Book Title: Agam Deep 34 Nisihim Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 48
________________ 144 નિસીહ-૧૯૧૩૩૬ કરે-કરાવે-કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત. (નોંધ:- ઉદ્દેસા-૧૪ ના સૂત્ર 83 થી 866 માં આ ચારે દોષનું વિશદ્ વિવરણ કરાયેલું છે. તે મુજબ જાણી-સમજી લેવું ફક માત્ર એટલો કે ત્યાં પાત્ર ખરીદી માટે આ દોષ કહ્યા છે જે અહીં ઔષધ માટે સમજવા [1337-1339 જે સાધુ- સાધ્વી પ્રાસક કે નિદોષ એવા બહુ મૂલ્ય ઔષધ ગ્લાન માટે પણ ત્રણ માત્રા (ત્રણદતી કે ભાગ) કરતાં વધુ લાવે - - આવું ઔષધ એક ગામથી બીજે ગામ જતાં સાથે રાખે, - - આવું ઔષધ પોતે ગાળેનનિતારે. ગળાવે કે ગાળીને લાવેલું સામેથી કોઈ આપે ત્યારે ગ્રહણ કરે-કરાવે અનુમોદે. [1340] જે સાધુ-સાધ્વી ચાર સંધ્યા- સૂર્યોદય. સૂયસ્તિ, મધ્યાહ્ન અને મધ્યરાત્રી ના પહેલા અને પછીનો અધમુહૂર્ત કાળ-આ સમયે સ્વાધ્યાય કરે-કરાવે અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [1341-1342] જે સાધુ-સાધ્વી કાલિક સૂત્રની નવ કરતા વધુ અને - - દષ્ટિવાદની 21 કરતા વધુ પૃચ્છા એટલે કે પૃચ્છના રૂપ સ્વાધ્યાય, અસ્વાધ્યાય અથવા તો દિવસ અને રાત્રિના પહેલા કે છેલ્લા પ્રહર સિવાયના કાળમાં કરે કરાવે- અનુમોદે. 1343-1344] જે સાધુ-સાધ્વી ઈન્દ્ર, છંદ, યક્ષ, ભૂતએ ચાર મહામહોત્સવ, - - અને ત્યાર બાદની ચાર મહા પ્રતિપદામાં અર્થાત્ ચૈત્ર, અષાઢ, આસો અને કાર્તિક પૂર્ણિમા તથા તે પછી આવતી એકમે સ્વાધ્યાય કરે-કરાવે કરનારન અનુમોદના કરે. [૧૩૪પ જે સાધુ-સાધ્વી ચાર પોરિસિ અથતિ દિવસ અને રાત્રિના પહેલા-છેલ્લા પ્રહરમાં (જે કાલિક સૂત્રનો સ્વાધ્યાય કાળ છે તેમાં સ્વાધ્યાય ન કરે, ન કરવા કહે કે ન કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [1346-1347] જે સાધુ-સાધ્વી શાસ્ત્ર નિર્દિષ્ટ કે. - ... પોતાના શરીર સંબંધે થતા એવા અસ્વાધ્યાય કાળમાં સ્વાધ્યાય કરે કરાવે, અનુમોદે તો પ્રાયશ્ચિતુ. [1348-1349] જે સાધુ-સાધ્વી નીચેના સૂત્રાર્થની વાંચના આપ્યા સિવાય સીધી જ ઉપરના સૂત્રોની વાંચના આપે અથતિ શાસ્ત્ર નિર્દિષ્ટ ક્રમથી સૂત્રની વાચના ન આપે, - - નવબંલચેર અથાત્ આચારાંગ ના પ્રથમ શ્રુતસ્કન્ધના નવા અધ્યયનોની વાંચના આપ્યા સિવાય સીધી જ ઉપરની એટલે કે છેદસૂત્ર કે દષ્ટિવાદની વાંચના આપે- અપાવે- આપનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. ૧૩પ૦-૧૩પપ જે સાધુ સાધ્વી અવિનિતને, -- અપાત્ર કે અયોગ્ય ને અને - - અવ્યક્ત એટલે કે 1- વર્ષ નો ન થયો હોય તેવાને વાચના આપે અપાવે અનુમોદ અને વિનિતને, - - પાત્ર કે યોગ્યતા વાળાને, - - અને વ્યક્ત એટલે 16 વર્ષની ઉપરનાને વાંચના ન આપે- ન અપાવે- ન આપનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. ૧૩પ જે સાધુ-સાધ્વી, બે સમાન યોગ્યતાવાળા હોય ત્યારે એકને શિક્ષા અને વાચના આપે અને એકને શિક્ષા કે વાચના ન આપે. આવું પોતે કરે, બીજા પાસે કરાવે, તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53