Book Title: Agam 35 Bruhatkalpa Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 17
________________ /૧૦૭ લી વિભાજિત થઈ ગયું હોય. બીજા વડે પરિગ્રહિત હોય, તો ભિક્ષભાવથી રહેવા માટે બીજી વાર આજ્ઞા લેવી જોઈએ. [૧૮] ઘર, ભીંત, કિલ્લા અને નગર મધ્યેનો માર્ગ, ખાઈ, રરતા કે વાડ નજીક સ્થાન ગ્રહણ ક્રવું હોય તો તેના સ્વામી, રાજાની પૂર્વાનુજ્ઞા છે, ત્યાં કોઈની આજ્ઞા લીધા વિના સાધુ રહી શકે. [૧૯] ગામ યાવત્ રાજધાનીની બહાર શત્રસેનાનો પડાવ હોય તો સાધુસાધ્વીને ગૌચરી માટે વસતીમાં જઈને તે જ દિવસે પાછું આવવું કહ્યું છે. પણ ત્યાં સત રહેવું ન કહ્યું. જે તેઓ રાત્રિ રહે કે રહેનારને અનુમોદે તે જિનાજ્ઞા અને રાજાજ્ઞા બંનેને અતિક્રમતા ચાતુમસિક અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્ત પામે છે. [૧૦] સાધુ-સાધ્વીને ગામ યાવત્ સંનિવેશમાં ચોતરફથી સવા યોજનાનો અવગ્રહ ગ્રહણ ક્રી રહેવું ક્યું છે – એક દિશામાં અઢી કોશ આવવું-જવું સ્પે. બૃહકલ્પસૂટાના-ઉદ્દેશા- નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂત્રાનુવાદ પૂર્ણ છી? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27