________________
કલ્પ-દસૂત્ર-૨ કર્ષે છે.
[૧૫] સાધુઓને આવા અપ્રાવૃત્ત-ખુલ્લા હારવાળા ઉપાશ્રયમાં રહેવાનું ક્યું છે. [જે યોર કે તારા આદિની આશંકા હોય તો સાધુએ પણ યથા યોગ્ય સુરક્ષા કરી લેવી જોઈએ.
[૧૬] સાધ્વીઓને અંદરની બાજુ લેપવાળું ઘટીમાત્રક [માતૃ કરવા માટેનું પાત્રો રાખવું અને ઉપયોગ કરવો જો છે.
[૧] સાધુઓને અંદરની બાજુ લેપવાળું ઘટીમાત્રક રાખવું અને તેનો ઉપયોગ ક્રવો ૫તો નથી.
પૂર્વે જેમ અમુક સૂત્રોમાં સાધ્વીને શીલરક્ષા હેતુ કેટલાંક નિષેધ કરાયા છે. તેમ અહીં સાધુને બ્રહ્મચર્ય ક્ષાર્ચે નિષેધ છે.]
[૧૮] સાધુ અને સાધ્વીઓને ચેલ – ચિલિમિલિકા રાખવી અને તેનો ઉપયોગ કરવો કો છે.
ચિલિમિલિગ્ન એક પ્રકારે વસ્ત્રકુટી, મચ્છરદાની. [૧૯] સાધુ અને સાધ્વીઓને જળાશયના કિનારે
(૧) ઉભવું (૨) બેસવું (૩) સુવું (૪) નિદ્રાલેવી (૫) ઉંઘવું (૬) અશન (9) પાન (૮) ખાદિમ (૯) સ્વાદિમ આહાર ખાવો-પીવો (૧૦) મળ (૧૧) મૂત્ર (૧૨) શ્લેખ (૧૩) નાકળો મેલ એ ચારનો ત્યાગ ક્રવો (૧૪) સ્વાધ્યાય કરવો (૧૫) ધર્મજાગરિકા કરવી (૧૬) ક્રયત્સર્ગ ક્રવો. એ ૧૬ વસ્તુ ક૨તી નથી,
[૨૦] સાધુ-સાધ્વીને સચિત્ર ચિત્ર દોરેલા હોય તેવા ઉપાશ્રયમાં રહેવું લ્પતું નથી.
[૨૧] સાધુ-સાધ્વીને ચિત્ર-રહિત એવા ઉપાશ્રયમાં રહેવું ક્યું ચિત્રો રાગાદિ ઉત્પતિનું નિમિત્ત બની શકે છે.]
[] સાધ્વીઓને સાગારિકની નિશ્રા વગરના ઉપાશ્રયમાં રહેવું જૂતુ નથી. રિ સાળીઓને સામારિકની નિક્ષાએ રહેવું કલ્પે છે. [૪] સાધુઓને સાગારિકની નિશ્રાવાળા કે નિશ્રા સહિતના એવા બંને પ્રકારના ઉપાશ્રયમાં રહેવું કહ્યું છે.
[૫] સાધુ-સાધ્વીઓને સાગારિક ગૃિહસ્યના નિવાસવાળા ઉપાશ્રયમાં રહેવું ચતું નથી.
[૬] સાધુને સ્ત્રી-સાગરિક (કેવળ સ્ત્રીઓના નિવાસવાળા ઉપાશ્રયમાં રહેવું કાતું નથી.
]િ સાધુને પુરુષ-સાગરિક વિળ પુરુષોના નિવાસવાળા] ઉપાશ્રયમાં રહેવું કર્ષે છે.
રિ૮] સાધ્વીઓને પુરુષ સાગાસ્કિ કિવળ પુરુષોના નિવાસવાળ] ઉપાશ્રયમાં રહેવું ક૫તું નથી.
રિ૯ સાધ્વીઓને સ્ત્રી સાગાસ્કિ કિવળ સ્ત્રીઓના નિવાસવાળા ઉપાશ્રયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org