SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ 138 નિસીહ-૧પ/૧૦૫૭ મસ્તકનું આચ્છાદન કરે-કરાવે-કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિતુ (નોંધ:- ઉદ્દેસાઃ 3 ના સૂત્ર 133 થી 185 માં આ વધું જ વિવરણ કરાયેલું છે. તે જ મુજબ અહીં સૂત્ર 1004 થી ૧૦પદ માટે જાણી-સમજી લેવું તફાવત માત્ર એટલો કે પગ ધોવા વગેરેની ક્રિયા અહીં આ ઉદ્દેસામાં શોભા-સુંદરતા વધારવાના હેતુથી થયેલી હોય ત્યારે પ્રાયશ્ચિતું આવે તેમ જાણવું.) [૧૦પ૭-૧૦૫૮] જે સાધુ-સાધ્વી વિભુષા નિમિત્તે અર્થાત્ શોભા કે સુંદરતા વધારવાના હેતુથી વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ કે અન્ય કોઈ ઉપકરણ ધારણ કરેરાખે-રખાવે-અનુમોદે, - - કે ધોવે, ઘોવડાવે, ઘોનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. આ ઉદ્દેસા-૧૫ માં કહયા મુજબના કોઈપણ દોષ પોતે સેવે, બીજા પાસે સેવડાવે કે દોષ સેવનારની અનુમોદના કરે તો તેને ચાતુમાસિક પરિહારસ્થાન ઉઘાતિક કે જેનું અપર નામ લઘુ ચોમાસી’ છે તે પ્રાયશ્ચિત આવે. પંદરમાં ઉદેસાની મુનિ દીપરત્નસાગરે કરેલ “ગુર્જરછાયા પૂર્ણ (ઉસો-૧૬) ‘નિસીહ સૂત્રના આ ઉદેસામાં ૧૦પ૯ થી 1108 એટલે કે કુલ-૫૦ સૂત્રો છે. તેમાં જણાવ્યા મુજબના કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનારને થવાર્ષિ હારા પતિ નામનું પ્રાયશ્ચિત્ આવે. ૧૦પ૯-૧૦૧] જે સાધુ સાધ્વી સાગરિક અથતિ ગૃહસ્થ જ્યાં રહેતા હોય તેવી વસતિ, - - સચિત્ત જળ કે અગ્નિ વાળી વસતિમાં જાય કે પ્રવેશ કરે, કરાવે, કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્. [1062-1069] જે સાધુ-સાધ્વી સચિત્ત એવી શેરડી ખાય, ખવડાવે કે ખાનારની અનુમોદના કરે (આ સુત્ર થી આરંભીને સૂત્ર 109 સુધીના આઠ સૂત્રો. ઉદેસા-૧૫ ના સૂત્ર 909 થી 916 એ આઠ સૂત્ર પ્રમાણે જ જાણી-સમજી લેવા. તફાવત માત્ર એટલો કે ત્યાં કેરી નું વર્ણન છે. તે-તે સ્થાને અહીં “શેરડી ' શબ્દ પ્રયોજવો) [10] જે સાધુ-સાધ્વી અરય કે વન રહેતા અથવા અટવીમાં યાત્રાએ . જતા રહેલાને ત્યાંથી અશન-પાન-ખાદિમ-સ્વાદિમરૂપ આહાર ગ્રહણ કરે- કરાવેઅનુમોદ [1071-1072] જે સાધુ-સાધ્વી વિશુદ્ધ જ્ઞાન દર્શન ચરિત્ર આરાધકને જ્ઞાન દર્શન ચારિત્ર આરાધક ન કહે અને, - - જ્ઞાન, દર્શન, ચારિત્ર રહિત કે અલ્પ આરાધકને વિશુદ્ધજ્ઞાનાદિ ધારક કહે, કહેવડાવે, કહેનારની અનુમોદના કરે. [1073] જે સાધુ- સાધ્વી વિશુદ્ધ કે વિશેષ જ્ઞાન-દર્શન ચારિત્ર આરાધક ગણ માંથી અલ્પ કે અવિશદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્ર આરાધક ગણમાં જાય. મોકલે કે જનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [1074-1082] જે સાધુ-સાધ્વી વ્યાહીત અથવા કદાગ્રહ વાળા સાધુ (સાધ્વી)ને અશન-પાન-ખાદિમ-સ્વાદિમરૂપ આહાર, વસ્ત્ર, પાત્ર, કંબલ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005096
Book TitleAgam Deep 34 Nisihim Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages53
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 34, & agam_nishith
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy