Book Title: Agam 36 Vyavahara Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 37
________________ પ/૧૪૬ ૧૫ ૧૬] સાંભોગિક સાધુ-સાધ્વીને પરસ્પર વૈયાવચ્ચ કરવી ન . શેષ આલાવો ત્ર-૧૪૫ મુજબ જ જાણવો. વિજળી જો કોઈ સાધુ કે સાધ્વીને રાત્રે કે વિકાલે સર્પ અને તે સમયે સ્ત્રી સાધુની અને પુરુષ સાથ્વીની સર્પદંશ ચિકિત્સા કરે તો તેમ ઉપચાર #વવો તેમને કલે છે. ત્યારે પણ તેમનું સાધુપણું રહે છે. તથા તેઓ પ્રાયશ્ચિત્તને પાત્ર થતાં નથી. આ સ્થાવિરલ્પી સાધુઓનો આચાર છે. જિન પીને એ રીતે ઉપચાર ક્રાવવો ન કયે કેમ કે તો જિન ૫ ન રહે અને તેઓ પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. તે જિનધી નો આચાર છે. વ્યવહાર-ઉદેશા-૫ નો મુનિ દીપરત્નસાગરે લ સૂસાનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55