Book Title: Agam 35 Bruhatkalpa Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 8
________________ કલ્પ-દસૂત્ર-૨ કર્ષે છે. [૧૫] સાધુઓને આવા અપ્રાવૃત્ત-ખુલ્લા હારવાળા ઉપાશ્રયમાં રહેવાનું ક્યું છે. [જે યોર કે તારા આદિની આશંકા હોય તો સાધુએ પણ યથા યોગ્ય સુરક્ષા કરી લેવી જોઈએ. [૧૬] સાધ્વીઓને અંદરની બાજુ લેપવાળું ઘટીમાત્રક [માતૃ કરવા માટેનું પાત્રો રાખવું અને ઉપયોગ કરવો જો છે. [૧] સાધુઓને અંદરની બાજુ લેપવાળું ઘટીમાત્રક રાખવું અને તેનો ઉપયોગ ક્રવો ૫તો નથી. પૂર્વે જેમ અમુક સૂત્રોમાં સાધ્વીને શીલરક્ષા હેતુ કેટલાંક નિષેધ કરાયા છે. તેમ અહીં સાધુને બ્રહ્મચર્ય ક્ષાર્ચે નિષેધ છે.] [૧૮] સાધુ અને સાધ્વીઓને ચેલ – ચિલિમિલિકા રાખવી અને તેનો ઉપયોગ કરવો કો છે. ચિલિમિલિગ્ન એક પ્રકારે વસ્ત્રકુટી, મચ્છરદાની. [૧૯] સાધુ અને સાધ્વીઓને જળાશયના કિનારે (૧) ઉભવું (૨) બેસવું (૩) સુવું (૪) નિદ્રાલેવી (૫) ઉંઘવું (૬) અશન (9) પાન (૮) ખાદિમ (૯) સ્વાદિમ આહાર ખાવો-પીવો (૧૦) મળ (૧૧) મૂત્ર (૧૨) શ્લેખ (૧૩) નાકળો મેલ એ ચારનો ત્યાગ ક્રવો (૧૪) સ્વાધ્યાય કરવો (૧૫) ધર્મજાગરિકા કરવી (૧૬) ક્રયત્સર્ગ ક્રવો. એ ૧૬ વસ્તુ ક૨તી નથી, [૨૦] સાધુ-સાધ્વીને સચિત્ર ચિત્ર દોરેલા હોય તેવા ઉપાશ્રયમાં રહેવું લ્પતું નથી. [૨૧] સાધુ-સાધ્વીને ચિત્ર-રહિત એવા ઉપાશ્રયમાં રહેવું ક્યું ચિત્રો રાગાદિ ઉત્પતિનું નિમિત્ત બની શકે છે.] [] સાધ્વીઓને સાગારિકની નિશ્રા વગરના ઉપાશ્રયમાં રહેવું જૂતુ નથી. રિ સાળીઓને સામારિકની નિક્ષાએ રહેવું કલ્પે છે. [૪] સાધુઓને સાગારિકની નિશ્રાવાળા કે નિશ્રા સહિતના એવા બંને પ્રકારના ઉપાશ્રયમાં રહેવું કહ્યું છે. [૫] સાધુ-સાધ્વીઓને સાગારિક ગૃિહસ્યના નિવાસવાળા ઉપાશ્રયમાં રહેવું ચતું નથી. [૬] સાધુને સ્ત્રી-સાગરિક (કેવળ સ્ત્રીઓના નિવાસવાળા ઉપાશ્રયમાં રહેવું કાતું નથી. ]િ સાધુને પુરુષ-સાગરિક વિળ પુરુષોના નિવાસવાળા] ઉપાશ્રયમાં રહેવું કર્ષે છે. રિ૮] સાધ્વીઓને પુરુષ સાગાસ્કિ કિવળ પુરુષોના નિવાસવાળ] ઉપાશ્રયમાં રહેવું ક૫તું નથી. રિ૯ સાધ્વીઓને સ્ત્રી સાગાસ્કિ કિવળ સ્ત્રીઓના નિવાસવાળા ઉપાશ્રયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27