Book Title: Agam Deep 34 Nisihim Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 38
________________ 134 નિસીહ-૧૩૦૯૬ ભિનાશ યુક્ત, -- સચિત રજ, -- સચિત્ત માટી, સૂક્ષ્મત્રસ જીવ થી યુક્ત એવી પૃથ્વી, -- શીલા. -- કે ટેકરા ઉપર ઉભે બેસે કે સવે. તેમ બીજા પાસે કરાવે છે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [796-799o જે સાધુ સાધ્વી નીચે જણાવેલા સ્થાનો ઉપર બેસે ઉભા રહે સુવે કે સ્વાધ્યાય કરે. અન્ય ને તેમ કરવા પ્રેરે છે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. જ્યાં ધુણાના રહેઠાણ હોય, જ્યાં ઘણા રહેતા હોય તેવા કે અંડ-પ્રાણ-સચિત. બીજ સંચિત વનસ્પતિ-હિમ-સચિતજળ યુક્ત લાકડાં હોય, અનંતકાય, કીટક, માટી. કાદવ. કરોડીયા જાળાથી યુક્ત સ્થાન હોય, -ને બરાબર બાંધેલ ન હોય. ગોઠવેલ ન હોય, અસ્થિર હોય કે ચલાયમાન હોય તેવા તંભ ઘર, ઉપરની દેહલી, ઉખલભૂમિ, સ્નાન પીઠ, - - તૃણ કે પત્થર ની લિંત, શિલા, માટીના પિંડ, માંચડા, -- લાકડા વગેરેના બનાવેલા સ્કંધ, મંચ, માંડવા કે માળા, - - જીર્ણ એવા નાના કે મોટા ઘર-આ સર્વસ્થાનો ઉપર બેસે સવે- ઉભા રહે કે સ્વાધ્યાય કરે. [800-804] જે સાધુ-સાધ્વી અન્ય તીર્થિક કે ગૃહસ્થને શિલ્ય-શ્લોકો. પાસા, નિમિત્ત કે સામુદ્રિક શાસ્ત્ર, કાવ્યકળા, ભાટાઈ શિખવાડે, - - સરોજ, - - કઠોર, - - બંને પ્રકારના વચનો કહે, * * કે અન્ય તીર્થિકની આશાતાના કરે, બીજા પાસે આ કાર્યો કરાવે કે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [805-81 જે સાધુ-સાધ્વી અન્યતીથિંક કે ગૃહસ્થ સાથે નીચે જણાવેલા કાર્યો કરે કરાવે કે અનુમોદે તો પ્રાયશ્ચિત્. કૌતક કર્મ - ભૂતિકર્મ * - દેવઆહાન પૂર્વક પ્રશ્ન પૂછવા, - - પુનઃ પ્રશ્ન પૂછવા, -- શુભાશુભ ફળરૂપ ઉત્તર કહેલા, *- પ્રતિ ઉતર કહેવા, -- અતિત, વર્તમાન કે આગામી કાળ સંબંધિ નિમિત- જ્યોતિષ કથન કરવા, - - લક્ષણ જ્યોતિષ કે, * - સ્વપ્નફળ કહેવા, - * વિદ્યા- મંત્ર તંત્ર પ્રયોગ ની વિધિ દેખાડવી, - - માર્ગભૂલેલા, માર્ગ ન જાણતા. અન્ય માર્ગે જતા હોય તેને માર્ગે ચઢાવે, ટુંકા રસ્તા દેખાડે, બંને રસ્તા દેખાડે, - - પાષાણ-રસકે માટી યુક્ત ધાતુ દેખાડે, નિધિ દેખાડે તો પ્રાયશ્ચિતુ. [818-825] જે સાધુ-સાધ્વી પાત્ર, - - દર્પણ, - - તલવાર, - - મણી, - - સરોવર આદિનું પાણી, - - પ્રવાહી ગોળ, - - તૈલ, - * મધ,- - ઘી, - - દારુ કે, ** ચરબીમાં પોતાનું મુખ જુએ. બીજાને જોવા કહે, મુખ જોનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. 830-847] જે સાધુ-સાધ્વી પાસત્યા, - - અવસન. -- કુશીલ, -- નિતિય. -- * સંસકત, * * કાથિક, - - ઝામ્બિક, * - મામક, - - સાંપ્રસારિક એટલે કે ગૃહસ્થ ને વંદન કરે. - - પ્રશંસા કરે - કરાવે કે કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. પાસત્યા- જ્ઞાન, દર્શન ચારિત્ર ની નજીક રહે પણ ઉદ્યમ ન કરે. - - કુશીલનિંદિત કર્મ કરે, - - અવન- સામાચારીને ઉલટસુલટ કરે, - - સંસકત - ચારિત્ર વિરાધના દોષયુકત, * * અહાછંદ - સ્વચ્છંદ, - - નિતિય- નિત્યપિંડ ખાનારો, - - કાથિક- અશનાદિ માટે કે પ્રશંસા માટે કથા કરે. * * પ્રાશ્નિક- સાવઘ પ્રશ્નોત્તર કરે, - - મામગ- વસ્ત્ર, પાત્ર આદિ સંબંધે મારુ-મારું કરે, - - સાંપ્રસારિક- ગૃહસ્થ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53