Book Title: Agam 36 Vyavahara Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 49
________________ ૯/૨૪૫ 939 હાથમાં આહાર આપે, તેટલી દત્તીઓ હેવાય. ૰ ઇત્યાદિ બધું સૂત્ર-૨૪૪ મુજબ જાણવું. [૨૪૬] ખાધપદાર્થ ત્રણ પ્રકારના માનેલા છે— (૧) ફલિતોપહત (૨) શુદ્ધોપહત – વ્યંજનરહિત શુદ્ધ અલેપ્સ ખાધપદાર્થ (૩) સંસૃષ્ટોપત – વ્યંજનરહિત સલેપ્સ ખાધપદાર્થ [૨૪] અવગૃહીત આહાર ત્રણ પ્રકારનો સ્હેલ છે– (૧) પીરસવા માટે ગ્રહણ કરાયેલ. (૨) પીરસવા માટે લઈ જવાતો. (૩) વાસણમાં પીરસાતો એવો. એ પ્રમાણે કેટલાંક આચાર્યોં આ ત્રણ ભેદ કહે છે. [૨૪૮] પરંતુ કેટલાંક આચાર્યો એમ ક્યે છે કેઅવગૃહીત આહાર બે પ્રકારે હેવાયેલ છે. જેમ કે (૧) પીરસવા માટે ગ્રહણ રાતો એવો. (૨) વાસણમાં પીરસાયેલો એવો,. એ પ્રમાણે હું તમને કહું છું. — અનેક પ્રકારના વ્યંજનોથી મિશ્રિત ખાધપદાર્થ વ્યવહારસૂત્ર-ઉદ્દેશા-૯ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55