Book Title: Agam 36 Vyavahara Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 40
________________ ૧૯ વ્યવહાર-છેદ-૩ પણ ૫તું નથી. [૧૫] પરંતુ જો કોઈ સાધુ અન્યગણથી આવેલ હોય તે ભલે ખંડિત આચારાદિ વાળો પણ હોય તો પણ સાધુ-સાધ્વીઓ તે સાધુને જો (૧) તે દોષ સ્થાનની આલોચના, પ્રતિકમણ ક્રાવે(૨) યથા યોગ્ય પ્રાયશ્ચિત્તનો સ્વીકર કરાવે– (3) ફરી તે પાપ ન કરવા માટે ઉધન પણ થાય તો તે સાધુને ઉપસ્થાપિત કરવાનું સાંભોગિક કરવાનું અથાત તેની સાથે માંડલી વ્યવહાર કરવાનું કે તેની સાથે વસવાનું ધે છે. તેને અલ્પકાલિક દિશા કે અનદિશાનો નિર્દેશ કરવો કે ધારણ જવાનું પણ ભે છે. વ્યવ્હારના ઉરા-૬ નો મુનિ દીપરત્નસાગરે રેલ સુરધનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55