________________
G
વૃકય- છેદાર આ ઉદેશો-૨ • બૃહત્ક૫ સુમનો આ બીજો ઉદેશો ફ્લેવાય છે, તેમાં સૂક-પ૧ થી ૮૦ એટલે કે કુલ૩૦ સૂત્રો છે.
• આ ૩૦ સૂત્રોનો અનુવાદ ક્રમશઃ આ પ્રમાણે પિ૧] ઉપાશ્રયના અંદરના ભાગમાં (૧) શાલિ (૨) વીહિ (3) મગ (૪) અડદ (૫) તલ (૬) કુલ્થ () ઘઉં (૮) જવ (૯) જુવાર
સવ્યવસ્થિત રાખેલા હોચ કે સ્થાને-સ્થાને રાખેલ હોય અથવા વિખરાયેલા હોય કે અત્યવિક વિખરાયેલ હોય.
તો સાધુ-સાધ્વીને ત્યાં “યથાલંદwળ' એટલે કે ભીના હાથની રેખા સૂકાય તેટલો કાળ પણ ત્યાં રહેવું ન સ્પે.
fપર જો એમ જાણે કે ઉપાશ્રયમાં શાલિ યાવત જુવાર ઉસ્થિમ, વિક્ષિપ્ત, વ્યતિકણ અને પ્રિકીર્ણ નથી.
પરંતુ રાશીફ્ટ-સરખા ઢગલા રૂપે, પંજકૃત-વ્યથિત પંજએક્ટ કરેલ, ભિત્તિકૃત-એક તરફ ભીંતે રાખેલ, કુલકિ કૃત-કુંડી, આદિમાં બાયેલ, લાંછિત-ચિલ ક્રાયોલ, મુદ્રિત-છાણ આદિથી લિંપિત, વિહત-ઢાંક્લ છે.
તો ત્યાં શિયાળા, ઉનાળામાં રહેવું સ્પે છે. [૫૩] જો સાધુ-સાધ્વી એમ જાણે કે ઉપાશ્રયમાં શાલિ ચાવત્ જુવાર સશિકા, પંજીકૃત, ભિત્તિકૃત કે કુલિકકૃત નથી.
પરંતુ કોઠામાં, પલ્યમાં ભરેલ છે, માંચા ઉપર કે માળા ઉપર સુરક્ષિત છે, માટી કે છાણથી લીંપેલ છે, ઢાંકેલ છે, ચિહન ક્રેલ છે મહોર લગાડેલ છે, તો તેને ત્યાં વર્ષાવાસ આથત ચોમાસુ રહેવાનું ક્યું છે.
પિ] ઉપાશ્રયમાં સુરા અને સૌવીથી ભરેલા કુંભ રાખેલ હોય તો સાધુ-સાધ્વીને ત્યાં “યથાલંદકાળ' પણ રહેવું ન .
- કદાચ ગવેષણા કરતાં અન્ય ઉપાશ્રય ન મળે તો આ ઉપાશ્રયમાં એક કે બે રાત્રિ રહેવું ક્યું છે. પરંતુ એક કે બે સમિથી અધિક રહેવું તેમને પતું નથી.
જે ત્યાં એક કે બે રાત્રિથી અધિક રહે છે, તે મર્યાદાના ઉલ્લંઘનને કારણે દીક્ષા-છંદ કે પરૂપ પ્રાયશ્ચિતને પાત્ર થાય. - પિપ] ઉપાશ્રયમાં અચિત શીતળ કે ઉષ્ણ પાણીના ભરેલા મ રાખેલ હોય તો સાધુ-સાધ્વીને ત્યાં “યથાલંબકળે' પણ રહેવું ન સ્પે.
– કદાય ગવેષણા કરવા છતાં પણ બીજો ઉપાશ્રય ન મળે તો ઉક્તા ઉપાશ્રયમાં એક કે બે રાત્રિ રહેવું ત્યે પણ તેનાથી અધિક રહેવું ન સ્પે.
– જે ત્યાં એક કે બે રાત્રિથી અધિક રહે છે, તે મયદા ઉલ્લંનના કારણે દીક્ષા-છેદ કે તારૂપ પ્રાયશ્ચિત્ત પાત્ર થાય.
[૫૬] ઉપાશ્રયમાં આખી રાત્રિ અગ્નિ સળગતો હોય તો સાધુ-સાધ્વીને ત્યાં ચથાલંદકાળ' પણ રહેવું ન કલ્પે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org