Book Title: Agam 36 Vyavahara Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 30
________________ ૧૧૮ વ્યવહાર-દસુર-૩ સૂત્ર-૮૯ થી ૯૧માં (૧) એક સાધુ (૨) એક ગણાવચ્છેદક (3) એક આચાર્ય ઉપાધ્યાય હેલ છે. જ્યારે અહીં સૂત્ર ૯૧ થી ૯૩માં (૧) અનેક સાધુ (૨) અનેક ગણાવચ્છેદક (3) અને આચાર્ય ઉપાધ્યાય કરેલ છે. બાકી આખો આલાવો સૂત્ર ૮૯ થી ૯૧ મુજબ કહેવો. [૪] બહુશ્રુત, બહુ આગમજ્ઞ અનેક સાધુ અને ગણાવસ્કેલ અનેક આચાર્ય કે ઉપાધ્યાય અનેક પ્રગાઢ ારણો હોવાથી જો અનેક્વાર માયાપૂર્વક મૃષા બોલે કે અપવિત્ર પાપાચરણોથી જીવન વીતાવે તો તેઓને ઉક્ત તરણોથી ચાવજજીવન આચાર્ય ઉપાધ્યાય ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું નહીં કલે. વ્યવહારસુરાના ઉદ્દેશાજનો મુનિ દીપરત્નસાગરે કરેલ જુણાનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55