Book Title: Agam 35 Bruhatkalpa Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009070/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ || નમો નમો નિમનસાસ || આગમસૂત્ર સટીક અનુવાદ અનુવાદ શ્રેણી સર્જક - મુન દીયરખામર For Private & Perconal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ આગમસટીક અનુવાદ • નિશીથ , બૃહત્કલ્પ ૦ વ્યવહાર - દશાશ્રુતસ્કંધ 0 જીતકલ્પ - અનુવાદ-શ્રેણીના સર્જક - મુનિ દીપરત્નસાગર { { તા. ર૩/૧૦/૨૦૦૯ શુક્રવાર ૨૦૬૬ ફા.સુ.૫ આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-૩-૧૦,૦૦૦ ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. Jain th International Page #3 -------------------------------------------------------------------------- ________________ પગમસુત્ર સટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ - ર૯ માં છે.... ૦ નિશીથ આદિ પાંચ છેદ સૂણો - -૦- નિશીથ - છેદસૂત્ર-૧ - - બૃહત્કલ - છેદસૂત્ર-૨ -૦- વ્યવહાર - છેદસૂમ-૩ -૦- દશાશ્રુતસ્કંધ - છેદસૂત્ર-૪ -૦- જીતકa - છેદસૂરા-પ – x -x -x x x x — x – ટાઈપ સેટીંગ શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ| ચાંદલોડિયા, અમદાવાદ, (M) 9824419736 # -: મુદ્રક - નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ, Tel. 079-25508631 Page #4 -------------------------------------------------------------------------- ________________ સ્વીકાર o વંદના એ મહાન આત્માને ૦ વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો લેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિષ્ણરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા. પૂજ્ય આચાર્યશ્રી નમ્રાર્થસૂરીશ્વરજી મ. ના ચરણ કમળમાં સાદર કોટીશ વંદના કેમ ભૂલાય એ ગુરુદેવને પણ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરપૂજ્ય આચાર્યશ્રી દેસાગરસૂરીશ્વરજી મ. જેમના જીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજય આચાર્યશ્રી હસાગરસૂરિજી મસા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાધંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. ર - - - Page #5 -------------------------------------------------------------------------- ________________ અાગમસર સટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ ૨૯ ની થી સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદિવ શ્રીમદ્ વિજય ભક્તિસૂરીશ્વરજી મના આ સાલીગ્રી સૌમ્યuડાશ્રીજી મ તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર છેશ્રી કારેલીબાગ છે.મૂક્ષ્મ જૈન સંઘ વડોદરા Page #6 -------------------------------------------------------------------------- ________________ બૃહકલ્પ-દસૂત્ર ૩૫ હલ્પ-દસૂત્ર-૨ મૂળ સૂત્ર અનુવાદ • છેદસૂત્રમાં બીજા છેદસૂગ રૂપે હલ સ્વીકાર્ય એવા આ આગમમાં છ ઉદ્દેશાઓ છે. જેમાં કુલ-૨૧૫ સૂત્રો છે. આ છેદ સૂત્રનું ભાષ્ય અને પૂજ્ય મલયગિરિજી તથા પૂજ્ય ક્ષેમધર્તિજીની વૃત્તિ પણ છે. અમારા ગામ માં છપાયેલ છે. સામુદાયિક મર્યાદાને કારણે અમે ટીકા સહિત અનુવાદ પ્રકાશીત ી શક્તા નથી પરંતુ અહીં રેલ મૂળ સૂબાનુવાદના સાંગોપાંગ રહસ્યને સમજવા માટે ઉક્ત ભાષ્ય અને ટીકા ગ્રંથનો સ્પર્શ અત્યંત આવશ્યક છે. • આ સૂત્રમાં અનેક વખત નિગ્રન્થ અને નિર્ગથી શબ્દનો પ્રયોગ થયેલો છે. જેનો લોકપ્રસિદ્ધ અર્થ સાધુ-સાધ્વી થાય છે. અમે પહેલાથી છેલ્લા સૂત્ર પર્યન્ત પ્રત્યેક સ્થાને “સાધુસાધ્વી અને સ્વીક્રરીને જ આ અનુવાદ ક્રેલ છે. – હવે તેનો પહેલો ઉદેશ કી ઉશો-૧ , • આ ઉદ્દેશામાં ૫૦ સૂત્રો છે. તેનો ક્રમશ અનુવાદ આ રીતે 0િ સાધુ-સાધ્વીને અભિન્ન-શસ્ત્ર વડે અપરિણત અપક્વ તાલપ્રલંબ કેળા, કેરી આદિ ફળો ગ્રહણ ક્વવા ન ભે. ચિ સાધુ-સાધ્વીને ભિન્ન-શસ્ત્ર વડે પરિણત અપકવ તાલપલંબ કેળા, કેરી આદિ ફળો ગ્રહણ કરવા . [3] સાધુને ટુન્ડે ટુક્કા ક્રાયેલા અથવા અખંડ પક્વ [શાસ્ત્ર વડે પરિણત) કેળા આદિ કુળો ગ્રહણ ક્રવા ભે છે. ]િ સાધ્વીને અખંડ પર્વ [શસ્ત્રા વડે પરિણત કેળા આદિ ફળ ગ્રહણ જવા ક્યતા નથી. Nિ] સાધ્વીને ટુડેં-ટુકડા ક્રાયેલા પકવ શાથી પરિણત] કેળા આદિ ફળ ગ્રહણ કરવા જ કલ્પે છે. તે પણ વિધિપૂર્વક ભિન્ન અત્યંત નાના-નાના ટુકડા કરેલ હોય તો જ ગ્રહણ રવા તેમને ક્યું છે. – અવિધિથી ભેદાયેલ હોય તો ગ્રહણ જવું ન કલ્પે. ]િ સાધુને પરિક્ષેપ સહિત અને અબાહ્ય બહાર ન હોય તેવા ગામ, નગર, ખેડ, ર્બટ, મંડળ, પાન, આક્ર, દ્રોણમુખ, નિગમ, આશ્રમ, સંનિવેશ, સંબાધ, ઘોષ, અંશિક, પુટભેદન અને રાજધાનીમાં હેમંત અને ગ્રીષ્મઋતુમાં એક માસ સુધી રહેવું કલ્ય. સિવાય - ખેડુત બીજી જગ્યાએ ખેતી કરીને પર્વત આદિ વિષમ સ્થાને રહેતા હોય તે ગામ સંબાઘ હેવાય. અથવા જ્યાં ધાન્ય આદિ કઠોર હોય ત્યાં વસેલા Page #7 -------------------------------------------------------------------------- ________________ V૬ ગામને પણ સંબોધ કહેવાય છે. પોપ - જ્યાં ગાયોનું જૂથ રહેતું હોય ત્યાં વસેલ ગામ. શિવ – ગામના અડધો ભાગ, ત્રીજો ભાગાદિ જયાં વસે છે. પુટમેન - અનેક દિશાથી આવેલા માલની પેટી જ્યાં ખોલાય છે. ]િ સાધુને સપરિક્ષેપ-પ્રાકર કે વાડ યુકા અને સબાહ્ય-પ્રાાર બહારની વસ્તીયુક્ત ગામ ચાવત રાજધાનીમાં હેમંત અને ગ્રીઋતુમાં બે માસ રહેવું જે, એક માસ ગામ આદિની અંદર અને એક માસ ગ્રામાદિ બહાર. ગામઆદિની અંદર રહેતા અંદરની ગૌચરી ક્રવી કહ્યું છે, ગામ આદિની બહાર રહે તો બહારની ગૌયરી વી સ્પે. ૮િસાધ્વીને સપરિક્ષેપ અને અબાહ્ય ગામ ચાવત સજધાનીમાં હેમંત અને ગ્રીમમાતમાં બે માસ સુધી રહેવું સ્પે. [૯] સાધ્વીને સપરિક્ષેપ અને અબાહ્ય ગામ ચાવતું રાજધાનીમાં હેમંત અને ગ્રીષ્મઋતુમાં ચાર માસ સુધી રહેવું ક્ષે – બે માસ પ્રામાદિ અંદર બે માસ ગુમાદિ બહાર, - ગામાદિમાં અંદર રહેતાં અંદરની ભિક્ષા ચર્ચા #વી સ્પે. ગામાદિની બહાર રહેતા બહારની ભિક્ષાચય સ્પે. સાધુ-સાધ્વીને એક વગડા, એક દ્વાર, અને એક જ નિષ્ક્રમણ-પ્રવેશવાળા ગામ યાવતું રાજધાનીમાં સમાળે રહેવું કશે નહીં. [૧૧] સાધુ-સાધ્વીને અનેક વગડા અનેફ દ્વારા, અને અનેક નિમણ પ્રવેશવાળા ગામ યાવતુ સજધાનીમાં સમાળે રહેવાનું કહ્યું છે. વિગડો એટલે વાડ, કોટ કે પ્રાકાર) [૧] સાધ્વીઓને (૧) આપણાગૃહ, હાટકે બજાર (૨) રચ્યામુપગલી કે મોહલ્લો (3) શૃંગાટક ત્રિકોણ સ્થાન (૪) ત્રણ રસ્તા મળતા હોય તેવું સ્થાન (૪) ચતુષ્ટ - ચાર માર્ગોનો સમાગમ (૬) યત્પર જ્યાં અનેક રસ્તા મળતા હોય (૭) અંતરાયણ - હાટ બજાનો માર્ગ એટલા સ્થાને રહેવું ન સ્પે. ]િ સાધુઓને આપણગૃહ ચાવતું અંતરાપણમાં રહેવાનું કલ્યું છે. સ્વિાધ્યાય, ધ્યાનાદિમાં વિઘ્ન થાય તો સાધુઓ પણ ન રહેવું] ]િ સાધ્વીઓને અપાવૃત-ખુલ્લા દ્વારવાળા ઉપાશ્રયમાં રહેવું ૫તું નથી. – પરંતુ સાધ્વીઓને અપ્રાવૃત્ત દ્રાસ્વાળા ઉપાશ્રયમાં એક પડદો અંદર રે અને એક પડદો બહાર કરે તો આવા પ્રકારની મિલિમિલિા જિની વચમાં માર્ગ રહે તેમ બાંધીને તેમાં રહેવું Page #8 -------------------------------------------------------------------------- ________________ કલ્પ-દસૂત્ર-૨ કર્ષે છે. [૧૫] સાધુઓને આવા અપ્રાવૃત્ત-ખુલ્લા હારવાળા ઉપાશ્રયમાં રહેવાનું ક્યું છે. [જે યોર કે તારા આદિની આશંકા હોય તો સાધુએ પણ યથા યોગ્ય સુરક્ષા કરી લેવી જોઈએ. [૧૬] સાધ્વીઓને અંદરની બાજુ લેપવાળું ઘટીમાત્રક [માતૃ કરવા માટેનું પાત્રો રાખવું અને ઉપયોગ કરવો જો છે. [૧] સાધુઓને અંદરની બાજુ લેપવાળું ઘટીમાત્રક રાખવું અને તેનો ઉપયોગ ક્રવો ૫તો નથી. પૂર્વે જેમ અમુક સૂત્રોમાં સાધ્વીને શીલરક્ષા હેતુ કેટલાંક નિષેધ કરાયા છે. તેમ અહીં સાધુને બ્રહ્મચર્ય ક્ષાર્ચે નિષેધ છે.] [૧૮] સાધુ અને સાધ્વીઓને ચેલ – ચિલિમિલિકા રાખવી અને તેનો ઉપયોગ કરવો કો છે. ચિલિમિલિગ્ન એક પ્રકારે વસ્ત્રકુટી, મચ્છરદાની. [૧૯] સાધુ અને સાધ્વીઓને જળાશયના કિનારે (૧) ઉભવું (૨) બેસવું (૩) સુવું (૪) નિદ્રાલેવી (૫) ઉંઘવું (૬) અશન (9) પાન (૮) ખાદિમ (૯) સ્વાદિમ આહાર ખાવો-પીવો (૧૦) મળ (૧૧) મૂત્ર (૧૨) શ્લેખ (૧૩) નાકળો મેલ એ ચારનો ત્યાગ ક્રવો (૧૪) સ્વાધ્યાય કરવો (૧૫) ધર્મજાગરિકા કરવી (૧૬) ક્રયત્સર્ગ ક્રવો. એ ૧૬ વસ્તુ ક૨તી નથી, [૨૦] સાધુ-સાધ્વીને સચિત્ર ચિત્ર દોરેલા હોય તેવા ઉપાશ્રયમાં રહેવું લ્પતું નથી. [૨૧] સાધુ-સાધ્વીને ચિત્ર-રહિત એવા ઉપાશ્રયમાં રહેવું ક્યું ચિત્રો રાગાદિ ઉત્પતિનું નિમિત્ત બની શકે છે.] [] સાધ્વીઓને સાગારિકની નિશ્રા વગરના ઉપાશ્રયમાં રહેવું જૂતુ નથી. રિ સાળીઓને સામારિકની નિક્ષાએ રહેવું કલ્પે છે. [૪] સાધુઓને સાગારિકની નિશ્રાવાળા કે નિશ્રા સહિતના એવા બંને પ્રકારના ઉપાશ્રયમાં રહેવું કહ્યું છે. [૫] સાધુ-સાધ્વીઓને સાગારિક ગૃિહસ્યના નિવાસવાળા ઉપાશ્રયમાં રહેવું ચતું નથી. [૬] સાધુને સ્ત્રી-સાગરિક (કેવળ સ્ત્રીઓના નિવાસવાળા ઉપાશ્રયમાં રહેવું કાતું નથી. ]િ સાધુને પુરુષ-સાગરિક વિળ પુરુષોના નિવાસવાળા] ઉપાશ્રયમાં રહેવું કર્ષે છે. રિ૮] સાધ્વીઓને પુરુષ સાગાસ્કિ કિવળ પુરુષોના નિવાસવાળ] ઉપાશ્રયમાં રહેવું ક૫તું નથી. રિ૯ સાધ્વીઓને સ્ત્રી સાગાસ્કિ કિવળ સ્ત્રીઓના નિવાસવાળા ઉપાશ્રયમાં Page #9 -------------------------------------------------------------------------- ________________ ર૯ રહેવાનું કહ્યું છે. ૩િ૦] સાધુઓને પ્રતિબદ્ધ શટયામાં રહેવું ન ભે. | પ્રિતિબદ્ધ એટલે (૧) દ્રવ્યથી જે ઉપાશ્રયમાં છતના પાટડા ગૃહસ્થના ઘરમાં સંબદ્ધ હોય. (૨) ભાવથી જ્યાં સ્ત્રી અને સાધુના મૂત્રાદિ સ્થાન એક હોય, બેસવાના સ્થાન એક હોય ઈત્યાદિ. [૩૧] સાધ્વીઓને પ્રતિબદ્ધ શસ્યામાં રહેવું ધે છે [સાવીને ગૃહસ્થ નિશાયુક્ત સ્થાને રહેવાનું હોય આ અપવાદ કહેલ છે. [3] ઘરની મધ્યે થઈને જે ઉપાશ્રયમાં જવા-આવવાનો માર્ગ હોય, તે ઉપાશ્રયમાં સાધુને રહેવું ન કલ્પે. [] ઘરની મધ્યે થઈને જે ઉપાશ્રયમાં જ્યાં આવવાનો માર્ગ હોય તે ઉપાશ્રયમાં સાધ્વીને રહેવું ક્યું છે. સાધુ કોઈના સ્થાનમાં ક્લત થઈ જાય ત્યારે તે ક્લહને ઉપશાંત કરીને સ્વયં સર્વથા ક્લર રહિત થઈ જાય. – જેની સાથે ક્લહ થયેલો હોય(૧) તે સાધુ ઈચ્છા હોયતો આદર કરે, ઈચ્છા ન હોય તો આદર ન પણ કરે. (૨) તે સાધુને ઈચ્છા હોય તો તેના સન્માનમાં ઊભો થયા અને ઈચ્છા ન હોય તો ન પણ ઉભા થાય. (3) તે સાધુને ઈચ્છા હોય તો વંદના રે અને ઈચ્છા ન હોયતો વંદના ન પણ રે. (૪) તે સાધુને ઈચ્છા હોયતો સાથે ભોજન કરે, ઈચ્છા ન હોયતો સાથે ભોજન-ગોચરી ન પણ રે. (૫) તેને ઈચ્છા હોય તો સાથે રહે, ન હોયતો ન રહે. (૬) તેને ઈચ્છા હોયતો ઉપશાંત રહે, ન હોયતો ન રહે. - જે ઉપશાંત રહે છે, તેને સંયમની આરાધના થાય છે જે ઉપશાંત નથી રહેતા તેને સંયમ આરાધના થતી નથી. - તેથી પોતે પોતાનો તો ઉપશાંત ફ્રીજ લેવા જોઈએ. પ્રશ્ન - ભગવન આમ કેમ દ્દો છો ? ઉત્તર – ઉપશમ જ શ્રમણ જીવનનો સાર છે. [૩૫] સાધુ અને સાધ્વીઓને વર્ષાવાસમાં ચાતુર્માસમાં વિહાર કરવો ૫તો નથી. કિg] સાધુ અને સાધ્વીઓને હેમંત અને ગ્રીષ્મઋતુમાં અતિ શીયાળાઉનાળામાં વિહાર કરવો છે. ]િ સાધુ અને સાધ્વીઓને વૈરાજ્ય-અરાજક કે વિરોધી રાજયમાં શીઘ-જલ્દી જવું, શીધ્ર આવવું અને શીધ્ર જવું કે આવવું એટલે આવાગમન ક્રવું wતું નથી. જે સાધુ-સાધ્વી વૈરાજ્ય અને વિરોધી રાજ્યમાં જલ્દી જવું, જલ્દી આવવું, જલ્દી આવાગમન કરે છે. તથા શીઘ આવાગમન નારાઓનું અનુમોદન ક્રે છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ fo બૃહત્સ્ય-છેદસૂત્ર-૨ તે બંને અર્થાત્ તીર્થ અને રાજાની આજ્ઞાનું અતિક્ર્મણ કરતાં અનુદ્ઘાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન પ્રાયશ્ચિત્તના પાત્ર થાય છે. [અહીં વૈન શબ્દના અનેક અર્થ હોય છે. (૧) જે રાજ્યમાં રહેનારાને પેઢી દરપેઢીથી ઔર ચાલતું હોય. (૨) જે બે રાજ્યોમાં વૈર ઉત્પન્ન થયેલ હોય. (૩) જ્યાંના રાજા બીજા રાજ્યના ગ્રામાદિ સળગાવતા હોય. (૪) જ્યાંના મંત્રી આદિ તેના રાજાથી વિરુદ્ધ હોય. (૫) જ્યાં રાજા મરી ગયો હોય કે હરાવી દેવાયો હોય. જ્યાં બે રાજાના રાજ્યમાં પરસ્પર ગમનાગમન નિષેધ હોય એવા રાજ્યોને વિરુદ્ધરાજ્ય ક્હ છે. [૩૮] ગૃહસ્થના ઘરમાં આહારને માટે પ્રવિષ્ટ નિર્ગુન્થને જો કોઈ વસ્ત્ર, પાત્ર, કંબલ કે પાદપ્રોંછન લેવા માટે ક્લે તો તેને ‘સાકાકૃત’ ગ્રહણ કરી અર્થાત્ આગાર રાખીને લે પછી આચાર્યના ચરણોમાં રાખીને પુનઃ તેમની આજ્ઞા લઈને તેને પોતાની પાસે રાખવું અને ઉપયોગ કરવાનું ક્શે છે. [૩૯] વિચારભૂમિ [મળ-મૂત્ર વિસર્જન સ્થાન] કે વિહાર ભૂમિ [સ્વાધ્યાય ભૂમિ]ને માટે ઉપાશ્રયથી બહાર નીકળેલ સાધુને જો કોઈ વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપોંછન લેવાને માટે ક્લે તો વસ્ત્ર આદિને ‘સાકારત્' આગાર સહિત ગ્રહણ કરે તેને આચાર્યના ચરણોમાં રાખીને ફરી તેમની આજ્ઞા લઈને તે વસ્ત્રાદિને પોતાની પાસે રાખે અને તેનો ઉપયોગ કરવાનું ક્લ્પ છે. [૪૦] ગૃહસ્થાના ઘરમાં આહારને માટે પ્રવિષ્ટ નિગ્રન્થીને જો કોઈ વસ્ત્ર, પાત્ર, કંબલ કે પાદપ્રોંછન લેવાને માટે હે તો તેને સાકારત આગાર સખીને ગ્રહણ કરે. ત્યારપછી પ્રવર્તિનીના ચરણોમાં રાખીને, તેમની ફરી આજ્ઞા લઈને તેને પોતાની પાસે રાખે અને તે વસ્ત્રાદિનો ઉપયોગ કરવાનું તે સાધ્વીને ૫ે છે. [૧] વિચારભૂમિ કે સ્વાધ્યાયભૂમિને માટે ઉપાશ્રયની બહાર ગયેલ સાધ્વીને જો કોઈ વસ્ત્રાદિ લેવા માટે કહે તો આગાર રાખી ગ્રહણ કરે પછી પ્રવર્તિની ચરણોમાં રાખી, ફરી આજ્ઞા લઈને તેને પોતાની પાસે રાખે કે ઉપયોગ કરવાનું કહ્યું છે. [૨] સાધુ અને સાધ્વીને રાત્રિમાં કે વિકાસમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ લેવા કલ્પતા નથી. [૪૩] માત્ર એક પૂર્વ પ્રતિલેખિત શય્યા લેવી કલ્પે છે. [૪૪] સાધુ અને સાધ્વીને રાત્રિમાં કે વિાલમાં વસ્ત્ર, પાત્ર, ક્ર્મબ કે પાદપ્રૌંછનક લેવું કલ્પાતું નથી. [૪૫] માત્ર એક હતાકૃતિક પહેલા હરાઈ ગયેલ અને પછી આહત કરેલ પાછું મેળવેલ વસ્ત્ર. તે વસ્ત્ર પભુિક્ત, ધોત, રંગેલ, ધૃષ્ટ, ભૃષ્ટ કે સંપ્રધૂમિત પણ કરી દેવાયેલ Page #11 -------------------------------------------------------------------------- ________________ હળ હોય તો પણ રાત્રે લેવું કહ્યું છે. [fy : તે વસ્ત્રાદિને ચોરી જનારે જો તેને ઓઢવા આદિના ઉપયોગમાં લીધેલું હોય. ધd : પાણીથી ધોયેલ હોય. રજી: પાંચ પ્રકારના રંગમાથી બૈઈ ગે રંગેલ હોય, પૃષ્ઠ : વસ્ત્રાદિ ઉપરના ચિહ્ન ઘસીને મીટાવી દીધા હોય. પૃષ્ઠ : દૂત્ર વિશેષથી તે વસ્ત્ર કોમળ બનાવેલ હોય. સંપ્રદૂષિતઃ સુગંધિત ક્યું હોય. કિ સાધુ-સાધ્વીને રાત્રે કે વિકાસમાં માર્ગમાં ગમન-આગમન ક્રવું ૫તું નથી. [9] સાધુ-સાધ્વીને રાત્રે કે વિકલે સંખડીને માટે સંબડી સ્થલે (અન્યત્ર) જાવાનું ક્લતું નથી. [૮] એક્લો સાધુને રાત્રે કે વિલે ઉપાશ્રયથી બહાર વિચાર ભૂમિમાં કે વિહારભૂમિમાં આવાગમન ન કહ્યું, તેણે એક કે બે નિભ્યોને સાથે લઈને રાત્રે કે વિકાલે ઉપાશ્રયની સીમાથી બહાર વિચારભૂમિમાં કે વિહારભૂમિમાં આવવા કે જવાનું કહ્યું છે. [એક્તા નહીં. - [૪૯] એક્લી સાળીને રાત્રે કે વિકલે ઉપાશ્રયથી બહાર વિચાર ભૂમિ કે વિહાર ભૂમિમાં આવાગમન ન ધે. એક, બે કે ત્રણ સાધ્વી સાથે લઈને સબે કે વિકાલે ઉપાશ્રય બહારની વિચારભૂમિ કે વિહારભૂમિમાં આવાગમન ક્યું. [૫૦] સાધુ-સાધ્વીને પૂર્વ દિશામાં અંગ-મગધ સુધી, દક્ષિણ દિશામાં કૌશાંબી સુધી, પશ્ચિમ દિશામાં છૂણા દેશ સુધી, ઉત્તર દિશામાં કુણાલ દેશ સુધી જવાનું જો છે. આટલું જ આર્થક્ષેત્ર છે, તેની બહાર જવું ન ભે. તદુપરાંત જ્યાં જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિની વૃદ્ધિ થતી હોય ત્યાં વિચરણ રે. તેમ હું કહું છું. ભુકતકલ્પના -ઉપરા-૧નો મુનિ દીપરત્નસાગરે લ સુધ્ધનુવાદ પૂર્ણ Page #12 -------------------------------------------------------------------------- ________________ G વૃકય- છેદાર આ ઉદેશો-૨ • બૃહત્ક૫ સુમનો આ બીજો ઉદેશો ફ્લેવાય છે, તેમાં સૂક-પ૧ થી ૮૦ એટલે કે કુલ૩૦ સૂત્રો છે. • આ ૩૦ સૂત્રોનો અનુવાદ ક્રમશઃ આ પ્રમાણે પિ૧] ઉપાશ્રયના અંદરના ભાગમાં (૧) શાલિ (૨) વીહિ (3) મગ (૪) અડદ (૫) તલ (૬) કુલ્થ () ઘઉં (૮) જવ (૯) જુવાર સવ્યવસ્થિત રાખેલા હોચ કે સ્થાને-સ્થાને રાખેલ હોય અથવા વિખરાયેલા હોય કે અત્યવિક વિખરાયેલ હોય. તો સાધુ-સાધ્વીને ત્યાં “યથાલંદwળ' એટલે કે ભીના હાથની રેખા સૂકાય તેટલો કાળ પણ ત્યાં રહેવું ન સ્પે. fપર જો એમ જાણે કે ઉપાશ્રયમાં શાલિ યાવત જુવાર ઉસ્થિમ, વિક્ષિપ્ત, વ્યતિકણ અને પ્રિકીર્ણ નથી. પરંતુ રાશીફ્ટ-સરખા ઢગલા રૂપે, પંજકૃત-વ્યથિત પંજએક્ટ કરેલ, ભિત્તિકૃત-એક તરફ ભીંતે રાખેલ, કુલકિ કૃત-કુંડી, આદિમાં બાયેલ, લાંછિત-ચિલ ક્રાયોલ, મુદ્રિત-છાણ આદિથી લિંપિત, વિહત-ઢાંક્લ છે. તો ત્યાં શિયાળા, ઉનાળામાં રહેવું સ્પે છે. [૫૩] જો સાધુ-સાધ્વી એમ જાણે કે ઉપાશ્રયમાં શાલિ ચાવત્ જુવાર સશિકા, પંજીકૃત, ભિત્તિકૃત કે કુલિકકૃત નથી. પરંતુ કોઠામાં, પલ્યમાં ભરેલ છે, માંચા ઉપર કે માળા ઉપર સુરક્ષિત છે, માટી કે છાણથી લીંપેલ છે, ઢાંકેલ છે, ચિહન ક્રેલ છે મહોર લગાડેલ છે, તો તેને ત્યાં વર્ષાવાસ આથત ચોમાસુ રહેવાનું ક્યું છે. પિ] ઉપાશ્રયમાં સુરા અને સૌવીથી ભરેલા કુંભ રાખેલ હોય તો સાધુ-સાધ્વીને ત્યાં “યથાલંદકાળ' પણ રહેવું ન . - કદાચ ગવેષણા કરતાં અન્ય ઉપાશ્રય ન મળે તો આ ઉપાશ્રયમાં એક કે બે રાત્રિ રહેવું ક્યું છે. પરંતુ એક કે બે સમિથી અધિક રહેવું તેમને પતું નથી. જે ત્યાં એક કે બે રાત્રિથી અધિક રહે છે, તે મર્યાદાના ઉલ્લંઘનને કારણે દીક્ષા-છંદ કે પરૂપ પ્રાયશ્ચિતને પાત્ર થાય. - પિપ] ઉપાશ્રયમાં અચિત શીતળ કે ઉષ્ણ પાણીના ભરેલા મ રાખેલ હોય તો સાધુ-સાધ્વીને ત્યાં “યથાલંબકળે' પણ રહેવું ન સ્પે. – કદાય ગવેષણા કરવા છતાં પણ બીજો ઉપાશ્રય ન મળે તો ઉક્તા ઉપાશ્રયમાં એક કે બે રાત્રિ રહેવું ત્યે પણ તેનાથી અધિક રહેવું ન સ્પે. – જે ત્યાં એક કે બે રાત્રિથી અધિક રહે છે, તે મયદા ઉલ્લંનના કારણે દીક્ષા-છેદ કે તારૂપ પ્રાયશ્ચિત્ત પાત્ર થાય. [૫૬] ઉપાશ્રયમાં આખી રાત્રિ અગ્નિ સળગતો હોય તો સાધુ-સાધ્વીને ત્યાં ચથાલંદકાળ' પણ રહેવું ન કલ્પે. Page #13 -------------------------------------------------------------------------- ________________ રપિ; - શેષપાઠ સૂત્ર-પપ મુજબ જાણવો. પિછી ઉપાશ્રયમાં આખી રાત્રિ દીપક સળગતો હોય તો સાધુ-સાધ્વીને ત્યાં યથાલંદાળ પણ રહેવું ન સ્પે. [૫૮] ઉપાશ્રયમાં પિંડરૂપ ખાધ, માવો આદિ, દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, માલપૂઆ, પૂરી, શ્રીખંડ - એ બધું ઉસ્લિમ, વિક્ષિપ્ત, વ્યતિકીર્ણ અને વિપ્રકીર્ણ હોય તો સાધુ-સાધ્વીને ત્યાં યથાલંદકાળ રહેવું પણ ન . પિ૯] પરંતુ જો એમ જાણે કે તે પદાર્થો ઉત્સિાદિ નથી, પરંતુ મશીન, પંજા, ભીંતે રાખેલ, કુલિકા , લાંછિત, મહિત કે ઢાંક્લા છે, તો સાધુ-સાધ્વીને ત્યાં શીયાળો અને ઉનાળો – એ શેષકાળમાં રહેવું જો. ૬િ૦] જો એમ જાણે કે પદાર્થ રાશિક્ત આધિ નથી. પણ કોઠા-પારામાં ભરેલ છે, માંચા કે માળા ઉપર સુરક્ષિત છે. મી આદિમાં ધારણ કરેલ છે, માટી કે છાણથી લિત છે, ઢાંક્લ કે લાંછિત છે, તો ત્યાં વર્ષાવાસમાં રહેવું સ્પે. શિ, કરી સાળીઓને આગમનગૃહમાં, ચોતરફ ખુલ્લા ઘરમાં, છાપરાં નીચે કે વાંસની જાળીવાળા ઘરમાં, વૃક્ષથી નીચે કે આકાશ નીચે રહેવું ન જ્યો. સાધુઓને રહેવું સ્પે. a] જે મકાનમાં એક સ્વામી પારિવારિક હોય, જેમાં બે, ત્રણ, ચાર કે પાંચ સ્વામી હોય, ત્યાં એન્ને પાકશય્યાતર માનીને, બાકીનાને શય્યાતર ન માનવા. અર્થાત્ તેમના ઘરોમાં આહાદિ લેવાને જઈ શકે છે. દિ] સાધુ-સાધ્વીને સાગારિક પિંડ જે બહાર ક્રાયેલ ન હોય, તે અન્ય કોઈના આહારમાં મિશ્રિત કરેલ હોય કે ન હોય પણ લેવાનું ક્લતું નથી. દિપ સાધુ-સાધ્વીને સાગારિક પિંડ જે બહાર કઢાયેલ હોય, પરંતુ બીજાના આહારમાં મિશ્રિત ન ાયેલ હોય તો લેવાનું ૫તું નથી. દિ૬] સાધુ-સાધીને સાગારિક પિંડ જે ઘરની બહાર પણ લઈ જવાચેલ હોય, અને બીજાના આહારમાં મિશ્રિત પણ ક્યાયેલ હોય તો ગ્રહણ રવો સ્પે. છિી સાધુ-સાવીને જે સાગારિક પિંડ ઘરની બહાર લઈ જવાયેલ હોય, પણ બીજાના આહારમાં મિશ્રિત ન રાયેલ હોય, તેને મિશ્રિત જાવવો પતો નથી. ૮િજે સાધુ-સાધ્વી ઘરની બહાર લઈ જવાયેલ તથા બીજાના આહારમાં અમિશ્રિત સાગારિક પિંડને મિશ્રિત રાવે છે, કે કરાવનારનું અનુમોદન ક્રે છે તે લૌક્કિ અને લોકોત્તર બંને મર્યાદાનું અતિક્રમણ કરતો ચાતુર્માસિક અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્તનો ભાગીદાર થાય છે. દિલ] બીજા ઘેરથી આવેલા આહારને સાગરિકે પોતાના ઘેર ગ્રહણ કરેલ હોય અને તે તેમાંથી આપે તો લેવો ન સ્પે. [} બીજા ઘેરથી આવેલા આહારને સાગરિકે પોતાને ઘેર ગ્રહણ ન રેલ હોય, અને જો આહાર લાવનારો તે આહારમાંથી આવે તો સાધને લેવો ધે છે. [] સાગારિક્તા ઘેરથી બીજે ઘેર લઈ જવાયેલ આહાને તે ગૃહસ્વામીએ Page #14 -------------------------------------------------------------------------- ________________ - - - - - બૃહકલ્પ-દસૂત્રને જો સ્વીકાર ન કર્યો હોય, તો તે આહારમાંથી કોઈ સાધુને આપે તો તેને લેવો ૫તો નથી. ]િ ઉકત આહાર ગૃહસ્વામીએ સ્વીકાર ક્રી લીધો હોય, અને તેમાંથી સાધુને આપે તો લેવો છે. ૩િ] સાગારિક તથા અન્ય વ્યક્તિનો સંયુક્ત આહારને જો - (૧) વિભાગ નિશ્ચિત્ત ન કરેલ હોય, (૨) વિભાગ ન રેલ હોય, (૩) સાગરિનો વિભાગ અલગ નિશ્ચિત્ત ન કરાયો હોય, (૪) વિભાગ બહાર કાઢી અલગ ન ક્યોં હોય – આવો આહાર કોઈ સાધુને આપે તો લેવો ૫તો નથી. [] પરંતુ ઉક્ત આહારનો વિભાગ નિશ્ચિત હોય, ક્રી દીધો હોય, સાગરિશ્નો વિભાગ નિશ્ચિત હોય, તે વિભાગને બહાર કાઢી લીધો હોય, તો શેષ આહાર કોઈ આપે તો લેવો સ્પે. [૫થી ૮] સાગારિકે પોતાના પૂજય પુરુષોના સન્માન માટે ભોજન દીધું હોય, પૂજ્ય પુરુષો દ્વારા તે આહાર સાગારિક્તા ઉપક્રણોમાં બનાવાયેલ હોય અને પ્રાતિહારિક હોય, એવા આહારમાંથી : (૧) જો સાગરિક કે તેના પરિવારના આપે તો લેવો ન કલ્ય, (૨) સાગારિક કે તેના પરિવારના ન આપે, પણ સાગરિકના પૂજ્ય પુરુષો આપે તો પણ લેવો ન લે. ઉક્ત આહાર અપ્રાતિહારિક હોય, તેમાંથી (૧) સાગરિક કે તેના પરિવાજન આપે તો ન કલ્પ, () જો તેમના પૂજ્ય પુરુષો આપે તો તેવો આહાર લેવો ભે. ]િ સાધુ-સાધ્વીને પાંચ પ્રકારના વસ્ત્રો રાખવા કે તેનો ઉપયોગ કરવો શ્વે છે – મંગિક મંગિક, શાણક પોતક, તિરિપટ્ટક [૮] સાધુ-સાધ્વીને આ પાંચ પ્રકારના હપ્ત રાખવા કે તેનો ઉપયોગ વો કહ્યું – ઔણિક, ઔષ્ટિક, શાણક, વસ્ત્રાચિપક અને મુંજચિપક. બૃહસ્પસૂના-ઉદેશા-૨ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સુસાનુવાદ પૂર્ણ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧ G ક ઉશો-૩ જ • બૃહસ્પસૂત્રના આ ઉદેશા-૩માં સૂત્ર-૮૧થી ૧૧૦ એટલે કે કુલ-૩૦ સૂત્રો છે. તેનો ક્રમશ: અનુવાદ આ પ્રમાણે ૮િ૧] સાધુને સાધ્વીઓને ઉપાશ્રયમાં ઊભું રહેવું, બેસવું, સુવું, નિદ્રા લેવી, ઊંધી જવું, અશન, પાન, ખાદિમ, સ્વાદિમનો આહાર કરવો. મળ-મૂત્ર-કફ-નાકના મેલનો ત્યાગ કરવો, સ્વાધ્યાય રવો, ધ્યાન કરવું, કાયોત્સર્ગ કરી રહેવાનું જૂતું નથી. [2] એ રીતે સાધ્વીને, સાધુના ઉપાશ્રયમાં ન ધે. [૮] સાધ્વીને રોમ સહિત ચર્મ ઉપર બેસવું ન કલ્પે. ૮િa] સાધુને રોમ સહિત ચર્મનો ઉપયોગ ક્ષે છે, પણ તે ચર્મ ઉપયોગમાં લેવાયેલ હોય, નવું ન હોય, પાછું દેવાનું હોય, કેવળ એક સશિમાં ઉપયોગ કરવાને માટે લવાય પણ અનેક રાત્રિના ઉપયોગ માટે ન લવાય. [૮૫] સાધુ-સાધ્વીને અખંડ ચર્મ રાખવું કે ઉપયોગ ક્રવાનું કાતું નથી. [6] પણ ચર્મખંડ રાખવું કે ઉપયોગ કરવું કહ્યું છે. [૮] સાધુ-સાધ્વીને અખંડ વસ્ત્રો રાખવા કે ઉપયોગ ક્રવાનું કલ્પતું નથી. પણ ખંડિત-ટુક્કા કરેલાં વસ્ત્રો રાખવા કે ઉપયોગ ક્રવાનું છે. ૮િ૮] સાધુ-સાધ્વીને અભિન્ન વસ્ત્રો રાખવા કે ઉપયોગ કરવાનું ૫તું નથી. સાધુ-સાધ્વીને ભિન્ન વસ્ત્રોને રાખવા કે ઉપયોગમાં લેવાનું ક્યો છે. [૯] સાધુને અવગ્રહાનંતક અને અવગ્રહપટ્ટક રાખવા કે ઉપયોગ ક્રવાનું ન સ્પે. [] સાધ્વીને અવગ્રહાનંતક અને અવગ્રહપટ્ટક રાખવો અને ઉપયોગ ક્રવાનું કહ્યું છે. [૧] ગૃહસ્થના ઘેર આહારને માટે ગયેલ સાધીને જો વસ્ત્રની આવશ્યક્તા હોય તો પોતાની નિશ્રાથી વસ્ત્ર લેવું ન કલ્પે પણ પ્રવર્તિનીની નિશ્રાએ વસ્ત્ર લેવું ક્યું છે. જે ત્યાં પ્રવર્તિની વિધમાન ન હોય તો આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક વિર, ગણી, ગણધર કે ગણાવચ્છેદક હોય અથવા જેની મુખ્યતામાં વિચરતી હોય, તેની નિશ્રાએ લેવું સ્પે. [ ગૃથ્વાસનો ત્યાગ કરી સર્વ પ્રથમ પ્રધ્વજિત થનાર સાધુને રજોહરણ, ગુચ્છા, પાત્ર તથા ત્રણ અખંડ વસ્ત્ર લઈને પ્રવજિત થવું સ્પે. જો તે પહેલા દીક્ષિત થઈ ચૂક્ત હોય તો તેને રજોહરણ, ગુચ્છા, પાત્ર, ગણ, અખંડ વસ્ત્ર લઈ પ્રવજિત થવું ૫તું નથી, પરંતુ પૂર્વગ્રહિત વસ્ત્રો લઈને પ્રવજિત થવું ભે છે – પરંતુ– | [] જો સાધ્વી માટે આ સૂત્ર વિચારીએ તો ફર્ક માત્ર એટલો કે - ચાર અખંડ વસ્ત્રો કહેવા, બાકી પાઠ ઉપર મુજબ જાણવો. [૪] સાધુ-સાધ્વીને પહેલા સમોસરણ – વર્ષાવાસમાં વસ્ત્ર ગ્રહણ જવા ન જે, બીજા સમોરણમાં – ચોમાસા પછી લેવા જે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૯૬ બૃહકલ્પ-દસ-ર ૫િ થી ૯] સાધુ-સાધ્વીઓને યાત્રિ પર્યાયના ક્રમથી (૧) વસ્ત્ર ગ્રહણ કરવા યો છે. (૨) શય્ય-સંસ્કારક ગ્રહણ કરવા ક્યું છે. (૩) વંદન કરવાનું ક્યું છે. [૯૮ થી ૧૦૦) સાધુ-સાધ્વીઓને ગૃહસ્થના ઘરમાં (૧) રોકાવું, બેસવું, સુવું, નિદ્રા લેવી, ઊંઘવું, અશન-પાન-ખાદિમ-સ્વાદિમ આહાર કરવો, મળ-મૂત્ર-ક્ન-બળખા પરઠવવા, સ્વાધ્યાય-ધ્યાન જવું, ક્યોત્સર્ગમાં રહેવું ન સ્પે. અહીં આ વિશેષ જાણવું કે સાધુ વ્યાધિગ્રસ્ત, વૃદ્ધ, તપસી, દુર્બળ, થાક્લ કે ગભરાયેલ હોય તે કદાચ મૂર્હિત થઈને પડે તો તેને ગૃહસ્થના ઘેર રહેવું યાવત ાયોત્સર્ગ #વો ધે છે, (૨) ચાર કે પાંચ ગાથા દ્વારા ક્યન કરવું, અર્થ કહેવો, ઘમચિરણનું ફળ કહેવું અને વિસ્તૃત વિવેચન કરવું ન સ્પે. પણ આવશ્યક હોય તો કેવળ એક દષ્ટાંત, એક પ્રશ્નોત્તર, એક ગાથા કે એક શ્લોક દ્વારા ક્યા ક્રવું સ્પે છે. તે પણ ઊભા રહીને, બેસીને નહીં. (3) ભાવના સહિત પંચ મહાવ્રત ક્વન, અર્થ-વિસ્તાર કે મહાવત ચરણનું ફળ ફ્લેવું અને વિસ્તૃત વિવેચન ક્રવી ન ધે. પણ આવશ્યક્તાનુસાર એક દૃષ્ટાંતથી યાવત ઊભા રહીને કહે. [૧૦૧ પ્રાતિહારિક શય્યા-સંથારો, તેના સ્વામીને સોંપ્યા વિના ગ્રામાંતર ગમન ક્રવું સાધુ-સાધ્વીને ન સ્પે. [૧૦] સાગરિક શય્યા-સંસ્તારન્ને વ્યવસ્થિત કર્યા વિના ગ્રામાંતર જવું સાધુસાધ્વીને ન કલ્પે. પરંતુ તેને વ્યવસ્થિત કરીને ગ્રામાંતર જવું સાધુ-સાધ્વીને ધે છે. [૧૦] સાધુ-સાધ્વીને પ્રાતિહારિક કે સાગરિક શય્યા-સંથારો જો ગુમ થઈ જાય તો તેને શોધવો જોઈએ. શોધતા મળે તો આપી દેવો જોઈએ, શોધતા પણ ક્યાય ન મળે તો ફરી આજ્ઞા લઈને બીજા સચ્ચા-સંસ્તારક ગ્રહણ કરી ઉપયોગમાં લેવો સ્પે. [૧૦] જે દિવસે સાધુ શય્યા-સંથારો છોડીને વિહાર રે તે દિવસે, તે સમયે બીજા સાધુ આવી જાય તો તે જ પૂર્વગ્રહિત આજ્ઞાથી જેટલો સમય રહેવું હોય, તે શથ્યાદિ ગ્રહણ કરી રહી શકે. [૧૫] જો ઉપયોગમાં આવનાર કોઈ અચિત ઉપક્રણ ત્યાં હોય તો પૂર્વની આજ્ઞાથી જેટલો કાળ રહે, ઉપયોગ કરી શકે છે. | [૧૬] જે ઘરમાં કામમાં ન આવતું હોય, કુટુંબ દ્વારા વિભાજિત ન હોય, બીજા કોઈનું પ્રભવ ન હોય કે દેવ દ્વારા અધિકૃત હોય તેમાં તે જ પૂર્વસ્થિત સાધુની આજ્ઞાથી જેટલું રહેવું હોય તે રહે. [૧] તે જ ધર આગંતુક સાધુના રહ્યા પછી કામમાં આવવા લાગે. ટુંબ દ્વારા Page #17 -------------------------------------------------------------------------- ________________ /૧૦૭ લી વિભાજિત થઈ ગયું હોય. બીજા વડે પરિગ્રહિત હોય, તો ભિક્ષભાવથી રહેવા માટે બીજી વાર આજ્ઞા લેવી જોઈએ. [૧૮] ઘર, ભીંત, કિલ્લા અને નગર મધ્યેનો માર્ગ, ખાઈ, રરતા કે વાડ નજીક સ્થાન ગ્રહણ ક્રવું હોય તો તેના સ્વામી, રાજાની પૂર્વાનુજ્ઞા છે, ત્યાં કોઈની આજ્ઞા લીધા વિના સાધુ રહી શકે. [૧૯] ગામ યાવત્ રાજધાનીની બહાર શત્રસેનાનો પડાવ હોય તો સાધુસાધ્વીને ગૌચરી માટે વસતીમાં જઈને તે જ દિવસે પાછું આવવું કહ્યું છે. પણ ત્યાં સત રહેવું ન કહ્યું. જે તેઓ રાત્રિ રહે કે રહેનારને અનુમોદે તે જિનાજ્ઞા અને રાજાજ્ઞા બંનેને અતિક્રમતા ચાતુમસિક અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્ત પામે છે. [૧૦] સાધુ-સાધ્વીને ગામ યાવત્ સંનિવેશમાં ચોતરફથી સવા યોજનાનો અવગ્રહ ગ્રહણ ક્રી રહેવું ક્યું છે – એક દિશામાં અઢી કોશ આવવું-જવું સ્પે. બૃહકલ્પસૂટાના-ઉદ્દેશા- નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂત્રાનુવાદ પૂર્ણ છી? Page #18 -------------------------------------------------------------------------- ________________ EC ઉદ્દેશો-૪ * • બૃહત્સ્યના આ ઉદ્દેશામાં સૂત્ર-૧૧૧ થી ૧૪૨ છે અર્થાત્ કુલ ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે છે— [૧૧૧] અનુદ્ઘાતિક પ્રાયશ્ચિત્તને યોગ્ય ત્રણ વ્હેલા છે જેમ કે – (૧) હસ્તક્મ નાર, (૨) મૈથુનસેવી, (૩) રાત્રિ ભોજન ક્યાં. - [૧૧૨] પારચિત પ્રાયશ્ચિત્ત યોગ્ય ત્રણ ક્યાં છે દુષ્ટ, પ્રમત્ત અને પરસ્પર મૈથુનસેવી પારસંયિક, બૃહત્સ્ય-છેદસૂત્ર-૨ - [૧૧૩] અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત યોગ્ય ત્રણ કહેલાં છે - (૧) સાધર્મિકોની ચોરી નાર, (૨) અન્ય ધાર્મિકોની ચોરી કરનાર, (૩) પોતાના હાથોથી પ્રહાર કરનાર, [૧૧૪] આ ત્રણને પ્રવ્રુજિત કરવા ન ક્લે પંડક એટલે કે જન્મ નપુંસક, કામવાસના દમિક, ફ્લીબ અસમર્થ. [૧૧૫] ઉક્ત ત્રણેને મુંડિત કરવા, શિક્ષિત કરવા, ઉપસ્થાપિત કરવા, એક મંડલીમાં બેસાડી આહાર કરવો, સાથે રાખવા ન ક્શે. વાતિક [૧૧૬] ત્રણને વાંચના દેવી ન કલ્પે (૧) અવિનિત, (૨) વિગઈ પ્રતિબદ્ધ, - - - ૩૨ સૂત્રો છે. જેનો (૩) અનુપશાંત ક્રોધી, ત્રણને વાંચના દેવી ક્લે (૧) વિનીત, (૨) વિગઈ પ્રતિબદ્ધ અને (૩) ઉપશાંત ક્રોધ નાર. [૧૧૭] આ ત્રણ દુઃસંજ્ઞાપ્ય – દુર્બાધ્ય છે. જેમ કે – દુષ્ટ, મૂઢ અને વ્યુાહિત, [૧૧૮] આ ત્રણ સુસંજ્ઞાપ્ય અવ્યુદ્ઘાહિત. સુબોધ્ય છે જેમ કે અષ્ટ, અમૂઢ અને [૧૯] ગ્લાન સાધ્વીના પિતા, ભાઈ કે પુત્ર પડતી એવી સાધ્વીને હાથનો ટેકો આપે, પડેલીને ઊભી રે, જાતે ઉઠવા-બેસવામાં અસમર્થ હોય તેને ઉઠાડે-બેસાડે, તે સમયે તે સાધ્વી મૈથુનસેવી પરિણામથી પુરુષ સ્પર્શનું અનુમોદન કરે તો અનુદ્ઘાતિક ચૌમાસી પ્રાયશ્ચિત્ત. [૧૨૦] ગ્લાન સાધુની માતા, બહેન, પુત્રી પડતા એવા સાધુને હાથનો ટેકો આપે ચાવત્ બેસાડે, ત્યારે તે સાધુ મૈથુન સેવન પરિણામથી સ્ત્રીસ્પર્શને અનુમોદે તો અનુદ્ઘાતિક પ્રાયશ્ચિત્ત. [૧૧] સાધુ-સાધ્વીને પહેલી પોરિસિમાં ગ્રહણ કરેલ અશન યાવત્ સ્વાદિમને છેલ્લી પોરિસિ સુધી પાસે રાખવા ન ૫ે. જો રહી જાય, તો સ્વયં ન ખાય, બીજાને ન આપે, એકાંત અને સર્વથા અચિત્ત સ્થંડિલ ભૂમિનું પ્રતિલેખન અને પ્રમાર્જન કરી તે આહારને પરઠવી દે. જો તે આહાર સ્વયં ખાય કે બીજાને આપે તો ઉદ્ઘાતિક ચાતુમસિક પ્રાયશ્ચિત્તને પાત્ર થાય. [૧૨૨] સાધુ અને સાધ્વીને અશનાદિ આહાર અર્ધયોજનની મર્યાદાથી આગળ લઈ જવો ન ક્યે. જો રહી જાય તો તે આહારને સ્વયં ન ખાય, ઇત્યાદિ પાઠ સૂત્ર-૧૨૧ મુજબ જાણવો, - Page #19 -------------------------------------------------------------------------- ________________ 3/423 e [૧૨૩] ગૌચરી માટે ગૃહસ્થના ઘરમાં પ્રવિષ્ટ સાધુ દ્વારા કોઈ દોષયુક્ત અચિત્ત આહારાદિ ગ્રહણ થઈ જાય તો તે આહાર જો કોઈ ત્યાં અનુપસ્થાપિત શિષ્ય હોય તો તેને દેવો અથવા ઐષણીય આહાર દીધા પછી દેવો ૫ે. જો કોઈ અનુપસ્થાપિત શિષ્ય ન હોય તો તે અનેષણીય આહારને સ્વયં ન ખાય, ન બીજાને આપે. પણ એકાંત અને અચિત્ત પ્રદેશનું પ્રતિલેખન અને પ્રમાર્જન કરી યથાવિધ પરઠવી દેવો જોઈએ. [૨૪] જે આહાર લ્પસ્થિતોને માટે બનાવાયેલ હોય, તે અકલ્પસ્થિતોને લેવો Ò છે, પણ ક્પસ્થિતોને લેવો ક્ળતો નથી. જે આહાર અલ્પસ્થિતોને માટે બનાવાયેલ હોય, તે ક્લ્પસ્થિતોને કલ્પતો નથી, પણ અન્ય અલ્પસ્થિતોને ક્શે છે. જે ફ્ળમાં સ્થિત છે તે ક્પસ્થિત કહેવાય, જે ક્લ્પમાં સ્થિત નથી તે અલ્પસ્થિત કહેવાય. [૧૨૫] જો કોઈ સાધુ સ્વગણને છોડીને અન્ય ગણનો સ્વીકાર કરવા ઇચ્છે તો તેણે આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણી, ગણધર કે ગણાવચ્છેદને પૂછ્યા વિના ગણ સ્વીકાર ન ક્યે, પણ આચાર્ય યાવત્ ગણાવચ્છેદને પૂછીને અન્ય ગણનો સ્વીકાર કરવો પે છે. જો આજ્ઞા ન આપે તો સ્વીકાર કરવો ન ક્યે. A [૧૨] જો ગણાવચ્છેદક સ્વગણ છોડીને શ્રુતગ્રહણ માટે બીજા ગણનો સ્વીકાર કરવા ઇચ્છે તો, તેને પોતાના પદનો ત્યાગ કરીને જ ક્શે. આચાર્ય યાવત્ ગણાવચ્છેદને પૂછ્યા વિના તેને બીજા ગણનો સ્વીકાર કરવો ન પે, પણ તેમને પૂછીને જ સ્પે. જો તેઓ આજ્ઞા આપે તો તેને અન્ય ગણનો સ્વીકાર કરવો ો, જો તેઓ આજ્ઞા ન આપે તો અસ્વીંકાર કરવો ન ક્યે. [૧૨૭] જો આચાર્ય કે ઉપાધ્યાય સ્વગણ છોડીને બીજા ગણનો સ્વીકાર કરવા ઇચ્છે તો તેઓને પોતાના પદનો ત્યાગ કર્યા વિના બીજા ગણનો સ્વીાર કરવો ૫તો ની. [બાકીનું સૂત્ર-૧૨૬ મુજબ બધું કહી દેવું-સમજવું.] [૧૨૮] સાધુ જો પોતાના ગણથી નીકળીને બીજા ગુણ સાથે સાંભોગિક વ્યવહાર સ્વીકાર કરવા ઇચ્છે તો – આચાર્ય યાવત્ ગણાવચ્છેદને પૂછ્યા વિના બીજા ગણની સાથે સાંભોગિક વ્યવહાર કરવો ન ૫ે, પરંતુ આચાર્ય યાવત્ ગણાવચ્છેદને પૂછીને બીજા ગણ સાથે સાંભોગિક વ્યવહાર વો ક્શે છે. જો તેઓ આજ્ઞા આપે તો બીજા ગણ સાથે સાંભોગિક વ્યવહાર કરવો ક્યે, આજ્ઞા ન આપે તો ન ક્લે. પરંતુ જ્યાં સંયમધર્મની ઉન્નતિ ન થતી હોય ત્યાં બીજા ગણ સાથે સાંભોગિક વ્યવહાર કરવો ન ક્યે. [૧૨] ગણાવચ્છેદક જો સ્વગણથી નીક્ળીને બીજા ગણ સાથે સાંભોગિક વ્યવહાર સ્વીકારવા ઇચ્છે તો ગણાવચ્છેદક પદનો ત્યાગ ર્ષ્યા વિના બીજા ગણ સાથે સાંભોગિક વ્યવહાર વો ન ક્યે, ફણ પદનો ત્યાગ કરીને જ -x- • ક્યે શેષ સર્વ સૂત્ર, પૂર્વ સૂત્ર-૧૨૮ પ્રમાણે ‘આચાર્ય યાવત્ ગણાવચ્છેદને પૂછીને’થી જાણવું. [૧૩૦] આચાર્ય કે ઉપાધ્યાય જો સ્વગણથી નીક્ળીને બીજા ગણ સાથે સાંભોગિક વ્યવહાર કરવા ઇચ્છે તો -x- શેષ સૂત્ર-૧૨૯ મુજબ સર્વસૂત્ર જાણવું. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ બૃહલ્પ-છેદસૂત્ર-૨ [૧૩] જો સાધુ બીજા ગણના આચાર્ય કે ઉપાધ્યાયને વાંચના દેવાને માટે જવા ઇચ્છે તો પોતાના આચાર્ય યાવતુ ગણાવચ્છેદકને પૂછયા વિના બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાંચના દેવા જવાનું ન કહ્યું. પરંતુ આચાર્ય યાવતુ ગણાવચ્છેદને પૂછીને જ જવાનું કલ્યું છે. જો તેઓ આા આપે તો અન્ય આચાર્ય, ઉપાધ્યાયને વાંચના દેવા જવાનું સ્પે, આજ્ઞા ન આપે તો ન . તેમને કારણ બતાવ્યા વિના અન્ય આચાર્ય કે ઉપાધ્યાયને વાંચના દેવા જવાનું ન કલ્પે. [૧૩] ગણાવછેદક જે બીજા ગાણના આચાર્ય, ઉપાધ્યાયને વાંચના દેવા જવાને ઇચ્છે તો પોતાનું પદ છોડ્યા વિના બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાંયના દેવા જવાનું ન · – ૪– ઇત્યાદિ બધું પૂર્વ સૂત્રવતુ જાણવું. -x [૧૩૩] આચાર્ય કે ઉપાધ્યાય જો અન્ય આચાર્ય કે ઉપાધ્યાયને વાંચના દેવા જવા ઇચ્છે તો પોતાનું પદ છોડ્યા વિના – X- જવું ન ઇત્યાદિ બધું –૪– પૂર્વ સૂત્રવત્ જાણવું. [૧૩] જો કોઈ સાધુ રાત્રે કે વિમલે મૃત્યુ પામે તો તે મૃતભિક્ષુના શરીરની કોઈ વૈયાવૃજ્ય નારા સાધુ એકાંતમાં સર્વથા અચિત્ત પ્રદેશે પરઠવવા ઇચ્છે ત્યારે – ત્યાં ઉપયોગમાં આવવા યોગ્ય ગૃહસ્થના અચિત્ત ઉપક્રણ-વહ્ન યોગ્ય કાષ્ઠ હોય તો તેને પ્રાતિહારિÆણે ગ્રહણ કરે, અને તેનાથી મૃતભિક્ષુના શરીરને એકાંતમાં સર્વથા અચિત્ત પ્રદેશે પરઠવી, તે વહનકાષ્ઠને યથાસ્થાને રાખી દેવું જોઈએ. [૧૩૫] જો કોઈ સાધુ ક્લક કરીને તેને ઉપશાંત ન કરે તો તેને ગૃહસ્થોના ઘરમાં ભોજન-પાનને માટે નિષ્ક્રમણ-પ્રવેશ ક્રવો ન ક્યું. તેને ઉપાશ્રય બહાર સ્વાધ્યાય ભૂમિમાં કે ઉચ્ચાર અને પ્રસવણ ભૂમિમાં આવવું-જવું ન ભે. તેને ગ્રામાનુગ્રામ વિહાર કરવો ન . તેને એક ગણથી બીજા ગણમાં સંક્રમણ ક્રવું અને વર્ષાવાસ અર્થાત્ ચોમાસું રહેવું ન કલ્પે. પરંતુ જ્યાં પોતાના બહુશ્રુત અને બહુઆગમજ્ઞ આચાર્ય અને ઉપાધ્યાય હોય, તેની પાસે આલોચના રે, પ્રતિક્રમણ કરે, નિંદા રે, ગહ રે, પાપથી નિવૃત્ત થાય, પાપફળથી શુદ્ધ થાય, ફરી પાપકર્મ ન ક્રવાને માટે પ્રતિજ્ઞાબદ્ધ થાય અને યથાયોગ્ય તપરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર ક્રે. તે પ્રાયશ્ચિત્ત જો વ્યુતાનુસાર અપાય તો તેને ગ્રહણ ક્રવું જોઈએ, પણ થતાનુસાર ન અપાય તો ગ્રહણ ન કરવું. જો શ્રુતાનુસાર પ્રાયશ્ચિત્ત દેવાયા પછી પણ જો સ્વીકાર ન કરે તો તેને ગણથી કઢી મૂક્વો જોઈએ. [૧૩] જે દિવસે પરિહાર તપ સ્વીકારે, તે દિવસે પરિહાર ૫સ્થિત સાધુને એક ઘેરથી આહાર અપાવવાનું આચાર્ય અથવા ઉપાધ્યાયને ધે છે. - ત્યાર પછી તે સાધુને આશન યાવત્ સ્વાદિમ દેવું કે વારંવાર દેવું કપતું નથી. પરંતુ જો આવશ્યક હોય તો તેની વૈયાવચ્ચ ક્રવાનું ક્યું છે, જેમ કે. પરિહાર ક્ષસ્થિત સાધુને ઊભો વો, બેસાડવો, પડખાં બદલાવડાવવા, તે Page #21 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩૬ ૧૦૧ સાધુના મળ, મૂત્ર, શ્લેષ્મ, આદિ પરઠવવા, મળ-મૂત્રાદિથી લિસ ઉપકરણોને શુદ્ધ કરવા. જો આયાર્ય અથવા ઉપાધ્યાય એવું જાણે કે ગ્લાન, ભુખ્યા, તરસ્યા, તપસ્વી, દુર્બળ અને ક્ષાંત થઈને ગતનાગમન હિત માર્ગમાં ક્યાંક મૂર્થિત થઈને પડી જશે, તો અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આપવું કે વારંવાર આપવું ભે છે. [૧૩] સાધુ અને સાધ્વીઓને મહાનદીના રૂપમાં કહેવાયેલી, ગણાવાયેલી, પ્રસિદ્ધ અને ઘણાં જળવાળી આ પાંચ મહાનદીઓ એક માસમાં બે કે ત્રણ વખત તરીને પાર ક્રવી કે નીક વડે પાર ક્રવી ૫તી નથી. તે નદીઓ આ છે – (૧) ગંગા, (૨) જમુના, (૩) સરયુ, (૪) ઐરાવતી શિ) અને (૫) મહીં. [૧૮] પરંતુ જો જાણે કે કુણાલાનગરીની સમીપે જે ઐરાવતી નદી છે, તે એક પણ જળમાં અને એક પણ સ્થળમાં સખતો એ પ્રમાણે પાર #ી જઈ શકે છે. તો તેને એક માસમાં બે કે ત્રણવાર ઉતરવી કે પાર કરવી ક્યું છે. જો ઉક્ત પ્રકરે પાર ન ફ્રી શકે તો તે નદીને એક માસમાં બે કે ત્રણ વખત ઉતરવી કે પાર ક્રવી ન સ્પે. [૧૩] જે ઉપાશ્રય qણતૃણપુંજ, પરાલ કે પરાલjજથી બનેલો હોય, તે ઠંડા યાવત્ ક્રોળિયાના જાળાથી રહિત હોય, તથા તે ઉપાશ્રયની છતની ઊંચાઈ કનથી નીચી હોય તો એવા ઉપાશ્રયમાં સાધુ કે સાધ્વીને શીયાળા-ઉનાળામાં રહેવું ન સ્પે. | [૧૪] જે ઉપાશ્રય તૃણ, તૃણપુંજથી બનેલ હોય યાવત્ તે ક્રોળિયાના જાળાથી રહિત હોય તે ઉપાશ્રયની છતની ઊંચાઈ, નોથી ઊંચી હોય તો તેવા ઉપાશ્રયમાં સાધુ અને સાધીને હેમંત તથા ગ્રીષ્મમાં અશાંત શીયાળા અને ઉનાળામાં રહેવું ધે છે. | [૧૪] જે ઉપાશ્રય તૃણ અથવા તૃણપુંજથી બનેલ હોય યાવત્ રોળીયાળાના જાળાથી રહિત હોય. પરંતુ છતની ઊંચાઈ ઊભેલા માણસના મસ્તક્થી ઉપર ઉઠેલ સીધા બંને હાથો જેટલી ઊંચાઈથી નીચી હોય. તો એવા ઉપાશ્રયમાં સાધુ-સાળીને વર્ષાવાસમાં – ચોમાસામાં રહેવું Wતું નથી. [૧૪] જે ઉપાશ્રય તૃણ કે તૃણપુંજથી બનેલ હોય ચાવત જોળીયાના જાળાથી રહિત હોય અને તે ઉપાશ્રયની છતની ઊંચાઈ, ઊભા રેહલા માણસના મસ્તષ્પી ઉપર ઉઠેલ સીધા બંને હાથો જેટલી ઊંચાઈથી અધિક હોયએવા ઉપાશ્રયમાં સાધુ-સાધ્વીને ચો મારું રહેવું સ્પે. ગૃહકલ્પસૂત્રના ઉદેશ-૪ નો મુનિ દીપરત્નસાગરે રેલ સુણાનુવાદ પૂર્ણ Page #22 -------------------------------------------------------------------------- ________________ 02 બૃહત્કલ્પ-દસૂટ-ર ના ઉદ્દેશો-૫ ના • બૃહસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર-૧૪૩ થી ૧૫ એટલે કે ૧૩ સૂત્રો છે. આ સૂત્રોનો અક્ષરશઃ અનુવાદ આ રીતે [૧૪] જો કોઈ દેવ વિદુર્વણા શક્તિથી સ્ત્રીનું રૂપ બનાવી સાધુને આલિંગન ક્રે – અને સાધુ તેના સ્પર્શનું અનુમોદન ક્ટ તો ભાવથી મેથુનસેવન દોષના ભાગી થાય છે. તેથી તે અનુદ્ધાતિક ચાતુમાસિક પ્રાયશ્ચિત્તના પાત્ર થાય છે. [૧] જો કોઈ દેવ વિણા શક્તિથી પરષનું રૂપ ક્રી સાળીને આલિંગન રે ૦ • બાકી ઝ-૧૪૩ મુજબ. [૧૫] જો કોઈ દેવી વિર્વણા શક્તિથી સ્ત્રીનું રૂપ બનાવી સાધુને આલિંગન રે o•• બાદ્ધ સૂઝ-૧૪૩ મુજબ. [૧૬] જો કોઈ દેવી વિદુર્વણા શકિતથી પુરુષ રૂપ ક્રીને સાધ્વીને આલિંગન કરે o - • બાકી સૂત્ર-૧૪3 મુજબ. [૧૪] સાધુ ક્લક કરીને તેને ઉપશાંત કર્યા વિના બીજા ગણમાં સામેલ થઈને રહેવા ઇચ્છે તો તેને પાંચ અહોરાત્રનો પર્યાય છેદીને અને સર્વથા શાંત-પ્રશાંત કરીને ફરી તે જ ગણમાં મોક્લી દેવો જોઈએ અથવા જે ગણમાંથી તે આવેલ હોય તે ગણને જેમ પ્રતીતિ થાય તેમ ક્રવું જોઈએ. [૧૪૮થી ૧૫૧] સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પૂર્વે ગૌચરી ક્રાવની પ્રતિજ્ઞાવાળા સાધુ હોય, સૂર્યોદય અને સૂર્યાસ્તના સંબંધમાં -- (૧) અસંદિગ્ધ અને સમર્થ સાધુ, (૨) સંદિગ્ધ પણ સમર્થ, (૩) અસંદિગ્ધ પણ અસમર્થ, (૪) સંદિગ્ધ અને અસમર્થ સાધુ અશન યાવત સ્વાદિમ આહાર તો જો એમ જાણે કે- સૂર્યોદય થયો નથી અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે. તો તે સમયે જે આહાર મુખ-હાથ કે પાત્રમાં હોય, તેને પરઠવી દે, તથા મુખ આદિની શુદ્ધિ થ્રી લે તો જિનાજ્ઞા અતિક્રમતો નથી. જે તે આહારને તે સાધુ સ્વયં ખાય કે બીજા સાધુને આપે, તો તેને સત્રિભોજન સેવનનો દોષ લાગે છે. તેથી તે અનુદ્ધાતિક ચાતુર્માસિક પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. [૧૫] જો ઈ સાધુ કે સાળીને રાત્રે કે વિલે પાણી અને ભોજન સહિત ઠક્કર આવે તો તે સમયે તેને ઘૂંકી દઈ અને મુખ શુદ્ધ કરી લે તો જિજ્ઞાસાનું અતિક્રમણ ન થાય. પરંતુ જે તે ડક્કરને [ઉબકને ગળે ઉતારી જાય તો તેને સબિભોજનનો દોષ લાગે અને તે અનુશાતિક ચાતુમાસિક પ્રાયશ્ચિત્ત પાત્ર થાય. [૧૫૩-૧૫] ગૃહસ્થના ઘેર આહાર-પાણી માટે પ્રવિષ્ટ સાધુના પાત્રમાં જે કોઈ - (૧) પ્રાણી, બીજ કે સચિત્ત જ પડી જાય અને જો તેને પૃથક ક્રી શાય, વિશોધન થઈ શકે, તો પહેલાં તેને પૃથફ રે કે વિશોધન કરે, ત્યાર પછી જયણાપૂર્વક ખાયપીએ. પણ જો પૃથફ કે વિશોધન કરવાનો સંભવ ન હોય, તો તેનો સ્વયં ઉપભોગ ન રે, બીજાને ન આપે, પરંતુ એઝંત અને પ્રાસુક સ્થડિલ Page #23 -------------------------------------------------------------------------- ________________ પ/૧૫ ૧૦૩ ભૂમિમાં પ્રતિલેખન-પ્રમાર્જન ક્રી પરઠવી દે. (૨) પાત્રમાં જો સચિત્ત પાણી, જળબિંદુ કે જલકણ પડી જાય અને તે આહાર ઉષ્ણ હોય તો તેને ખાઈ લે. પણ જો આહાર શીતલ હોય તો ન પોતે ખાય ચાવતુ પરઠવી દે, [૧૫૫, ૧૫૬] જો કોઈ સાધ્વી સાત્રિમાં કે વિકાસમાં મળ-મૂત્રનો ત્યાગ રે કે શુદ્ધિ કરે, તે સમયે (૧) કોઈ પશુ-પક્ષી વડે સાધ્વીની કોઈ ઇંદ્રિયનો સ્પર્શ થઈ જાય ત્યારે તે સ્પર્શનું– (૨) કોઈ પશુ-પક્ષી સાધીના કોઈ શ્રોતમાં અવગાહન કરે, ત્યારે તે અવગાહનનું – તે બંનેને સાથ્વી મૈથુનભાવથી અનુમોદન કરે તો (૧) માં તેણીને હસ્તમૈ દોષ લાગે અને (૨)માં મેશુનસેવન દોષ લાગે. ત્યારે તેણી (૧)માં અનુદ્ધાતિક માસિક પ્રાયશ્ચિત્તને પાત્ર થાય, (૨)માં અનુદ્ધાતિક યાત્મિિસક પ્રાયશ્ચિત્ત પાત્ર થાય છે. [૧૫] સાધ્વીને એકકી રહેવું ન . [૧૫૮ થી ૧૬૧] એક્લા સાધ્વીને – (૧) આહારને માટે ગૃહસ્થને ઘેર આવવાજવાનું ન ભેં. (૨) શૌચ અને સ્વાધ્યાયને માટે ઉપાશ્રયથી બહાર આવવા-જવાનું ન જે. (૩) એક ગામથી બીજે ગામ વિહાર કરવો ન કલ્પે. (૪) એક્લા વષરવાસ વો ન સ્પે. [૧] સાધ્વીને વસ્ત્ર રહિત થવું ન કલ્પે. [૧૩] સાધીને પત્ર રહિત હોવું ન સ્પે. [૬૪] સાધ્વીને સર્વથા શરીર વોરિસારી રહેવું ન સ્પે. [૧૯૫] સાધ્વીને ગામ યાવતુ રાજધાની બહાર ભુજાઓ ઉપરની તરફ ફ્રીને, સૂર્ય સન્મુખ રહી તથા એક પગે ઊભા હી આતાપના લેવી ન કલ્પે. [૧] પરંતુ ઉપાશ્રયમાં પડદા લગાવી ભુજ નીચે લટાવી બંને પગને સમતલ ક્રી ઊભા રહી આતાપના લેવી સાધ્વીને કયે છે. [૧] સાધ્વીને ઊભા રહી કાયોત્સર્ગ પ્રતિજ્ઞા ન સ્પે. [૧૮] સાધ્વીને એક રાત્રિકી પ્રતિજ્ઞાદિ વી ન જે. [૧૯] સાળીને ઉટાક્ષસને સ્થિત રહેવું ન કલ્પે. [૧] સાધ્વીને નિષધા સ્થિત પ્રતિજ્ઞા ન કલ્પે. [૧૧] સાધ્વીને વીરસને સ્થિત રહેવાનું ન કલ્પે. [૧] સાબીને દંડાસને સ્થિત રહેવું ન સ્પે. [૧૩] સાળીને લદ્દાસને સ્થિત રહેવું ન લે. [૧] સાધીને અધોમુખ રહી સુવાનું ન સ્પે. w] સાધીને ઉત્તાનાસન સ્થિત રહેવાનું ન સ્પે. ]િ સાધ્વીને એક પડખે રહી સુવાનું ન સ્પે. [] સાધ્વીને આખકુલ્પિાસન રહેવું ન કલ્પે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ બૃહ૫-છેદસૂરણ- | [૧૮] સાધ્વીને આક્યનપટ્ટક રાખવો કે વાપરવો સ્પે. [૧૯] સાધુને આફ્ટનપટ્ટક રાખવો કે વાપરવો યે. [૧૮૦] સાધ્વીને અવલંબનયુક્ત આસને બેસવું કે શયન ક્રવું ન સ્પે. [૧૮] સાધુને તે પ્રમાણે જો છે. [૧૨] સાધ્વીને સહિષાણ પીઠ – બેસવાની લાકડાની ચોકી વગેરે કે ફલપાટા આદિ ઉપર બેસવું-સુવું ન સ્પે. [૧૮૩ સાધુને તે પ્રમાણે કલ્પ છે. [૧૮૪] સાધ્વીને સવંતતુંબી રાખવી કે તેનો ઉપયોગ ક્રવાનું પતું નથી. [૧૯૫] સાધુને સવંતતુંબી રાખવી આદિ ક્યું છે. [૧૮] સાધ્વીને સવૃત-પ્લષ્ઠની દાંડી આદિ યુક્ત પાનફેસરિશ્ન રાખવી કે ઉપયોગ ક્રવી ન સ્પે. [૧૮] સાધુને તેવી પાગકેસરિકા રાખવી-વાપરવી સ્પે. [૧૮૮] સાળીને કાષ્ઠની દાંડીવાળું પાદDછનક રાખવું કે તેનો ઉપયોગ ક્રવો ન ક્યું. ૧૮૯] સાધુને તેવું પાદપ્રીંછનક રાખવું-વાપરવું . [૧૦] સાધુ-સાધ્વીને એક્બીજાનું મૂત્ર પીવું કે તેનાથી માલિશ કરવો ન જે. કેવલ ઉગ્ર રોગ અને આતંકમાં જે. [૧૧] સાધુ-સાળીને પરિવાસિત આહાર ત્વયા પ્રમાણ, ભૂતિ પ્રમાણ ખાવો તથા પાણી, બિંદુ પ્રમાણ જેટલું પણ પીવું ન , કેવલ ઉગ્ર રેખાતમાં કલ્પે. [૧૨] સાધુ-સાધ્વીને પોતાના શરીરે પરિવાસિત લેખન એક્વાર કે વારંવાર લગાવવું ન જે, કેવળ ઉગ્ર રોગ-આતંક હોય તો કલ્પે. [૧૯] પૂર્વવત તેલ યાવતું માખણ ચોપડવું ન જે. [૧૯૪] પરિહાર ૫સ્થિત સાધુ જ વીરોની વૈયાવચ્ચને માટે ક્યાંક બહાર જાય અને કદાયિત પરિહારકલ્પમાં ઈ દોષ સેવી લે, આ વૃત્તાંત સ્થવિર પોતાના જ્ઞાનથી કે બીજાથી સાંભળીને જાણે તો વૈયાવચ્ચથી નિવૃત્ત થયા પછી તેને અત્ય૫ પ્રસ્થાપન પ્રાયશ્ચિત્ત દેવું જોઈએ. શિલ્પ) સાથ્વી આહારને માટે ગૃહસ્થના ઘેર પ્રવેશે અને ત્યાં જે પુલાભક્ત ગ્રહણ થઈ જાય અને જો તે ગૃહિત આહારથી નિર્વાહ થઈ જાય તો તે દિવસે તે આહસ્થી રહે પણ બીજી વખત આહારાર્થે ગૃહસ્થના ઘેર ન જાય. બૃહત્કલ્પના-ઉદ્દેશા-પનો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂપનુવાદ પૂર્ણ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ o આ ઉદેશોવું જ • બૃહસ્થના આ છો અને છેલ્લા ઉદ્દેશામાં સૂત્ર ૧૯૬ થી ર૧૫ અથત ૨૦-સૂત્રો છે. તેનો ક્રમશ: અનુવાદ| [૧૬] સાધુ-સાધ્વીને આ છ નિષિદ્ધ વયન બોલવા ન ધે, જેમ કે – અલીક્વચન, હીલિતવચન, ખ્રિસિતવચન, પુરુષવયના, ગાઈથ્યવચન, લહકારી વચન પુનઃક્શન. [૧૯] ૫ના છ પ્રસ્તારો - પ્રાયશ્ચિત્ત રચાનો કહ્યા છે, જેમ કે - (૧) પ્રણાતિપાત, (૨) મૃદાવાદ, (૩) અદત્તાદાન, (૪) બ્રહ્મચર્યભંગ, (૫) નપુંસક હોવું, (૬) દાસ હોવું - એ છ આરોપ લગાવાય ત્યારે – સંયમના આ વિશેષ પ્રાયશ્ચિત સ્થાનોના આરોપ લગાવી, તેને સમ્યફ પ્રમાણિત ન જનારા સાધુ તે જ પ્રાયશ્ચિત્ત સ્થાનના ભાગીદાર થાય છે. [૧૯૮] સાધુના પગના તળીયામાં તીક્ષ્ણ, શુક, હૂંઠા, કાંટા, કાચ કે તીક્ષ્ણ પાષાણ ખંડ લાગી જાય અને તેને તે સાધુ કાઢવામાં તેનો અંશ શોધવામાં સમર્થ ન હોય, ત્યારે જો સાધ્વી કાઢે, શોધે તો જિનાજ્ઞા અતિક્રમણ ન થાય. [૧૯] સાધુની આંખમાં પ્રાણી, બીજ કે જ પડી જાય, તેને તે કાઢવા સમર્થ ન હોય – X-- શેષ સૂત્ર ૧૯૮ મુજબ ચાવતું જિનાજ્ઞા અતિક્રમતા નથી. ર૦૦] સાધવના પગના તળીયામાં તીણ ઠુંઠું આદિ લાગે - X– યાવતું સાધુ ઘટે તો જિનાજ્ઞા ન અતિકમે. [૨૦૧] સાધ્વીની આંખમાં કોઈ પ્રાણી આદિ પડે –૪– યાવત્ સાધુ કાઢે તો જિનાજ્ઞા ન અતિક્રમે. રિરથી ૨૧૩ અહીં ક્લેવાયેલા ૧૩-સંજોગોમાં કોઈ સાધુ, સાધ્વીને પડે કે ટેકો આપી તેણીને બચાવે તો જિનાજ્ઞા અતિક્રમણ થતું નથી. [૧] દુર્ગમ સ્થાન, વિષમ સ્થાન કે પર્વતથી પડતી સાધ્વીને. [૨] કીચડકાદવ-પનક કે પાણીમાં પડતી-ડૂબતી સાધ્વીને. [3] નૌકા ઉપર ચઢતી કે ઉતરતી સાધ્વીને, [૪] વિક્ષિપ્ત ચિત્તવાળી સાધ્વીને. પિ] દિમચિત્ત સાથ્વીને. [૬] યક્ષાવિષ્ટ સાધ્વીને. [9] ઉન્માદ પ્રાપ્ત સાધ્વીને, [૮] ઉપસર્ગ પ્રાપ્ત સાધ્વીને, [૯] સાધિણ સાધ્વીને. [૧૦] પ્રાયશ્ચિત્ત સાધ્વીને. [૧૧] ભક્ત પ્રત્યાખ્યાન કરેલ સાધ્વીને. વિ૨] અર્થજાત-શિષ્ય કે પદપ્રાપ્તિની ઇચ્છાથી વ્યાકુળને. Page #26 -------------------------------------------------------------------------- ________________ બૃહત્સ્ય-છેદસૂત્ર-૨ [૨૧૪] ૫ અર્થાત્ સાધુ આચારના છ સર્વથા ઘાતક હેવાયેલા છે, તે આ (૧) કૌત્સ્ય, સંયમનો પલિમંથ છે. અર્થાત્ જોયા વિના કે પ્રમાર્જના િ વિના કામિક પ્રવૃત્તિ નાર સાધુ સંયમનો ઘાતક છે. (૨) મૌખકિ; સત્યવચનનો ઘાતક છે. અર્થાત્ વધુ બોલનાર કે વાચાળ સાધુ સત્યવચનનો ઘાતક છે. ૧૦૬ (3) ચક્ષુલોલુપ, ઇર્યાપચિકાનો ધાતક છે. અર્થાત્ જે સાધુ અહીં-તહીં જોતાજોતા ગમન કરે છે, તે ઇર્યાસમિતિ નામક યારિત્રાચારનો ઘાતક છે. (૪) વિંતિણિક, એષણાગોચરનો ઘાતક છે અર્થાત્ આહાર આદિના અલાભથી ખિન્ન થઈને ચીઢાયા કરવું – બબડ્યા કરવું તે એષણા સમિતિનો ઘાતક છે. (૫) ઇચ્છાલોલુપ, મુક્તિમાર્ગનો ઘાતક છે અર્થાત્ ઉપકરણ આદિનો અતિલોભ અપિરગ્રહનો ઘાતક છે. (૬) ભિધાનિદાનણ, મોક્ષમાર્ગનો ઘાતક છે. અર્થાત્ લોભવશ કે લૌક્સુિખોની કામનાથી નિયાણું કરવું તપના ફળની કામના કરવી તે મોક્ષમાર્ગની ઘાતક છે. કેમ કે ભગવંતે સર્વત્ર અનિદાનતા પ્રશસ્ત કહી છે. [૨૧૫] ક્પસ્થિતિ અર્થાત્ આચારની મર્યાદા છ પ્રકારની હેવાયેલી છે. (૧) સામયિક ચાસ્ત્રિની મર્યાદાઓં સમભાવમાં રહેવું અને બધી સાવધ પ્રવૃત્તિનો પરિત્યાગ વો. (૨) છેદોપસ્થાપનીય ક્પસ્થિતિ આરોપણ કરવું. (૩) નિર્વિસમાણ ક્પસ્થિતિ નારાની મર્યાદા. (૪) નિર્વિષ્ટાયિક સ્થિતિ અનુપહારિક સાધુઓની મર્યાદા. (૫) નિક્સ સ્થિતિ જિલલ્પી સાધુની મર્યાદા. - - મોટી દીક્ષા દેવી કે ફરી મહાવ્રતનું પરિહાર વિશુદ્ધિયારિત્ર પરિહાર વિશુદ્ધિચારિત્રમાં ગુરુહ્લ અને ગચ્છનિર્ગત વિશિષ્ટ તપસ્વીજીવન વિતાવનાર - — (૬) સ્થવિર ક્પસ્થિતિ ગવાસી સાધુની મર્યાદા. બ્રહ્મસુત્ર-ઉદ્દેશા-૬ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ બૃહત્ક્ષ-છેદસૂત્ર-૨ : આગમ-૩૫ ગુર્જરાનુવાદ પૂર્ણ - તપ વહન Page #27 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણા | 16 પ્રાપના આગમનું નામાં ભાગ ક્રમાંક આચારાંગ 1 અને 2 સૂત્રકૃતાંગા 3 અને 4 સ્થાનાંગ. [ પ થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા | 14 ઉપાસકદશા, અંતકૃદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ 15 વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયa . | 17 જીવાજીવાભિગમ 17 થી 19 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ 29 મહાનિશીથ | 30 | આવશ્યક | | 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 દશવૈકાલિક | 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વાર | | કલ્પ (બારસા) સૂત્ર 42 | 41