Book Title: Agam 36 Vyavahara Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 41
________________ ૧ર૦ ઉદ્દેશો આ • વ્યવહારસૂત્રના આ ઉદ્દેશોમાં સૂત્ર-૧૬૦ થી ૧૮૬ એટલે કે ફુલ-૨૮ સૂત્રો છે, તેનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે વુિં જે સાધુ-સાધ્વી સાંભોગિક એક માંડલીવાવા છે. તેમાં કોઈ સાધુ પાસે, મૈઈ બીજી ગણથી ખંડિત યાવત્ સંક્લિષ્ટ આચારવાળી સાળી આવે તો સાધુને પૂછયા સિવાય અને તેના પૂર્વ સેવિત દોષોની આલોચના યાવતુ દોષાનરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર ક્રાવ્યા વિના તેને પ્રસ્ત પૂછવા, વાંચવા દેવી, ચાત્રિમાં ફરી ઉપસ્થાપિત કરવા, તેની સાથે બેસીને ભોજન ક્રવું અને સાથે રાખવાનું ૫તું નથી તથા તેને અલ્પકાળ માટે દિશા કે અનદિશાનો નિર્દેશ કરવો કે ધારણ કરવા પણ ન સ્પે. [૧૬૧, ૧૬] નિર્મની પાસે જો કોઈ અન્યગણથી ખંડિત યાવત સંકિલન્ટ આયાવાળી સાળી આવે તો સાધુને પૂછીને કે પૂછયા વિના સેવિત દોષની આલોચના ચાવતુ દોષ અનુરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકારવી તેને પ્રશ્ન પૂછવા યાવત સાથે રાખવાનું કલ્યું છે. પરંતુ જે સાધ્વીઓ તેને રાખવા ન ઈચ્છે તો તેણીને તેના ગણમાં ફરી ચાલ્યા જવું પડે. [૧૬] જે સાધુ-સાધ્વી સાંભોગિક છે. તેમાં નિર્ચન્થને પરોથમાં સાંભોગિક વ્યવહાર બંધ કરીને તેમને વિસંભોગી Wવા કહ્યું છે. તેમને પ્રત્યક્ષ ક્ટ કે હે આર્ય! હું અમુક કારણથી તમારી સાથે સાંભોગિક વ્યવહાર બંધ કરીને તને વિસંભોગી રે છું.” એમ કહેવાથી જો તે પશ્ચાત્તાપ કરે તો પ્રત્યક્ષમાં પણ તેને વિસંભોગી રવો ન સ્પે. પણ જો તે પશ્ચાત્તાપના રે તો પ્રત્યક્ષમાં તેની સાથે વ્યવહાર બંધ ફ્રી વિસંભોગી વો ભે છે. [૧૬] જે સાધુ-સાધ્વી સાંભોગિક છે. તેમાં સાધ્વીને પ્રત્યક્ષમાં માંડલી વ્યવહાર બંધ ક્રી વિસંભોગી વી ન ક્યું. પરંતુ પરોક્ષમાં વિસંભોગી કવી ક્યું છે. જ્યારે તે પોતાના આચાર્ય કે ઉપાધ્યાય પાસે જાય ત્યારે તેમને એમ કહે કે “હું અમુક સાધ્વી સાથે અમુક કારણે પરોક્ષ રૂપમાં સાંભોગિક વ્યવહાર બંધ કરી તેને વિસંભોગી કરવા ઈચ્છું છું. ત્યારે તે સાધ્વી જો પશ્ચાતાપ રે તો તેની સાથે પરોક્ષમાં પણ સાંભોગિક વ્યવહાર બંધ ક્રીને તેને વિસંભોગી કરવી ન કલ્પે. પશ્ચાત્તાપ ન રે તો કહ્યું. [૧૫] સાડીને પોતાની શિષ્યા બનાવવા માટે દીક્ષાદેવી, મુંડિત વી. શિક્ષિત રવી, ચાસ્ત્રિમાં પુનઃ ઉપસ્થાપિત કરવી, તેની સાથે રહેવું, સાથે બેસીને ભોજન કરવા માટે નિર્દેશ ક્રવો નિગ્રન્થ ન ધે તથા અલ્પકાળને માટે તેને દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો અને તેને ધારણ કરવાનું ન કલ્પે. [૧૬] બીજા સાળીની શિષ્યા બનાવવા માટે જોઈ સાધ્વીને દીક્ષા દેવુ ચાવતુ ધારણ ક્રવાનું સાધુને સ્પે. [૧૬] સાધુને પોતાનો શિષ્ય બનાવવા માટે દીક્ષાદેવી ચાવતું સાથે બેસીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55