________________
૧૦૪
બૃહ૫-છેદસૂરણ- | [૧૮] સાધ્વીને આક્યનપટ્ટક રાખવો કે વાપરવો સ્પે. [૧૯] સાધુને આફ્ટનપટ્ટક રાખવો કે વાપરવો યે. [૧૮૦] સાધ્વીને અવલંબનયુક્ત આસને બેસવું કે શયન ક્રવું ન સ્પે. [૧૮] સાધુને તે પ્રમાણે જો છે. [૧૨] સાધ્વીને સહિષાણ પીઠ – બેસવાની લાકડાની ચોકી વગેરે કે ફલપાટા આદિ ઉપર બેસવું-સુવું ન સ્પે. [૧૮૩ સાધુને તે પ્રમાણે કલ્પ છે. [૧૮૪] સાધ્વીને સવંતતુંબી રાખવી કે તેનો ઉપયોગ ક્રવાનું પતું નથી. [૧૯૫] સાધુને સવંતતુંબી રાખવી આદિ ક્યું છે. [૧૮] સાધ્વીને સવૃત-પ્લષ્ઠની દાંડી આદિ યુક્ત પાનફેસરિશ્ન રાખવી કે ઉપયોગ ક્રવી ન સ્પે. [૧૮] સાધુને તેવી પાગકેસરિકા રાખવી-વાપરવી સ્પે. [૧૮૮] સાળીને કાષ્ઠની દાંડીવાળું પાદDછનક રાખવું કે તેનો ઉપયોગ ક્રવો ન ક્યું.
૧૮૯] સાધુને તેવું પાદપ્રીંછનક રાખવું-વાપરવું . [૧૦] સાધુ-સાધ્વીને એક્બીજાનું મૂત્ર પીવું કે તેનાથી માલિશ કરવો ન જે. કેવલ ઉગ્ર રોગ અને આતંકમાં જે.
[૧૧] સાધુ-સાળીને પરિવાસિત આહાર ત્વયા પ્રમાણ, ભૂતિ પ્રમાણ ખાવો તથા પાણી, બિંદુ પ્રમાણ જેટલું પણ પીવું ન , કેવલ ઉગ્ર રેખાતમાં કલ્પે.
[૧૨] સાધુ-સાધ્વીને પોતાના શરીરે પરિવાસિત લેખન એક્વાર કે વારંવાર લગાવવું ન જે, કેવળ ઉગ્ર રોગ-આતંક હોય તો કલ્પે.
[૧૯] પૂર્વવત તેલ યાવતું માખણ ચોપડવું ન જે.
[૧૯૪] પરિહાર ૫સ્થિત સાધુ જ વીરોની વૈયાવચ્ચને માટે ક્યાંક બહાર જાય અને કદાયિત પરિહારકલ્પમાં ઈ દોષ સેવી લે, આ વૃત્તાંત સ્થવિર પોતાના જ્ઞાનથી કે બીજાથી સાંભળીને જાણે તો વૈયાવચ્ચથી નિવૃત્ત થયા પછી તેને અત્ય૫ પ્રસ્થાપન પ્રાયશ્ચિત્ત દેવું જોઈએ.
શિલ્પ) સાથ્વી આહારને માટે ગૃહસ્થના ઘેર પ્રવેશે અને ત્યાં જે પુલાભક્ત ગ્રહણ થઈ જાય અને જો તે ગૃહિત આહારથી નિર્વાહ થઈ જાય તો તે દિવસે તે આહસ્થી રહે પણ બીજી વખત આહારાર્થે ગૃહસ્થના ઘેર ન જાય.
બૃહત્કલ્પના-ઉદ્દેશા-પનો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂપનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org