે ગૃહસ્થ ને વંદન કરે. - - પ્રશંસા કરે - કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. પાસત્યા- જ્ઞાન, દર્શન ચારિત્ર ની નજીક રહે પણ ઉદ્યમ ન કરે. - - કુશીલનિંદિત કર્મ કરે, - - અવન- સામાચારીને ઉલટસુલટ કરે, - - સંસકત - ચારિત્ર વિરાધના દોષયુકત, * * અહાછંદ - સ્વચ્છંદ, - - નિતિય- નિત્યપિંડ ખાનારો, - - કાથિક- અશનાદિ માટે કે પ્રશંસા માટે કથા કરે. * * પ્રાશ્નિક- સાવઘ પ્રશ્નોત્તર કરે, - - મામગ- વસ્ત્ર, પાત્ર આદિ સંબંધે મારુ-મારું કરે, - - સાંપ્રસારિક- ગૃહસ્થ. Page #39 -------------------------------------------------------------------------- ________________ 135 ઉદેસી-૧૩,સ-૮૪૮ [848-82) જે સાધુ- સાધ્વી નીચે જણાવેલ ભોજન કરે. કરાવે. કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું. ધાત્રિ -- દૂતિ. -- નિમિત, -. આજીવિકા,- -વનપક. --ચિકિત્સા -- ક્રોધ, - માન, - માયા, - - લોભ, - - વિદ્યા, - - મંત્ર, - - યોગ, -- ચૂર્ણ, -- કે અંતધન એમાંનું કોઈપણ પિંડ અથતુ ભોજન ખાય, ખવડાવે કે ખાનારની અનુમોદના કરે. - ધાત્રી- ગૃહસ્થના બાળક ને રમાડીને ગોચરી મેળવે. -દૂતી- ગૃહસ્થના સંદેશા આપ-લે કરે• * નિમિત્ત-શુભાશુભ કથન કરે, - - આજીવિક- જીવન નિર્વાહ અર્થે જાતિકુળ પ્રશંસા કરે, -- વનપકે- દીનતાપૂર્વક યાચે, - - ચિકિત્સા- રોગ આદિ માટે ઔષધ આપે, - * વિદ્યા- સ્ત્રી દેવતા અધિષ્ઠિત સાધના, - * મંત્ર- પુરુષ દેવતા અધિષ્ઠિત સાધના, -યોગ- વશીકરણ આદિ પ્રયોગ, - - ચૂર્ણ અનેક વસ્તુ મિશ્રિત ચૂર્ણ પ્રયોગો- આમાંનો કોઈપણ દોષ સેવીને આહાર લાવે. એ પ્રમાણે ઉદેસા- 12 માં જણાવેલા કોઈપણ કન્ય પોતે કરે- અન્ય પાસે કરાવે- કે કરનારની અનુમોદના કરે તો “ચાતુમાસિક પરિહારસ્થાન પ્રાયશ્ચિતું અથતુ લઘુચીમાસી પ્રાયશ્ચિતું આવે છે. તેરમા ઉદ્દેસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા પૂર્ણ (ઉદેસી-૧૪) ‘નિસીહ સૂત્રના આ ઉદેસામાં 863 થી 904 એટલે કે કુલ 41 - સૂત્રો છે. તેમાં કહ્યા મુજબના કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને પતિ દિvi તિયં નામનું પ્રાયશ્ચિત્ આવે. 8i3-8ii જે સાધુ- સાધ્વી નીચે કહેવાયા મુજબના પાત્ર પોતે ગ્રહણ કરે, બીજા પાસે ગ્રહણ કરાવે કે તે રીતે ગ્રહણ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. સ્વયે ખરીદ, કોઈ પાસે ખરીદાવે, ખરીદીને કોઈ લાવે તે લે, - - ઉધારલે, લેવડાવે, સામેથી ઉધાર આપેલું ગ્રહણ કરે, - - પાત્ર એક બીજા સાથે બદલાવે, બદલાવડાવે કોઈ બદલાવેલું લાવે તે રાખે, - - છીનવીને લાવે. અનેક માલિક હોય તેવું પાત્ર બધાની આજ્ઞા સિવાયલે, સામેથી લાવેલું પાત્ર સ્વીકારે. [867-89] જે સાધુ સાધ્વી વધારાનું પાત્ર હોય તે, સામાન્યથી કે વિશેષથી ગણિને પૂછયા સિવાયકે નિમંત્રણ કર્યા સિવાય પોતાની ઈચ્છા મુજબ બીજા-બીજાને વિતરણ કરે, - - હાથ-પગ-કાન-નાક-હોઠ જેના છેદાયા ન હોય તેલા અવિકલાંગ ક્ષુલ્લક-યુલ્લિકા-સ્થવિર-સ્થવીરા કે શક્તિશાળીને આપીદે, - - વિકલાંગ એવા ક્ષુલ્લક-આદિ કે અશકત ને ન આપે, ન અપાવે, ન આપનારની અનુમોદના કરે. [૮૭૦-૮૭૧]જે સાધુ-સાધ્વી ખંડિત, નિર્બળ, લાંબો સમય ન ટકે તેવા, ન રાખવા યોગ્ય પાત્ર ને ધારણ કરે, * * અખંડિત, દઢ, ટકાઉ અને રાખવા યોગ્ય પાત્ર ને ધારણ ન કરે. ન કરાવે, ન કરનારની અનુમોદના કરે. તો પ્રાયશ્ચિત્. [872-873] જે સાધુ-સાધ્વી શોભાયમાન કે સુંદર પાત્રને કુરુપ કરે અને કુરુપ પાત્રને શોભાયમાન કે સુંદર કરે-કરાવે કે કરનારની અનુમોદના કરે તો Page #40 -------------------------------------------------------------------------- ________________ 136 નિસીહ-૧૪૮૭૪ પ્રાયશ્ચિતુ. [૮૭૪-૮૮૧]જે સાધુ-સાધ્વી મને નવું પાત્ર મળતું નથી તેમ કરીને મળેલા પાત્રને અથવા મારું પાત્ર દુર્ગન્ધવાળ છે એમ કરીને - વિચારીને અચિત એવા ઠંડા કે ગરમ પાણીથી એક કે વધુ વખત ધોવે. - - ઘણાં દિવસ સુધી પાણીમાં ડૂબાડી રાખે, - - કલ્ક, લોધ્ર ચૂર્ણ, વર્ણ આદિ ઉર્તન ચૂર્ણનો લેપ કરે કે ઘણાં દિવસ સુધી લેપવાળા કરે કરાવે-અનુમોદે તો પ્રાયશ્ચિત્ત [૮૮૨-૮૯૩જે સાધુ-સાધ્વી સચિત્ત પૃથ્વી ઉપર પાત્રને એક કે વધારે વખત તપાવે અથવા સુકાવે ત્યાંથી આરંભીને જે સાધુ- સાધ્વી, બરાબર ન બાંધેલ- ન ગોઠવેલ અસ્થિર કે ચલાયમાન એવા લાકડાના સ્કલ્પ. માંચડો, ખાટલાકાર માંચી, માંડવો, માળ, જીર્ણ એવું નાનું કે મોટું મકાન તેના ઉપર પાત્રા તપાવે કે સુકાવે. બીજાને સુકવવા કહે કે તે રીતે સુકાવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. (નોંધ - આ 882 થી 83 એ 11 સૂત્ર ઉદ્દેસા-૧૩ ના સૂત્ર 789 થી 799 મુજબ છે. તેથી આ 11 સૂત્રનો વિસ્તાર ઉદ્દેસા 13 ના સૂત્રોનુસાર જાણી-સમજી લેવા. ફર્ક એટલો કે અહીં તે-તે સ્થાને પાત્ર તપાવે તેમ સમજવું. [894-898] જે સાધુ- સાધ્વી પાત્ર માં પડેલ સચિત્ત પૃથિવી. * અપ - - કે તેઉકાયને. - - કંદ, મૂલ, પત્ર ફળ, પુષ્પ, કે બીજને પોતે બહાર કાઢે, બીજા પાસે કઢાવે. કોઈ કાઢીને સામેથી આપે તેના સ્વીકાર કરે. કરાવે. કરનારને અનુમોદ તો પ્રાયશ્ચિત્e 899] જે સાધુ-સાધ્વી પાત્ર ઉપર કોરણી કરે- કરાવે કે કોતરણીવાળું પાત્ર કોઈ સામેથી આપે તો ગ્રહણ કરે- કરાવે અનુમોદેતો પ્રાયશ્ચિતુ. ૯િ૦૦-૯૦૧]જે સાધુ-સાધ્વી જાણીતા કે અજાણ્યા શ્રાવક કે અ-શ્રાવક પાસે ગામમાં કે ગામના રસ્તા માં. -- સભામાં થી ઉભો કરી મોટે-મોટેથી પાત્રની યાચના કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [૯૦ર૮૦૩] જે સાધુ-સાધ્વી પાત્રનો લાભ થશે તેવી ઈચ્છાથી તુબદ્ધ અથતુ શિયાળો-ઉનાળો કે માસીકલ્પ કે, - -વર્ષાવાસ અથવું ચોમાસુ નિવાસ કરે-કરાવે-અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [904] એ પ્રમાણે ઉદ્દેસા- 14 માં કહ્યા મુજબ ના કોઈ પણ દોષ પોતે સેવે, . બીજાપાસે સેવરાવે કે તે દોષ સેવનારની અનુમોદના કરે તો ચાતુમાસિક પરિહારસ્થાન ઉઘાતિક નામનું પ્રાયશ્ચિત આવે જેને લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત કહે છે. ચૌદમાં ઉદેસાની મુનિ દીપરત્નસાગરે કરેલ “ગુર્જર છાયા પૂર્ણ (ઉદ્દેસી-૧૫) નિસીહ સૂત્રના આ ઉદ્દેસામાં 905 થી 1058 એ રીતે કુલ 154 સૂત્રો છે. જેમાંના કોઈપણ દેશનું ત્રિવિધ સેવન કરનારને પાડલિયે હરફાન ૩પતિ નામનું પ્રાયશ્ચિત્ આવે છે. [05-908] જે સાધુ-સાધ્વી બીજા સાધુ-સાધ્વીને આક્રોશ યુક્ત, - - કઠોર, -- બંને પ્રકારના વચનો કહે -- કે અન્ય કોઈ પ્રકારની અતિ આશાતના કરે- કરાવે Page #41 -------------------------------------------------------------------------- ________________ ઉદેસી-૧૫, સૂત્ર-૯૦૯ 137 અનુમોદે તો પ્રાયશ્ચિતુ. 9i89-916] સાધુસાધ્વી સચિત્ત આબો- કેરી ખાય. - - કે ચુસ. * * સચિત આંબો, તેની પેસી, ટુકડા, છાલકે છાલની અંદરનો ભાગ ખાય.-- કે ચુસે, -- સચિત્તનો સંઘ થતો હોય ત્યાં રહેલ આંબો, - - કે તેની પેસી, ટુકડા, છાલ વગેરે ખાય, - - કે યુસે- આવું પોતે કરે, બીજા પાસે કરાવે, એમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [૯૧૭-૯૭છે જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે પોતાના પગ એક કે અનેક વખત પ્રમાજ, બીજાને પ્રમાર્જન કરાવવા પ્રેરે, પ્રમાર્જન કરાવનારની અનુમોદના કરે. (આ સૂત્રથી આરંભીને ) જે સાધુ-સાધ્વી એક ગામથી બીજે ગામ વિચરતા અન્ય તીર્થિક કે ગૃહસ્થ પાસે પોતાના માથાનું આચ્છાદન કરાવે, બીજાને તેમ કરાવવા પ્રેરે છે તેમ કરાવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. (નોંધઃ- ઉદેસાઃ- 3 માં સૂત્ર : 133 થી 185 આ બધું જ વર્ણન કરાયેલું છે. એટલે 918 થી 970 સૂત્રનું વિવરણ તે પ્રમાણે સમજી લેવું ફક માત્ર એટલો છે કે ઉદ્દેસા ત્રણમાં આ કાર્યો સ્વયં કરે તેમ જણાવે છે. આ ઉદ્દેસામાં આ કાર્યો અન્ય પાસે કરાવે તેમ સમજવું) [૯૭૧-૯૭૮ીજે સાધુ-સાધ્વી ધર્મશાળા, બગીચો, ગાથાપતિના ઘર કે તાપસોના નિવાસ - - - - આદિમાં મળમૂત્ર નો ત્યાગ કરે કરાવે, કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું. (ઉદ્દેસા- 8 માં સ્ત્ર- 561 થી 569 માં ધર્મશાળા થી આરંભીને મહાગૃહ સુધીનું વર્ણન છે. તે જ પ્રમાણે અહીં આ નવ સૂત્રોમાં વર્ણન કરાયેલું છે. માટે નવું સૂત્રોનું વર્ણન ઉદ્દેસા- 8 મુજબ જાણી-સમજી લેવું. ફર્ક માત્ર એટલો કે અહીં ધર્મશાળા આદિ સ્થાનો માં “મળ-મૂત્ર પરઠવે તેમ સમજવું.) [૯૮૦-૯૮૧જે સાધુ-સાધ્વી અન્ય તીર્થિક કે ગૃહસ્થને અશન-પાન -ખાદિમ- સ્વાદિમ * * વસ્ત્ર, પાત્ર કંબલ રજોહરણ આપે અપાવે કે આપનારની અનુમોદના કરે. - 982-1001] જે સાધુ-સાધ્વી પાસત્યા ને અશન આદિ આહાર, -- વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ આપે કે તેના પાસેથી ગ્રહણ કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિત્. એ જ પ્રમાણે ઓસન- - કુશીલ, -- નિતિય, - - સંસકત, -- ને આહાર, વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ આપે કે તેમના પાસેથી ગ્રહણ કરે તો પ્રાયશ્ચિત. (નોંધ :- પાસત્થા થી સંસકત સુધીના શબ્દોની વ્યાખ્યા ઉદેસા-૧૩ ના સૂત્ર 830 થી 847 ના વર્ણન માં કરાયેલી છે. તે મુજબ જાણી-સમજી લેવી.) 1002] જે સાધુ-સાધ્વી કોઈને નિત્ય પહેરવાના, ખાનના, વિવાહ ના રાજસભાના વસ્ત્ર સિવાયનું માંગવાથી પ્રાપ્ત થયેલું કે નિમંત્રણ પૂર્વક મળેલું વસ્ત્ર કયાંથી આવ્યું કે કઈ રીતે તૈયાર થયું તે જાણ્યા સિવાય, તે વિશે પુચ્છા સિવાય, તેની ગવેષણા કર્યા સિવાય તે બંને પ્રકારના વસ્ત્રો પ્રહણ કરે- કરાવે અનુમોદે. . [૧૦૦૩-૧૦૫૬]જે સાધુ-સાધ્વી વિભૂષા નિમિત્તે અથ શોભા-સુંદરતા આદિ વધારવાની બુદ્ધિ પૂર્વક પોતાના પગનું એક કે અનેક વખત પ્રમાર્જન કરે-કરાવે-અનુમોદે. (આ સૂત્રથી આરંભીને) એક ગામથી બીજે ગામ જતાં પોતાના Page #42 -------------------------------------------------------------------------- ________________ 138 નિસીહ-૧પ/૧૦૫૭ મસ્તકનું આચ્છાદન કરે-કરાવે-કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિતુ (નોંધ:- ઉદ્દેસાઃ 3 ના સૂત્ર 133 થી 185 માં આ વધું જ વિવરણ કરાયેલું છે. તે જ મુજબ અહીં સૂત્ર 1004 થી ૧૦પદ માટે જાણી-સમજી લેવું તફાવત માત્ર એટલો કે પગ ધોવા વગેરેની ક્રિયા અહીં આ ઉદ્દેસામાં શોભા-સુંદરતા વધારવાના હેતુથી થયેલી હોય ત્યારે પ્રાયશ્ચિતું આવે તેમ જાણવું.) [૧૦પ૭-૧૦૫૮] જે સાધુ-સાધ્વી વિભુષા નિમિત્તે અર્થાત્ શોભા કે સુંદરતા વધારવાના હેતુથી વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ કે અન્ય કોઈ ઉપકરણ ધારણ કરેરાખે-રખાવે-અનુમોદે, - - કે ધોવે, ઘોવડાવે, ઘોનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. આ ઉદ્દેસા-૧૫ માં કહયા મુજબના કોઈપણ દોષ પોતે સેવે, બીજા પાસે સેવડાવે કે દોષ સેવનારની અનુમોદના કરે તો તેને ચાતુમાસિક પરિહારસ્થાન ઉઘાતિક કે જેનું અપર નામ લઘુ ચોમાસી’ છે તે પ્રાયશ્ચિત આવે. પંદરમાં ઉદેસાની મુનિ દીપરત્નસાગરે કરેલ “ગુર્જરછાયા પૂર્ણ (ઉસો-૧૬) ‘નિસીહ સૂત્રના આ ઉદેસામાં ૧૦પ૯ થી 1108 એટલે કે કુલ-૫૦ સૂત્રો છે. તેમાં જણાવ્યા મુજબના કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને થવાર્ષિ હારા પતિ નામનું પ્રાયશ્ચિત્ આવે. ૧૦પ૯-૧૦૧] જે સાધુ સાધ્વી સાગરિક અથતિ ગૃહસ્થ જ્યાં રહેતા હોય તેવી વસતિ, - - સચિત્ત જળ કે અગ્નિ વાળી વસતિમાં જાય કે પ્રવેશ કરે, કરાવે, કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [1062-1069] જે સાધુ-સાધ્વી સચિત્ત એવી શેરડી ખાય, ખવડાવે કે ખાનારની અનુમોદના કરે (આ સુત્ર થી આરંભીને સૂત્ર 109 સુધીના આઠ સૂત્રો. ઉદેસા-૧૫ ના સૂત્ર 909 થી 916 એ આઠ સૂત્ર પ્રમાણે જ જાણી-સમજી લેવા. તફાવત માત્ર એટલો કે ત્યાં કેરી નું વર્ણન છે. તે-તે સ્થાને અહીં “શેરડી ' શબ્દ પ્રયોજવો) [10] જે સાધુ-સાધ્વી અરય કે વન રહેતા અથવા અટવીમાં યાત્રાએ . જતા રહેલાને ત્યાંથી અશન-પાન-ખાદિમ-સ્વાદિમરૂપ આહાર ગ્રહણ કરે- કરાવેઅનુમોદ [1071-1072] જે સાધુ-સાધ્વી વિશુદ્ધ જ્ઞાન દર્શન ચરિત્ર આરાધકને જ્ઞાન દર્શન ચારિત્ર આરાધક ન કહે અને, - - જ્ઞાન, દર્શન, ચારિત્ર રહિત કે અલ્પ આરાધકને વિશુદ્ધજ્ઞાનાદિ ધારક કહે, કહેવડાવે, કહેનારની અનુમોદના કરે. [1073] જે સાધુ- સાધ્વી વિશુદ્ધ કે વિશેષ જ્ઞાન-દર્શન ચારિત્ર આરાધક ગણ માંથી અલ્પ કે અવિશદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્ર આરાધક ગણમાં જાય. મોકલે કે જનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [1074-1082] જે સાધુ-સાધ્વી વ્યાહીત અથવા કદાગ્રહ વાળા સાધુ (સાધ્વી)ને અશન-પાન-ખાદિમ-સ્વાદિમરૂપ આહાર, વસ્ત્ર, પાત્ર, કંબલ કે Page #43 -------------------------------------------------------------------------- ________________ ઉદેસી-૧૬, સત્ર-૧૦૮૩ 139 રજોહરણ. . - વસતિ એટલે કે ઉપાશ્રય. -- સુત્ર અર્થ આદિ વાંચના આપે છે. તેની પાસેથી ગ્રહણ કરે અને તેની વસતિમાં પ્રવેશ કરે-કરાવે- કરનારની અનુમોદના કરે. [1083-1084] જ્યાં સુખપૂર્વક વિચારી શકાય તેવા ક્ષેત્રો અને આહાર-ઉપધિ-વસતિ આદિની સુલભતા હોય તેવા ક્ષેત્રો પ્રાપ્ત થતા હોવા છતાં વિહારના હેતુથી કે ઈચ્છાથી જ્યાં અનેક રાત્રિદિવસે પહોંચાય તેવી અટવી કે વિકટ માર્ગ ને જે સાધુ- સાધ્વી પસંદ કરવા વિચારે, - - કે વિકટ એવા ચોરો આવવા-જવા ના, અનાર્યો. મ્લેચ્છો કે અન્ય જનો થી પરિસેવાતા માર્ગોએ વિહાર નો વિચાર કરે-કરાવે-કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. * [૧૦૮પ-૧૦૯૦) જે સાધુ-સાધ્વી જુગુપ્સિત કે નિંદિત કુળો માંથી અશનપાન- ખાદિમ-સ્વાદિમ રૂપ આહાર- વસ્ત્ર, પાત્ર, કંબલ, જોહરણ, - * વસતિ ગ્રહણ કરે- કરાવે - અનુમોદે. અથવા તે કુળો માં સ્વાધ્યાય કરે, - - સૂત્રનો ઉદ્દેસ સમુદ્દેસ કે અનુજ્ઞા કરે, - - વાચના આપે. -- વાંચના સ્વીકારે આ સર્વે પોતે કરે, અન્ય પાસે કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [1091-1093] જે સાધુ-સાધ્વી અશન-પાન-ખાદિમ સ્વાદિમ રૂપ આહાર જમીન ઉપર સંથારામાં ખીંટી કે સિક્કા માં સ્થાપન કરે- રાખી મુકે, રખાવે કે રાખનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. 1094-1095 જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ ની સાથે બેસીને -- અથવા બે-ત્રણ કે ચારે બાજુ અન્યતીથિકાદિ હોય તેની વચ્ચે બેસી આહાર કરેકરાવે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું. [19] જે સાધુ-સાધ્વી આચાર્ય-ઉપાધ્યાય (કે રત્નાધિક) ના શધ્યા-સંથારા નો પગેથી સંઘટ્ટો કરે એટલે કે તેના ઉપર અસાવધાની થી પગ આવે ત્યારે હાથ વડે તેને સ્પર્શ કરી અર્થાત્ પોતાના દોષની માફી માંગ્યા સિવાય ચાલ્યા જાય, બીજાને તેમ કરવા પ્રેરે છે તેમ કરનાર અન્ય સાધુ-સાધ્વીની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [1097] જે સાધુસાધ્વી (શાસ્ત્રોકત પ્રમાણ કે ગણન સંખ્યા થી વધારે ઉપધિ સખે, રખાવે, રાખનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [1098-1108] જે સાધુ-સાધ્વી સચિત પૃથ્વી ઉપર - - - આદિ- - - ઉપર મળ-મૂત્રનો ત્યાગ કરે, કરાવે. કરનારની અનુમોદના કરેતો પ્રાયશ્ચિતુ. (નોંધ:- સંક્ષેપ માં કહીએ તો વિરાધના થાય તેવા સ્થળોમાં મળ-મૂત્ર પરઠવે. તેમ આ 11 સૂત્રોમાં જણાવે છે.- 13 માં ઉદેસાના સુત્ર- 389 થી 799 એ 11 સૂત્રોમાં આ વર્ણન કરાયેલું છે તે મુજબ જાણી-સમજી લેવું તફાવત માત્ર એટલો કે એ દરેક સ્થાનો ઉપર મળ-મૂત્ર નો ત્યાગ કરે તેમ સંબંધ જોડવો) એ પ્રમાણે ઉદ્દેસા- 16 માં જણાવ્યા મુજબના કોઈપણ દોષ સ્વયં સેવે, બીજા પાસે સેવરાવે કે ને દોષ સેવનારની અનુમોદના કરે તો ચાતુમસિક પરિહાર સ્થાન ઉદ્યાતિક અર્થાત્ લઘુચીમાસી’ પ્રાયશ્ચિત્ આવે. સોળમા ઉદેસાની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ Page #44 -------------------------------------------------------------------------- ________________ 140 - નિસીહ-૧૭૧૧૦૯ (ઉદેસો-૧૭) ‘નિસીહ સૂત્રના આ ઉદ્દેસામાં 119 થી 1259 એટલે કે કુલ-૧૫૧ સૂત્રો છે. જેમાં જણાવ્યાં મુજબના કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને લાલ રિહારકામ કથાતિયં નામક પ્રાયશ્ચિત્ આવે. [1109-111] જે સાધુ- સાધ્વી કુતુહુલ વૃત્તિથી અન્યકોઈ પ્રાણીને તૃણ-ઘાસ-કાષ્ઠ-ચમ-ઉલ-દોરડું કે સુતરથી બાંધે અથવા, - - બંધાયેલને છોડે-છોડાવે અનુમોદે તો પ્રાયશ્ચિત્. [1111-1122] જે કોઈ સાધુ-સાધ્વી કુતુહૂલ વૃત્તિથી માળા, કડા, આભુષણ, વસ્ત્ર આદિ કરાવે, પોતાની પાસે રાખે કે ધારણ કરે અથર્ પહેરે. આ સર્વે કાય પોતે કરે- બીજા પાસે કરાવે છે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. (નોંધ:- ઉદ્દેસા-૭ ના સૂત્ર 470 થી 481 એ 12 સૂત્રોમાં આ બધું વર્ણન વિસ્તારથી કરાયેલું છે. એ સર્વે વાત ત્યાંથી જાણી-સમજી લેવી તફાવત માત્ર એટલો. કે ત્યાં આ સર્વે કાર્ય મૈથુનની ઈચ્છાથી જણાવેલા છે તેને બદલે અહીં કુતુહૂલ વૃત્તિથી કરેલા જાણવા-સમજવા.) [1123-1175] જે કોઈ સાધ્વી અન્ય તીર્થિક કે ગૃહસ્થ પાસે સાધુના પગ પ્રક્ષાલન આદિ શરીર પરિકર્મ કરાવે, કરવા બીજાને પ્રેરણા આપે છે તેમ કરનારની અનુમોંદના કરે ત્યાંથી આરંભીને એક ગામથી બીજે ગામ વિચરણ કરતા કોઈ સાધ્વી અન્ય તીર્થિક કે ગૃહસ્થ ને કહીને સાધુના મસ્તકને આચ્છાદન કરે-કરાવે અનુમોદે. (નોંધ- ઉપરોક્ત 1123 થી 1175 એટલે કે કુલ પ૩ સૂત્રો અને હવે પછી કહેવાશે તે 1176 થી 1229 સૂત્રો એ દરેક માં આવા દેષોની વિશદ્ વ્યાખ્યા કે અર્થ આ પૂર્વે ઉદ્દેશા- ત્રિીજાના સૂત્ર-૧૩૩ થી 185 માં કહેવાઈ ગયા છે. તે ત્યાંથી જાણી સમજી લેવા. તેમાં તફાવત માત્ર એટલો છે કે 1123 થી 1175 સૂત્રમાં “કોઈ સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ ને કહીને સાધુના શરીરનું એ પ્રમાણે પરિકર્મ કરાવે તેમ સમજવાનું છે અને સૂત્ર-૧૭૬ થી 1229 માં કોઈ સાધુ તે પ્રમાણે “સાધ્વીના શરીરનું પરીકર્મ કરાવે". એમ સમજવાનું છે. [1176-1229] જે કોઈ સાધુ અન્યતીર્થિક કે ગુહસ્થને કહીને (ઉપર કરેલી. નોંધ માં કહયા મુજબ) સાધ્વીના પગ પ્રક્ષાલન આદિ શરીર-પરિકર્મ કરાવે, બીજાને તેમ કરાવવા કહે કે તેમ કરાવનાર સાધુની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૧૨૩૦-૧૨૩૧]જે કોઈ સાધુ સમાનસામાચારીવાળા પોતાની વસતિમાં આવેલા સાધુને, - - કે સાધ્વી સમાન સામાચારીવાળા સ્વ વસતિમાં આવેલા સાધ્વીને- નિવાસ એટલે કે રહેવાની જગ્યા હોવા છતાં સ્થાન એટલે કે ઉતરવા માટેની જગ્યા ન આપે, ન અપાવે, ન આપનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૧૨૩ર-૧૨૩૪] જે સાધુ-સાધ્વી માળ ઉપરથી (માળ-ઊંચે રહેલ, ભૂમિગૃહમાં રહેલ કે માંચડાથી ઉતારેલ), --મોટી કોઠીમાંથી, - - માટી વગેરે લેપથી Page #45 -------------------------------------------------------------------------- ________________ ઉસો-૧૭, સત્ર-૧૨૩પ બંધ કરેલ ઢાંકણ ખોલાવીને લવાયેલ અશન-પાન ખાદિમ-સ્વાદિમ રૂપ આહાર પ્રહણ કરે- કરાવે-કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [1235-1238] જે સાધુ કે સાધ્વી સચિત્ત પૃથ્વી, -- પાણી. -- અગ્નિ કે વનસ્પતિ ઉપર કિ જોડે પ્રતિષ્ઠિત કરાયેલ એટલે કે રખાયેલ અશન-પાન-ખાદિમસ્વાદિમ રૂપ આહાર ગ્રહણ કરે-કરાવે- કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [1239 જે સાધુ-સાધ્વી અતિ ઉષ્ણ એવા અશનાદિ આહાર કે જે મુખ ના વાયુથી- સૂર્ય એટલે કોઈ પાત્ર વિશેષથી હલાવીને, વિંઝણા કે પંખા વડે, ઘુમાવીફરાવીને, પાંદડ- પાંદડાના ટુકડો-શાખા- શાખાનો ટુકડો- મોરપિચ્છ કે મોરપિચ્છનો વિંઝણો- વત્ર કે વસ્ત્રનો ટુકડો કે હાથ વડે હવા નાંખીને, ફુકીને ઠંડા *કરાયેલા હોય તે આપે (સંક્ષેપ માં કહીએ તો અતિ ઉષ્ણ એવા અશન- આદિ ઉપર કહેવાયેલી કોઈ રીતે ઠંડા કરાયેલા હોય તે લાવીને કોઈ વહોરાવે ત્યારે જે સાધુ સાધ્વી) તેને ગ્રહણ કરે- કરાવે-અનુમોદે. [1240 જે સાધુ-સાધ્વી, લોટ, પોદક, ચોખા, ઘડા, તલ, તુષ જવ, ઠંડુ કરાયેલ લોઢું કે કાંજી એમાંનું કોઈપણ ધોવાણ કે શુદ્ધ ઉષ્ણ પાણી કે જે તત્કાલ ધોવાયેલ એટલે કે તૈયાર થયેલ હોય, જેમાંથી ખટાશ ન ગઈ હોય, અપરિણત-પૂર અચિત્ત ન થયું હોય, સંપૂર્ણ અચિત્ત નહીં પણ મિશ્ર હોય કે જેના વદિ સ્વભાવ બદલાયો ન હોય તેવા પાણીને ગ્રહણ કરે-કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિત્. [1241 જે સાધુ (સાધ્વી) પોતાના શરીર લક્ષણ વગેરે ને આચાર્ય પદ યોગ્ય જણાવે અથતુ આચાર્ય પદ માટે યોગ્ય એવા પોતાના શરીરાદિને વર્ણવીને હું પણ આચાર્ય થઈશ તેવું કહે-કહેવડાવે કે કહેનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિંતું . [1242) જે સાધુ સાધ્વી સ્વરગાન કરે, હસે, વાજિંત્રાદિ વગાડે, નાચે, અભિનય કરે, ઘોડાની જેમ હણહણ, હાથીની જેમ ગર્જે, સિંહનાદ કરે, એ સર્વે બીજા પાસે કરાવે છે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. 1243-1246o જે સાધુ સાધ્વી (નીચે જણાવેલ વિતત-તત-ઘન અને ઝુસિર એ ચાર પ્રકારના વાજિંત્રના શબ્દોને કાન વડે સાંભળવાની ઈચ્છાથી મનમાં સંકલ્પ કરે. બીજાને તેવો સંકલ્પ કરવા પ્રેરે છે તેવો સંકલ્પ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું. -ભેરી, ઢોલ, ઢોલ જેવું વાઘ, મૃદંગ. (બાર વાદ્ય સાથે વાગતા હોય તેવું એક વાદ્ય) નંદિ, ઝાલર, વલ્લરી, ડમરુ, મર્દલ નામનું વાદ્ય, સદુકનામનું વાદ્ય, પ્રદેશ, ગોલંકી-ગોકળ એ કે એવા પ્રકારના વિતત શબ્દ કરતા વાધો. - - વીણા, વિપંચી. તૂણ, વલ્વીસ, વીણાતિક, તુંબવીણા, સંકોઢક, રૂસુક, ઢેકુણ કે તેવા પ્રકારના અન્ય કોઈપણ તંતુવાદ્યો, - - તાલ, કાંસતાલ, લિત્તિક, ગોધિકા, મકરિકા, કચ્છવી, મહતિકા, સનાલિકા કે તેવા પ્રકારના અન્ય ધન શબ્દો કરતા વાઘો, - - શંખ, વાંસડી, વેણ, ખરમુખી. પરિલી ચેચા કે તેવા અન્ય પ્રકારના કૃષિર વાદ્યો. (આ બધાં સાંભળવાની જે ઈચ્છા-પ્રવૃત્તિ) [1247-1258) જે સાધુ-સાધ્વી દુર્ગબાઈ માવત્ વિપુલ અશનાદિનું Page #46 -------------------------------------------------------------------------- ________________ 142 નિસીહ- 171259 આદાનપ્રદાન થતું હોય તેવા સ્થાનો ના શબ્દો ને કાન દ્વારા શ્રવણ કરલા ઈચ્છા કે સંકલ્પ-પ્રવૃત્તિ કરે-કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ. (નોંધઃ- ઉદેસા-૧૨ માં સૂત્ર-૭૩ થી 774 એ બાર સૂત્રોમાં આ બધાં પ્રકારના સ્થાનોની વ્યાખ્યા કરાયેલી છે. તે પ્રમાણે જાણી-સમજી લેવી. તફાવત માત્ર એટલો છે કે બારમાં ઉદેશામાં આ વર્ણન ચક્ષુઈન્દ્રિય ને આશ્રિને જોવા માટેના સંકલ્પ તરીકે વર્ણવેલું છે જે અહીં શ્રવણ-ઈન્દ્રિયને આશ્રિને સાંભળવા ની ઈચ્છા કે સંકલ્પના દોષ રૂપે જાણવું-સમજવું. વિરપી જે સાધુ-સાધ્વી ઈહલૌકિક કે પારલૌકિક, પૂર્વે જોયેલા કે ન જોયેલા, સાંભળેલા કે ન સાંભળેલા, જાણેલા કે ન જાણેલા એવા શબ્દોને વિશે સજ્જ થાય. રાગવાળા થાય, વૃદ્ધિવાળા થાય કે અત્યંત આસકત થાય, કોઈને સજ્જ થવા-રાગ થવા વાળા આદિ માટે પ્રેરે કે તે રીતે રાગાસકત આદિ થયેલાની અનુમોદના કરે તો. એ પ્રમાણે ઉદેસા-૧૭ માં જણાવેલા કોઈપણ દોષનું જે કોઈ સાધુ-સાધ્વી પોતે સેવન કરે બીજા પાસે સેવન કરાવે કે તે-તે દોષ સેવનારની અનુમોદના કરે તો તેને ચાતુર્માસિક પરિહારસ્થાન ઉદ્યાતિક નામનું પ્રાયશ્ચિત્ આવે જે “લઘુ ચૌમાસી પ્રાયશ્ચિતુ તરીકે પણ ઓળખાય છે. સતરમાં ઉદેસાની મુનિદીપરત્નસાગરે કરેલ “ગુર્જર છાયા" પૂર્ણ (ઉદ્દેસોઃ 18) નિસીહ સૂત્રના આ ઉદેમાં 1260 થી ૧૩૩ર એટલે કે કુલ 73 સૂત્રો છે. જેમાં કહેલા કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને પાયમસિય રહાણા યાતિય નામક પ્રાયશ્ચિત્ આવે. [1260 જે સાધુ-સાધ્વી અતિ-આવશ્યક પ્રયોજન સિવાય નૌકાવિહાર કરે, કરાવે, કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [121-1264] જે સાધુ-સાધ્વી મૂલ્ય આપીને વાવ-ખરીદી. - - ઉધાર લઈ - * પરાવર્તીત કરી, - - કે છીનવી લઈને તેના ઉપર આરોહણ કરે અથતુ ખરીદવા વગેરે દ્વારા નૌકાવિહાર કરે-કરાવે-અનુમોદે તો પ્રાયશ્ચિતુ. (નોંધઃ- ઉદેસા-૧૪ ના સૂત્ર 863 થી 866 માં આ ચારે દોષનું વર્ણન કરાયેલું છે તે મુજબ જાણી-સમજી લેવું તફાવત એટલો કે ત્યાં પાત્ર માટે ખરીદી વગેરે દોષ જણાવેલા છે તે અહીં નૌકા-હોડી માટે સમજી લેવા.) [125-1271] જે સાધુ સાધ્વી (નૌકાવિહાર માટે) નાવ ને સ્થળમાંથી અર્થાતુ કિનારેથી પાણીમાં - - પાણીમાંથી કિનારે મંગાવે, - - છિદ્રાદિકારણે પાણીથી ભરાયેલ નાવમાંથી પાણી બહાર કાઢે, - - કાદવમાં ફસાયેલ નાવ બહાર કઢાવે, - - અડધે રસ્તે બીજો નાવિક મને લેવા આવશે તેમ કહી અર્થાત્ મોટી નાવમાં જવા માટે નાની નાવમાં બેસે, - - ઉર્વ એક યોજના કે અડધા યોજન થી વધારે લાંબા માર્ગ ને પાર કરનારી નાવમાં નૌકા વિહાર કરે. આ સર્વે દોષ સેવન કરે- કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ . [1272] જે સાધુ-સાધ્વી નાવ-હોડીને પોતાની તરફ લાવવા પ્રેરણા કરે Page #47 -------------------------------------------------------------------------- ________________ ઉદેસ–૧૮, સૂત્ર-૧૨૭૩ 149 ચલાવવા કહે કે બીજા દ્વારા ચલાવાતી નાવને દોરડા કે લાકડા દ્વારા પાણીની બહાર કઢાવે આવું પોતે કરે-કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [1273] જે સાધુ-સાધ્વી નાવને હલેસા, વાંસની લાકડી કે વળી દ્વારા પોતે ચલાવે, બીજા દ્વારા ચલાવે કે ચલાવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૧૨૭૪-૧૨૭પ જે સાધુ-સાધ્વી નાવમાં ભરાયેલ પાણી ને નૌકા સંબંધિ પાણી કાઢવાના પાત્રથી, આહારપાત્રથી કે માત્રક-પાત્રથી બહાર કાઢે-કઢાવેઅનુમોર્ટ, - - નાવમાં પડેલ છિદ્રમાંથી આવતા પાણીને, ઉપર-ઉપર ચઢતા પાણીથી બૂડતી નાવને બચાવવા માટે હાથ, પગ, પિપળાના પાન, ઘાસ, માટી, વસ્ત્ર કે વસ્ત્રખંડ વડે છિદ્રને બંધ કરે- કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [1276-1291] જે સાધુ-સાધ્વી નૌકાવિહાર કરતી વેળાએ નાવમાં હોય- - પાણીમાં હોય, - - કાદવમાં હોય કે કિનારે હોય તે અવસરે નાવમાં રહેલ- પાણીમાં રહેલ- કાદવમાં રહેલ કે કિનારે રહેલો કોઈ પણ દાતા અનાદિ વહોરાવે અને જો કોઈ સાધુ-સાધ્વી તે અશન-પાન-ખાદિમ-સ્વાદિમ ગ્રહણ કરે- કરાવે-કે અનુમોદે. (અહીં કુલ 16 સૂત્ર થકી 16- ભેદ કહેવાયા છે. જેમકે નાવમાં રહેલ સાધુને નાવમાં જળમાં- કાદવમાં કે કિનારે રહેલો દાતા અશનાદિ આપે ત્યારે ગ્રહણ કરવું એ રીતે પાણીમાં રહેલ, - - કાદવમાં રહેલ, - - કિનારે રહેલ સાધુ-સાધ્વી ને પહેલા કહેવાયા તે ચારે ભેદ દાતા આપે અને સાધુ-સાધ્વી ગ્રહણ કરે) [1292-1332] જે સાધુ-સાધ્વી વસ્ત્ર ખરીદે, ખરીદાવે કે ખરીદીને આવેલા વસ્ત્રને ગ્રહણ કરે. કરાવે-અનુમોદે (આ સૂત્ર થી આરંભીને) જે સાધુ-સાધ્વી અહીં મને વસ્ત્ર પ્રાપ્ત થશે તેવી બુદ્ધિ થી વષવાસ-ચાતુમસ રહે, બીજાને રહેવા કહે કે રહેનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. નોંધઃ- ઉદેસા-૧૪ માં કુલ-૪૧ સુત્રો છે ત્યાં પાત્ર ના સંબંધે જે વિવરણ કરાયેલું છે તે મુજબ આ 41 સૂત્ર માટે જાણી-સમજી લેવું તફાવત માત્ર એટલો કે અહીં પાત્ર ના સ્થાને વસ્ત્ર સમજવું. -એ પ્રમાણે ઉદેસા-૧૮ માં જણાવેલા કોઈપણ દોષનું જેને સાધુ-સાધ્વી પોતે સેવન કરે બીજા પાસે સેવન કરાવે કે તે દોષ સેવનારની અનુમોદના કરે તો તેને ચાતુમાસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક નામનું પ્રાયશ્ચિત્ આવે, જે “લઘુ ચૌમાસી” પ્રાયશ્ચિતું પણ કહેવાય છે. અઢારમાં ઉદેસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ “ગુર્જર-છાયા” પૂર્ણ (ઉદ્સો-૧૯) ‘નિસીહ સૂત્રના આ ઉદ્દેસામાં 1333 થી 1369 એટલે કે કુલ 37 સૂત્રો છે. તેમાં કહેલાયેલ કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને વાડાસિયું હારદ્વાજ ૩પતિ નામક પ્રાયશ્ચિતું આવે. [1333-1336] જે સાધુ-સાધ્વી ખરીદી, - - ઉધારલઈ - - વિનિમય કરી કે છિનવીને લાવેલ પ્રાસક કે નિદોંષ એવા બહુમૂલ્ય ઔષધને ગ્રહણ Page #48 -------------------------------------------------------------------------- ________________ 144 નિસીહ-૧૯૧૩૩૬ કરે-કરાવે-કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત. (નોંધ:- ઉદ્દેસા-૧૪ ના સૂત્ર 83 થી 866 માં આ ચારે દોષનું વિશદ્ વિવરણ કરાયેલું છે. તે મુજબ જાણી-સમજી લેવું ફક માત્ર એટલો કે ત્યાં પાત્ર ખરીદી માટે આ દોષ કહ્યા છે જે અહીં ઔષધ માટે સમજવા [1337-1339 જે સાધુ- સાધ્વી પ્રાસક કે નિદોષ એવા બહુ મૂલ્ય ઔષધ ગ્લાન માટે પણ ત્રણ માત્રા (ત્રણદતી કે ભાગ) કરતાં વધુ લાવે - - આવું ઔષધ એક ગામથી બીજે ગામ જતાં સાથે રાખે, - - આવું ઔષધ પોતે ગાળેનનિતારે. ગળાવે કે ગાળીને લાવેલું સામેથી કોઈ આપે ત્યારે ગ્રહણ કરે-કરાવે અનુમોદે. [1340] જે સાધુ-સાધ્વી ચાર સંધ્યા- સૂર્યોદય. સૂયસ્તિ, મધ્યાહ્ન અને મધ્યરાત્રી ના પહેલા અને પછીનો અધમુહૂર્ત કાળ-આ સમયે સ્વાધ્યાય કરે-કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [1341-1342] જે સાધુ-સાધ્વી કાલિક સૂત્રની નવ કરતા વધુ અને - - દષ્ટિવાદની 21 કરતા વધુ પૃચ્છા એટલે કે પૃચ્છના રૂપ સ્વાધ્યાય, અસ્વાધ્યાય અથવા તો દિવસ અને રાત્રિના પહેલા કે છેલ્લા પ્રહર સિવાયના કાળમાં કરે કરાવે- અનુમોદે. 1343-1344] જે સાધુ-સાધ્વી ઈન્દ્ર, છંદ, યક્ષ, ભૂતએ ચાર મહામહોત્સવ, - - અને ત્યાર બાદની ચાર મહા પ્રતિપદામાં અર્થાત્ ચૈત્ર, અષાઢ, આસો અને કાર્તિક પૂર્ણિમા તથા તે પછી આવતી એકમે સ્વાધ્યાય કરે-કરાવે કરનારન અનુમોદના કરે. [૧૩૪પ જે સાધુ-સાધ્વી ચાર પોરિસિ અથતિ દિવસ અને રાત્રિના પહેલા-છેલ્લા પ્રહરમાં (જે કાલિક સૂત્રનો સ્વાધ્યાય કાળ છે તેમાં સ્વાધ્યાય ન કરે, ન કરવા કહે કે ન કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [1346-1347] જે સાધુ-સાધ્વી શાસ્ત્ર નિર્દિષ્ટ કે. - ... પોતાના શરીર સંબંધે થતા એવા અસ્વાધ્યાય કાળમાં સ્વાધ્યાય કરે કરાવે, અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [1348-1349] જે સાધુ-સાધ્વી નીચેના સૂત્રાર્થની વાંચના આપ્યા સિવાય સીધી જ ઉપરના સૂત્રોની વાંચના આપે અથતિ શાસ્ત્ર નિર્દિષ્ટ ક્રમથી સૂત્રની વાચના ન આપે, - - નવબંલચેર અથાત્ આચારાંગ ના પ્રથમ શ્રુતસ્કન્ધના નવા અધ્યયનોની વાંચના આપ્યા સિવાય સીધી જ ઉપરની એટલે કે છેદસૂત્ર કે દષ્ટિવાદની વાંચના આપે- અપાવે- આપનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. ૧૩પ૦-૧૩પપ જે સાધુ સાધ્વી અવિનિતને, -- અપાત્ર કે અયોગ્ય ને અને - - અવ્યક્ત એટલે કે 1- વર્ષ નો ન થયો હોય તેવાને વાચના આપે અપાવે અનુમોદ અને વિનિતને, - - પાત્ર કે યોગ્યતા વાળાને, - - અને વ્યક્ત એટલે 16 વર્ષની ઉપરનાને વાંચના ન આપે- ન અપાવે- ન આપનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. ૧૩પ જે સાધુ-સાધ્વી, બે સમાન યોગ્યતાવાળા હોય ત્યારે એકને શિક્ષા અને વાચના આપે અને એકને શિક્ષા કે વાચના ન આપે. આવું પોતે કરે, બીજા પાસે કરાવે, તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. Page #49 -------------------------------------------------------------------------- ________________ 145 કસો-૧૯, સૂત્ર-૧૩પ૭ [1357] જે સાધુ-સાધ્વી, આચાર્ય-ઉપાધ્યાય કે રત્નાધિક દ્વારા વાચના દેવાયા સિવાય કે તેની આજ્ઞા સિવાય પોતાની મેળે જ અધ્યયન કરે. અધ્યયન કરવા કહે કે અધ્યયન કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [1358-1369] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ - - પાસસ્થા- - અવસન - કુશીલ, -. નીતિય કે, * * સંસક્ત ને વાચના આપે- અપાવે- આપનારને અનુમોદ, - - અથવા તેઓ પાસેથી સૂત્રાર્થ ભણે–સ્વીકારે સ્વીકારવા કહે. સ્વીકારનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. (નોંધઃ- પાસન્હા, અવસગ્ન, કુશીલ, નીતિય અને સંસક્તનો અર્થ-વ્યાખ્યા ઉદ્દેસા-૧૩ ના સૂત્ર 830 થી 847 માં અપાયેલી છે ત્યાંથી જાણી-સમજી લેવી.) એ પ્રમાણે ઉદેસા- 19 માં જણાવેલા કોઈપણ દોષનું સેવન સ્વયં કરે, બીજા પાસે કરાવે છે તેમ કરનારની અનુમોદના કરે તો ચાતુમાસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત્ આવે જેને “લઘુચૌમાસી’ પ્રાયશ્ચિતું પણ કહે છે. ઓગણીસમા ઉદેસાની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ ઉિસો-૨૦) નિસીહ સૂત્રના આ ઉદ્દેસામાં 1370 થી 1420 એ રીતે કુલ-૫૧ સૂત્રો છે. આ ઉદેસામાં પ્રાયશ્ચિતુ ની વિશુદ્ધિ માટે પ્રાયશ્ચિતું શું કરવું? તે જણાવેલ છે. [1370-1374] જે સાધુ-સાધ્વી એક માસનું એકમહિને નિર્વર્તન યોગ્ય પરિહાર સ્થાન એટલેકે પાપ અથવા પાપજનક સાવધ કમનુષ્ઠાન સેવીને ગુરુ સમીપે પોતાનું પાપ પ્રકાશે અથવુ આલોચના કરે ત્યારે માયા-કપટ કર્યા સિવાય એટલે કે નિઃશલ્ય આલોચના કરે તો એક માસનું જ પ્રાયશ્ચિતું આવે પણ જો માયા-કપટ પૂર્વક એટલે કે શલ્યયુક્ત આલોચના કરી હોય તો તે પ્રાયશ્ચિત્ બે માસનું આવે. એજ રીતે બે-ત્રણ-ચાર- પાંચ માસે નિર્વર્તન યોગ્ય પાપજનક સાવઘ કમનુષ્ઠાન સેવ્યા પછી ગુરુ સમક્ષ આલોચના કરે ત્યારે નિષ્કપટ આલોચના કરે તો તેટલાં જ માસનું અને શલ્ય યુક્ત આલોચના કરે તો 1-1 અધિક માસનું પ્રાયશ્ચિતું આવે, જેમકે બે માસે નિર્વતન પામે તેવા પાપની નિષ્કપટ આલોચના-બે માસનું પ્રાયશ્ચિતુ, સશલ્ય આલોચના ત્રણ માસનું પ્રાયશ્ચિત્ - પરંતુ છ માસ કરતાં વધુ પ્રાયશ્ચિતું કયારેય આવતું નથી. સશલ્ય કે નિઃશલ્ય આલોચનાનું મહતમ પ્રાયશ્ચિત છ માસ જ જાણવું. [1375-1379] જે સાધુ-સાધ્વી અનેકવાર (એક નહીં, બે નહીં પણ ત્રણ-ત્રણ વખત એક માસે નિવતન પામે તેવું પાપ-કમનિષ્ઠાન સેવીને ગુરુ સમક્ષ આલોચના કરે ત્યારે પણ ઋજુ ભાવે આલોચના કરે તો એકમાસ અને કપટ ભાવે આલોચના કરે તો બે માસનું પ્રાયશ્ચિત આવે. એ જ રીતે બે-ત્રણ ચાર-પાંચ માસે નિર્વતિન યોગ્ય પાપ માટે નિઃશલ્ય આલોચના થી તેટલું જ અને સશલ્ય આલોચના થી એક-એક માસ વધારે પ્રાયશ્ચિતુ અને છ-માસ ના પરિહારસ્થાન સેવન માટે નિશલ્ય કે સશલ્ય ગમે તે આલોચનાનું 10 Page #50 -------------------------------------------------------------------------- ________________ મિસીહ- 201380 પ્રાયશ્ચિત્ છ જ મહિનાનું આવે. [1381381] જે સાધુ-સાધ્વી એક વખતે કે, "- અનેક વખત માટે એકબે -ત્રણ- ચાર કે પાંચ માસે નિર્વતન પામે તેવા પાપ કર્મને સેવીને તેવા જ પ્રકારના બીજા પાપકર્મ (પરિહારસ્થાન) ને સેવે તો પણ તેને ઉપર કહયા મુજબ નિઃશલ્ય આલોચના કરે તો તેટલું જ પ્રાયશ્ચિત્ અને સશલ્ય આલોચના કરે તો એક-એક માસ વધારે પ્રાયશ્ચિત્ પણ છ માસ કરતાં વધુ પ્રાયશ્ચિત્ કયારેય ન આવે. 1382-1383) જે સાધુ-સાધ્વી એક વખત કે, અનેક વખત ચૌમાસી કે સ્વાતિરેક ચોમાસી. (એટલે કે ચોમાસી કરતાં કંઈક અધિક), પંચમાસી કે સાધિક પંચમાસી આ પરિહાર (એટલે પાપ) સ્થાનોને બીજા તેવા પ્રકારના પાપ સ્થાનોને સેવી ને આલોચના કરે તો નિષ્કપટ આલોચનામાં તેટલું પ્રાયશ્ચિતું અને કપટ યુક્ત આલોચના માં ૧-માસ વધુ પણ છ માસ થી વધુ પ્રાયશ્ચિત્ ન જ આવે. [1384-1387] જે સાધુ સાધ્વી એકવાર કે અનેક વાર ચૌમાસી કે સાધિક ચોમાસી પંચમાસી કે સાધિક પંચમાસી આ પરિહાર અથતુ પાપ સ્થાનો મધ્યે અન્ય કોઈ પણ પાપસ્થાન સેવીને નિષ્કપટ ભાવે કે કપટભાવે આલોચના કરે તો શું? તેની વિધિ દશવેિ છે. જેમકે પરિહારસ્થાન પાપનું પ્રાયશ્ચિત્ તપ કરી રહેલા સાધુ-ની સહાય વગેરે માટે પારિહારિકને અનુકળવતી કોઈ સાધુ નિયત કરાય, તેને આ પરિહાર તપસીની વૈયાવચ્ચ કરવાને માટે સ્થાપના કર્યા પછી પણ કોઈ પાપ-સ્થાનનું સેવન કરે અને પછી કહે કે મેં અમુક પાપનું સેવન કર્યું છે ત્યારે સઘળું પૂર્વે સેવેલ પ્રાયશ્ચિત્ ફરી સેવવું (અહીં પાપ સ્થાનકને પૂર્વ પશ્ચાતું સેવવાના વિષયમાં ચતુર્ભગી છે.) 1. પહેલાં સેવેલા પાપ ની પહેલા આલોચના કરી. 2. પહેલા સેવેલા પાપની પછી આલોચના કરે. ૩પછી સેવેલા પાપની પહેલા આલોચના કરે, 4. પછી સેવેલા પાપની પછી આલોચના કરે. (પાપ આલોચના ક્રમ કહયા પછી પરિહાર સેવન કરનારના ભાવને આશ્રીને ચતુર્ભાગી જણાવે છે.) 1- સંકલ્પ કાળે અને આલોચના સમયે નિષ્કપટ ભાવ, 3- સંકલ્પકાળે કપટભાવ પણ આલોચના લેતી વેળા નિષ્કપટ ભાવ, 4- સંકલ્પકાળ અને આલોચના બંને સમયે કપટ ભાવ હોય. અહીં સંકલ્પકાળ અને આલોચના બંને સમયે નિષ્કપટ ભાવે અને જે ક્રમમાં પાપ સેવેલ હોય તે ક્રમે આલોચના કરનારને પોતાના સઘળાં અપરાધો ભેગા , મળીને તેને ફરી એજ પ્રાયશ્ચિત માં સ્થાપન કરવા જેમાં પૂર્વે સ્થાપન કરાયેલા હોય અથતિ તે પરિવાર તપસી તેને અપાયેલ પ્રાયશ્ચિત ને ફરીથી તે જ ક્રમમાં કરવાનું રહે. 1i388-137 છ, - - - પાંચ, -- ચાર, -- ત્રણ. -- બે. -- એક પરિહાર સ્થાન અર્થાત્ પાપ સ્થાન નું પ્રાયશ્ચિત કરી રહેલ સાધુ સાધ્વી) વચ્ચે એટલે પ્રાયશ્ચિતુ વહન શરૂ કર્યા પછી બે માસ જેનું પ્રાયશ્ચિત્ આવે તેવા પાપ સ્થાનને ફરી સેવે અને જો તે ગુરુ પાસે તે પાપ કર્મની આલોચના કરે તો બે માસ ઉપરાંત બીજી 20 રાત્રિ નું પ્રાયશ્ચિત્ વધે. એટલે કે બે મહિના અને 20 રાત્રિનું પ્રાયશ્ચિત્ આવે. એક થી યાવત્ છ મહિના ના પ્રાયશ્ચિતું વહન સમય ની આદિ, મધ્ય કે અંતે Page #51 -------------------------------------------------------------------------- ________________ હસો-૨૦, સૂત્ર-૧૩૯૪ 147. કોઈ પ્રયોજન વિશેષથી સામાન્ય કે વિશેષ હેતુ અને કારણથી પણ જો પાપ આચરણ થયું હોય તો પણ અ-ન્યુનાધિક 2 માસ ૨૦રાત્રિનું વધારાનું પ્રાયશ્ચિત્ વહન કરવાનું થાય. [1394] બે મહિના અને વીસ રાત્રિનું પરિહાર સ્થાન પ્રાયશ્ચિતું વહન કરી રહેલા સાધુને આરંભે- મધ્યે કે અંતે ફરી પણ વચમાં કયારેક બે માસે પ્રાયશ્ચિતુ પૂર્ણ થવા યોગ્ય પાપ સ્થાનનું પ્રયોજન-કારણ-હેતુસહ સેવન કરે તો વધારાનું 20 રાત્રિનું પ્રાયશ્ચિત્ આવે મતલબ કે પૂર્વના 2 મહિના અને 20 રાત્રિ ઉપરાંત બીજા 2 મહિના અને 20 રાત્રિનું પ્રાયશ્ચિત્ આવે ત્યાર પછી તેના જેવી જ ભૂલ કરે તો બીજા 10 અહોરાત્રનું એટલે કે કુલ ત્રણ માસનું પ્રાયશ્ચિતું આવે [૧૩૯૫-૧૩૯૮](ઉપરોક્ત સૂત્રમાં ત્રણ માસનું પ્રાયશ્ચિતું કહયું) તે જ પ્રમાણે ફરી 20 રાત્રિ એ બીજી 10 રાત્રિ એ ક્રમે વધતા વધતા ચાર માસ, ચારમાસ વીસ દિવસ, પાંચમાસ યાવત્ છ માસ સુધી પ્રાયશ્ચિત્ આવે પણ છતા માસથી વધારે પ્રાયશ્ચિતુ ન આવે [ 1398-1405] છ માસ પ્રાયશ્ચિતુ યોગ પરિહાર-પાપ સ્થાનના સેવવાથી છ માસનું પ્રાયશ્ચિતું આવે તે પ્રાયશ્ચિતું વહન કરવા ગોઠવાયેલ સાધુ તનમબે મોહના ઉદયથી બીજું એકમાસી પ્રાયશ્ચિતું યોગ પાપ સેવન કરે પછી ગુરુ પાસે આલોચના કરે ત્યારે બીજા 15 દિવસ નું પ્રાયશ્ચિત અપાય એટલે કે પ્રયોજન હેતુ કે કારણથી છ માસના આદિ, મધ્ય કે અંતે ભૂલ કરનારને ન્યુનાધિક એવું કુલ દોઢ માસનું વધારાનું પ્રાયશ્ચિત આવે. એ જ રીતે પાંચ, - -ચાર- -ત્રણ, -- બે, -- એક માસના પ્રાયશ્ચિતું વહન કરનારને કુલ દોઢ માસનું વધારાનું પ્રાયશ્ચિત્ આવે તેમ સમજી લેવું. [1406-1413 દોઢમાસ પ્રાયશ્ચિતુ યોગ્ય પાપસેવન ના વિનાશ માટે સ્થાપિત સાધુને તે પ્રાયશ્ચિત્ વહન કરતી વેળા જો આદિ-મધ્ય કે અંતે પ્રયોજન હેતુ કે કારણથી માસિક પ્રાયશ્ચિત યોગ્ય પાપકર્મનું સેવન કરે તો બીજી પંદર દિવસનું પ્રાયશ્ચિતુ આપવું એટલે કે બે માસનું પ્રાયશ્ચિતું થાય. એ જ રીતે (ઉપર કયા મુજબ) બે માસ વાળાને અઢી માસ, અઢી વાળાને ત્રણ માસ, યાવત્, સાડાપાંચ માસવાળાને છ માસનું પ્રાયશ્ચિત્ પરિપૂર્ણ કરવાનું થાય. [1415-14201 અઢી માસના પ્રાયશ્ચિતુ ને યોગ્ય પાપ સેવન ના નિવારણ માટે સ્થાપિત એટલે કે તેટલા પ્રાયશ્ચિતુ નું વહન કરી રહેલ સાધુ જો કોઈ પ્રયોજનહતું કે કારણ થી તે પ્રાયશ્ચિતુ કાળ મધ્યે જે બે માસ પ્રાયશ્ચિતું યોગ્ય પાપનું સેવન કરે તો અધિક 20 રાત્રિનું આરોપણ કરવું એટલે 3 માસ અને પાંચ રાત્રિ નું પ્રાયશ્ચિત આવે. -3 માસ પાંચ રાત્રિ મધ્યે માસિક પ્રાયશ્ચિત યોગ્ય ભૂલવાળાને 15 દિવસનું એટલે કે 3 માસ 20 - રાત્રિનું પ્રાયશ્ચિત્. -3 માસ 20 રાત્રિ મધ્યે બે માસિક પ્રાયશ્ચિત્ યોગ્ય ભૂલ વાળાને બીજી 20 Page #52 -------------------------------------------------------------------------- ________________ 148 નિસીહ-૨૦૧૪૨૦ રાત્રિ એટલે 4 માસ 10 રાત્રિનું પ્રાયશ્ચિતુ. 4 માસ- 10 રાત્રિ મધ્યે માસિક પ્રાયશ્ચિત્ યોગ્ય ભૂલ વાળાને વધારાની 15 રાત્રિનું એટલે કે પાંચમાસમાં પ રાત્રિ ઓછું તેટલું પ્રાયશ્ચિત-પાંચ માસમાં પાંચ રાત્રિ ઓછાની મધ્યે બે માસિક પ્રાયશ્ચિત યોગ્ય ભૂલવાળાને વધારાની 20- રાત્રી એટલે કે સાડા પાંચ માસનું કુલ પ્રાયશ્ચિત્ત -સાડા પાંચ માંસના પરિહાર-તપમાં સ્થાપિત સાધુને વચ્ચે આદિ-મધ્ય કે અંતે પ્રયોજન હેતુ કે કારણવશાત્ જો માસિક પ્રાયશ્ચિત્ યોગ્ય ભૂલ કરે તો વધારાનું પાક્ષિક પ્રાયશ્ચિત્ આરોપણ કરતા અન્યનાધિક એવું છ માસનું પ્રાયશ્ચિત્ આવે એ પ્રમાણે આ વીસમાંઉદેસામાં પ્રાયશ્ચિત સ્થાનો ની આલોચના પર પ્રાયશ્ચિત્ દેવાનું અને તેના વહન કાળમાં સ્થાપિત પ્રસ્થાપિત આરોપણાનું સ્પષ્ટ કથન કરાયેલું છે. વીસમા ઉદેસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ 34. નિસીહ સૂત્રગુર્જર છાયા પૂર્ણ પ્રથમ છેદ સૂત્ર-ગુર્જર છાયા પૂર્ણ Page #53 -------------------------------------------------------------------------- ________________ | ॐ नमो अभिनव नाणस्स આ આગમ સંપુટના મુખ્ય દ્રવ્યસહાયક Frelih Tah16 Ucla FIP Richard શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ સપરિવાર, વડોદરા elઠીf h13 tlone