Book Title: Agam 36 Vyavahara Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 53
________________ ૧૦૨૬૩ ૧૪૧ શિષ્ય હોય, ઉદ્દેશન શિષ્ય ન હોય, (૩) કોઈ ઉદ્દેશન અને વાંચના બંનેથી શિષ્ય હોય, (૪) કોઈ ઉદ્દેશના કે વાંચના એકેયી શિષ્ય ન હોય, છેલ્લા બંને સૂત્રમાં ચોથામાં માત્ર ધર્મોપદેશ પ્રતિબોધિત હોય. [૬૪] સ્થવિર ત્રણ પ્રકારના હેલા છે. જેમ કે - (૧) વય સ્થવિર, (૨) શ્રત વિર, (૩) પર્યાય સ્થવિર. [૨૫] ત્રણ શૈક્ષ ભૂમિઓ કહેલી છે. તે આ પ્રમાણે – (૧) સસરાત્રિી , ચાતુમતિકી, (૬) છમાસિકી. ઉત્કૃષ્ટ છ માસમાં મહાવત આરોપણ ક્રવા, મધ્યમ ચાર માસમાં અને ધન્ય સાત આહોરાગ પછી મહાવતારોપણ ક્રવું. [૨૬૬ સાધુ-સાધ્વીને આઠ વર્ષથી ઓછી ઉંમરવાળા બાળ-બાલિકાને વડી દીક્ષા જેવી કે તેની સાથે આહાર વો ન ભૈ. [૬૭] સાધુ-સાધ્વીને આઠ વર્ષથી અધિક ઉંમરવાળા બાળમ્બાલિકાને વડી દિક્ષા જેવી કે સાથે આહાર દ્રવો કહ્યું છે. [૨૬૮] અપ્રાપ્ત ચૌવનવાળા બાળક સાધુ કે સાધ્વીને આચાર પ્ર૫ ભણાવવું સાધું કે સાધ્વીને ન સ્પે. રિ૬૯] ચોવનપ્રાણ સાધુ કે સાધ્વીને આચારપલ્પ નામક અધ્યયન ભણાવવું કરે સાધુ કે સાથ્વીને ક્યું છે. છે. [૨૭૦ ચ ૨૮૪] અહીં ૧૫ સૂત્રો છે. જેમાં દીક્ષાપર્યાયની સાથે આગમોના અધ્યયનનો ક્રમ જણાય છે. તે આ રીતે [૧] ત્રણ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુને આચારપ્રકલ્પ નામે અધ્યયન ભણાવવું ક્યું. રિ] ચાર વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુને સૂયગડાંગ નામે બીજું અંગસૂત્ર ભણાવવું ભે. ]િ પાંચ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુને દશાશ્રુતધ, લ્પ [બૃહત૫. અને વ્યવહાર નામે છેદસૂત્રો ભણાવવા કહ્યું. [૪] આઠ વર્ષના દીક્ષારયયિવાળા સાધુને સ્થાનાંગ અને સમવાયાંગ નામે બીજુ-ચોથું અંગસૂત્ર ભણાવવું કહ્યું. [૫] દશ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુને ભગવતી-વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ નામે પાંચમું અંગસૂત્ર ભણાવવું કહ્યું. (૬૧૧-વર્ષવાળાને લઘુવિમાન પ્રવિભક્તિ, મહાવિમાન પ્રવિભક્તિ, અંગચૂલિકા, વગચૂલિકા, વ્યાખ્યાલિક ભણાવવા કહ્યું. ]િ ૧૨-વર્ષના બાળાને ૦ અરુણોપપાત, વરુણોપપા, ગુરુષોપપાત, ધરણોપાત, વૈક્ષમણોપપા, વેલંધરોપપાત ભણાવવા ક્યું. [૮] ૧૩-વર્ષવાળાને ૦ ઉત્થાનથુત, સમુત્થાનથુત, દેવેન્દ્ર પરિશ્યપનિક, નાગપરિયાપનિક ભણાવવા કયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55